SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પક શીકલાઈnીટા* દેવવંદન, ચૈત્યવંદન તથા રાઈના પ્રતિક્રમણ વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વખતે ની મુદ્રા. આદાન નામ : શ્રી સકલાડહંત સ્તોત્રા વિષયઃ ગૌણ નામ : શ્રી ચોવીશ જિના વર્તમાન ચોવીશી સ્તવના ગાથા * ૩૩ પરમાત્માની ભાવવાહી સ્તવના. અપવાદિક મુદ્રા, છંદ : અનુપ- * રાગ-દર્શન દેવ-દેવસ્ય-(પ્રભુતુતિ) સકલાડઈપ્રતિષ્ઠાન- ૪ સક-લાર-હત-પ્રતિષ-ઠાન- ૪ સઘળા અરિહંતોમાં રહેલું મધિષ્ઠાન શિવશ્રિય: I મધિષ-ઠાનમ શિવ-શ્રિય: I ૬ નિવાસસ્થાન મોક્ષ-લક્ષ્મીનું, ભૂર્ભુવઃ-સ્વસ્ત્રયી-શાન- ભૂર-ભુવ:-સ્વ-ત્ર-થી-શાન- પાતાળ, મર્યલોક, સ્વર્ગલોક એ ત્રણે ઉપર પ્રભુત્વ ધરાવનાર માર્તન્ય પ્રણિદLહે / ૧ / માર-હન–ત્ય પ્રણિ દધ-મહે Illi એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. ૧. અર્થ: સઘળા અરિહંતોમાં રહેલા, મોક્ષ-લક્ષ્મીના નિવાસસ્થાન, પાતાળ, મનુષ્યલોક અને સ્વર્ગલોક ઉપર પ્રભુત્વ ધરાવનાર એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. ૧. નામાડડકૃતિ-દ્રવ્યભાવૈ , - નામા-કૃતિ-દ્રવ્ય-ભાવૈ , નામ-સ્થાન -દ્રવ્ય-ભાવ વડે, પુનિતસ્ત્રિ-જગન્જનમાં પુનિતત્રિ-જગજ-જનમાં પવિત્ર કરતા ત્રણે જગતના લોકોને, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન્ન ક્ષેત્રે-કાલે-ચ સર્વ સમિ-ન- ક્ષેત્રમાં અને કાળમાં સર્વ અરિહંતની હંતઃ સમુપાસ્મહે II ૨ | હત:-સમુ-પામહે IITી અમે ઉપાસના કરીએ છીએ. ૨. અર્થ : જેઓ સર્વ ક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, એવા અરિહંતની અમે ઉપાસના કરીએ છીએ. ૨. આદિમ પૃથિવીનાથઆદિ-મમ પૃથિ-વી-નાથ પહેલા પૃથ્વીના નાથ (રાજા) માદિમ નિષ્પરિગ્રહમાં માદિ-મમ્ નિષ-પરિ-ગ્રહમાં પહેલા નિષ્પરિગ્રહી-સાધુ, આદિમ તીર્થનાથં ચ, આદિ-મમ તીર-થ-નાથ ચ અને પહેલા તીર્થના સ્વામી એવા ઋષભ-સ્વામિનં સુમઃ || ૩ || ઋ–ષભ-સ્વા-મિન સ્તુ-મ: llall { ઋષભદેવની સ્તુતિ કરીએ છીએ. ૩. અર્થ: પ્રથમરાજા, પ્રથમસાધુ, પ્રથમતીર્થકર એવા શ્રી કષભદેવસ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. ૩. અહંન્ત-મજિત વિશ્વ અર-હન-ત-મજિ-તમ વિશ-વ- ૬ અરિહંત અજિતને જગત રૂપી કમલાકર-ભાસ્કરમાં કમ-લા-કર-ભાસ-કરી કમલના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, અમ્લાન-કેવલાદર્શ અમ-લાન-કેવ-લા-દર-શ- નું નિર્મળ કેવળજ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયું છે સંક્રાન્ત-જગત જુવે | ૪ || સક્રાન-ત-જગ-તમ સ્તુ-વે Il૪ll { ત્રણ જગત, હું સ્તવના કરું છું. ૪. અર્થ: જગત રૂપ કમળના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, નિર્મળ કેવળજ્ઞાન રૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયું છે ત્રણ જગત જેમનામાં એવા શ્રી અજિતનાથ અરિહંતની હું સ્તવના કરું છું. ૪. २४७ Jain Education Intem tonal avalehe only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy