SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિસહર ફુલિંગ મંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ । તા ગ-રોગ મારી, દુઃ જરા જંતિ ઉત્તસામ ।।૨।। અર્થ: જે કોઇ મનુષ્ય વિષને શાંતિને પામે છે. ૨. ચિર્દી દૂરે મંતો, દૂર રહો (સ્કુલિંગ) મંત્ર તુજ્જ પણામો વિ બહુફલો હોઇ નર તિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુખ-દોગર્સ ||3|| ન-તિરિ-એસુ વિ-જીવા, પાવ-તિ ન દુક્-ખ-દો-ગ-ચમ્ II3II તમને કરેલો પ્રણામ પણ ઘણા ફળવાળો થાય છે મનુ (અને) તિર્યચને વિષે પણ જીવો પામતાં નથી દુ:ખ (અને) દુર્ભાગ્ય. ૩. અર્થ:- તે (સ્કુલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનાર થાય છે (અને) મનુષ્યતિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. ૩. વિસ-હર-ફુ-લિ-ગ-મન-તમ્, કણ-ઠે ધારે-ઇ જો સયા મણુ-ઓ । તસ્-સ ગહ-રોગ-મારી, ૬-૭ જરા જન્-તિ ઉવ-સા-મમ્ III દુ-ઠ દુષ્ટ તાવ પામે છે શાંતિને. ૨. હરનાર સ્કૂલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટ તાવ ચિ-૩ દૂરે મનુ-તો, । તુ-ઝ પણા-મો વિ-બહુ-ફલો હોઇ। તુહ સમ્મત્તે લદ્ધ તુહ સમ્-મતુ-તે લ-ધે, તમારું સમ્યગ્દર્શન પામે છતે. ચિંતામણિ-કપ્પપાય વમહિએ । ચિત્−તા મણિ ૫-૫-પાય-વલ્–મ-હિએ । ચિંતામણિરત્ન (અને) કલ્પવૃક્ષથી અધિક પાર્વતિ અવિશ્વેણં, પાવન્-તિ-અવિ-ઘેણમ્, પામે છે નિર્વિઘ્નપણે અશા મંગલ કલ્યાણ આવાસં તુઅ સમત્તે લખ્યું પાર્વતિ અવિાં ઈહ સંથુઓ મહાયસ્સ ત્તિોમર દિજ્જ બોહિ જીવા-અય-રા-મરમ્ ઠાણમ્ ॥૪॥ જીવો અજરામર (મોક્ષ) સ્થાનને. ૪. જીવા અયરામાં ઠાણું ॥૪॥ અર્થ :- ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન જીવો પામે છતે (પામવાથી) નિર્વિઘ્નપણે અજરામર(અજર-ઘડપણ રહિત-મોક્ષપદ) ને પામે છે.૪. ૯૬ Jain Education International વિષને હરનાર સ્ફુલિંગ મંત્રને, કંઠમાં ધારણ કરે છે જે કોઇ હંમેશા મનુષ્ય, તેના ગ્રહ, રોગ, મરકી, એ પ્રકારે સ્તવેલા હે મોટા યશવાળા ! ઇઅ સંયુઓ મહાયસ !, ઇઅ સન્-યુઓ મહા-યસ ! ભક્ત્તિમરનિભરેણ હિયએણ । ભત્-તિબ્-ભર નિબ્-ભ-રેણ-હિય-એણ । ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી, તા દેવ ! દિજ્જ બોહિં, તા દેવ ! દિજ્-જ બો હિમ્, તેથી હે દેવ ! આપ બોધિનીજને, ભવોભવમાં શ્રી પાર્શ્વ જિનચંદ્ર. ૫. ભવે ભવે પાસ જિણચંદ! ॥૫॥ ભવે ભવે પાસ-જિણ-ચ-દ ! IIII અર્થ :- હે મોટા યશવાળા (પાર્શ્વનાથભગવાન) ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર ! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન) ને આપો. ૫ શુદ્ધ મંગલ કલ્લાણ આવાસં તુ સમ્મત્તે લખે પાર્વતિ અવિધૈણે ઈઅ સંથુઓ મહાયસ ભત્તિ ભર દિજ બોટિ પ્રસ્તુત સૂત્રની રચના - રચયિતા અંગે કાંઇક દિગ્દર્શન શ્રી સંઘ ઉપર વ્યંતરદેવ દ્વારા ઉપદ્રવ કરવામાં આવેલ ત્યારે તેના નિવારણ માટે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાં અંતિમ ચૌદપૂર્વધર શ્રી આર્ય ભદ્રબાહુસ્વામીજીએ આ સ્તોત્રની ૭ ગાથા પ્રમાણ રચના કરેલ. વિષમકાલમાં તે મંત્રાક્ષરોનો દુરુપયોગ થવાથી શાસનરક્ષક અધિષ્ઠાયક દેવની વિનંતીથી પાછળથી બે ગાથા સંહરી લેવામાં આવેલ. હાલ, પાંચ ગાથાનું આ સ્તોત્ર પૂર્વધરે રચેલ હોવાથી સૂત્ર પણ કહેવાય છે. આ પૂર્વધર ભગવંતે શ્રી કલ્પસૂત્રની પણ રચના પૂર્વમાંથી કરેલ છે. તેઓ આર્ય શ્રી સ્થૂલભદ્ર સ્વામીજીના વિદ્યાગુરુ પણ હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy