SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઈલાઈપુત્તો થઈ રાજાને રીજવવાની શરત મૂકી. તેથી તેમની સાથે નટકળા શીખી બેનાતટના મહીપાળ રાજા પાસે નટકળા બતાવી. અદ્ભુત ખેલો કરવા છતાં નટડીમાં મોહાઈ રાજા વારંવાર ખેલ કરાવે છે ત્યારે પરસ્ત્રીલંપટતા અને વિષયવાસના પર વૈરાગ્ય આવ્યો, ત્યાં અત્યંત નિર્વિકારભાવે ગોચરી વહોરતા સાધુને જોઈ ભક્તિભાવ જાગ્યો અને પકશ્રેણિએ ચડી કેવળજ્ઞાન પામ્યા. બાહુમણી (૩૪) ઇલાચીપુત્ર : વિતાવર્ધન નગરના ઈમ્ય શેઠ-ધારિણીના પુત્ર. વૈરાગ્યવાસિત જોઈ પિતાએ હલકા મિત્રોની સોબત કરાવતા લંખીકાર નટની પુત્રી પર મહાયા. ન નાટ્યકળામાં પ્રવીણ Jain Education International અજ્જરકિખ (૩૬) બાહુમુનિ : જેમનું મૂળ નામ યુગબાહુ હતું. તે પાટલીપુત્રના વિક્રમબાહુ રાજા મદનરેખા રાણીના પુત્ર, પૂર્વભવની જ્ઞાનપંચમીની આરાધનાના વિદ્યાઓ પ્રાપ્ત કરી તથા ચાર પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાની પ્રતિજ્ઞા પૂતળી પાસે કરાવી અનંગસુંદરી સાથે વિવાહ કર્યા. અંતે ચારિત્ર લઈ જ્ઞાનપંચમીની આરાધના કરી કેવળી બન્યા, ભવિકો પર ઉપકાર કરી મોલે પધાર્યા. પુણ્યબળે સરસ્વતી દેવી અને વિદ્યાધરોની કૃપા પ્રાપ્ત થતાં અનેક ચિલાઈ પુત્તો (૩૫) ચિલાતીપુત્ર સુસીમા મારી' એમ કરાર કરી ચોરોને સાથે લઈ ધાડ પાડી બધું ઉપાડી ચાલ્યાં. કોલાહલ થતાં રાજના સિપાઈઓ પાછળ પડ્યાં એટલે ધનના પોટલા મૂકી તથા સુસીમાનું માથુ કાપી ધડ મુકી ભાગ્યાં. રસ્તામાં મુનિરાજ મળતાં તલવારની અણીએ ધર્મ પૂછતાં ‘ઉપશમ-વિવેક-સંવર' ત્રણ પદ આપી ચારણલબ્ધિથી સાધુમહારાજ ઉડ્યા. ચિલાતીપુત્ર ત્રણ પદોનું ધ્યાન ધરતાં ત્યાં જ શુભ ધ્યાનમાં મગ્ન થયાં. લોહીની વાસથી આવેલ કીડીઓનો ઉપદ્રવ અઢી દિવસ સહન કરી સ્વર્ગવાસી થયા. અજાગરા For Private & Personal Use Only : રાજગૃહીમાં ચિલાતી દાસીનો પુત્ર. ધન સાર્થવાહને ત્યાં નોકરી કરે પણ અપલક્ષણ જોઈ કાઢી મૂકતા જંગલમાં ચોરોનો સરદાર થયો. ‘ધન તમારું, શ્રેષ્ઠિપુત્રી અસુહત્યી : (૩૭) આર્યમહાગિરિ અને (૩૮) આર્યસુહસ્તિસૂરિ બંને શ્રી સ્થૂલભદ્રજીના દશપૂર્વી શિષ્યો હતા. આર્ય મહાગિરિએ ગચ્છમાં રહી જિનકાની તુલના કરેલી, તેઓ 5માં કડક ચારિત્ર પાળતા તથા પળાવતા હતા. અંતે ગજપદ તીર્થે 'અનશન' કરી સ્વર્ગમાં ગયા. આર્ય સુહસ્તિસૂરિએ એક ભિક્ષુકને દુષ્કાળના સમયમાં ભોજનનિમિત્તક દીક્ષા આપેલી, જે પાછળથી સંપ્રતિ મહારાજ થયા અને અવિસ્મરણીય શાસનપ્રભાવના કરેલી. આચાર્યશ્રી પણ ભવ્ય જીવોને પ્રતિબોધ કરી વિશિષ્ટ શાસનપ્રભાવનાના કાર્યો કરી અંતે સ્વર્ગવાસી થયા. (૩૯) આર્યરક્ષિતસૂરિ : બ્રાહાણ શાસ્ત્રોમાં પ્રકાંડ વિદ્વત્તા મેળવી રાજસન્માન પ્રાપ્ત કર્યું પણ આત્મહિતેચ્છુ માતાએ દૃષ્ટિવાદ ભણવાની પ્રેરણા કરતા આચાર્ય તોસલિપુત્ર પાસે આવી ચારિત્ર લઈ તેમની પાસે તથા વ્રજસ્વામિજી પાસેથી સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું. દશપુરના રાજા, પાટલિપુત્રના રાજા આદિને જૈન બનાવ્યા. પોતાના પરિવારને પણ દીક્ષા આપી અને આરાધનામાં સ્થિર ક્યાં. જૈન શ્રુતજ્ઞાનને દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને ધર્માનુયોગ એમ ચાર અનુયોગમાં વિભાજિત કર્યું. અંતે સ્વર્ગવાસી થયા. ૨૧૩ www.jainellbrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy