SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ vid માં ૧ શ્રી યાજિ-શવિરાણ” આદાન નામ : અજિત-શાંતિ સ્તવઃ | વિષય : ગૌણ નામ : અજિતનાથ-શાંતિનાથ શત્રુંજ્ય પર શ્રી અજિતનાથ પુરૂષો માટે સ્તવના અને શાંતિનાથ ભગવાનની પ્રતિક્રમણ વખતે ગાથા : ૪૦ કરેલી વિવિધ છંદોમાં સ્તવના. બોલતી વેળાની મુદ્રા. અપવાદિક મુદ્રા. (રચનાની ભાષા : અર્ધમાગધી -પ્રાક્ત) છંદ : દરેક ગાથામાં વિવિધ છંદોનો સમાવેશ, રાણ-શાસ્ત્રીયરાગજ્ઞ પાસે જાણી લેવું. અજિએ જિઅ-સવ્વ-ભયં, : અજિ-અમ જિઅ-સવ-વ-ભયમ, : શ્રી અજિતનાથને, જીત્યા છે સર્વ ભય જેમણે, સંતિ ચસન-તિમ ચ શ્રી શાંતિનાથને અને પસંત-સવ્વ-ગમ-પાવી પસન-ત-સવ-વ-ગમ-પાવમાં શાંત પામ્યા છે સર્વ રોગ અને પાપ જેમના, જયગુરુ સંતિ-ગુણ-કરે, જય-ગુરુ સન—તિ ગુણ-કરે, જગતના ગુરુ, શાંતિ રૂપ ગુણને દોવિ જિણવરેદો-વિ જિણ-વરે કરનારા તે બંને પણ જિનેશ્વરોને પણિવયામિiા ૧ || (ગાથા) પણિ-વયા-મિ III (ગાથા) હું પ્રણામ કરું છું. ૧. અર્થ: જીત્યા છે સર્વ ભય જેમણે એવા શ્રી અજિતનાથને અને શાંત પામ્યા છે સર્વ રોગ અને પાપ જેમના એવા શ્રી શાંતિનાથને વળી જગતના ગુર અને શાંતિ રૂપ ગુણને કરનારા એવા બંને પણ જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. ૧. વવગય-મંગુલ-ભાવે, વવ-ગય-મડુ-ગુલ-ભાવે, ચાલી ગયો છે ખોટો ભાવ જેમનો, તે હું વિઉલ-તવતે-હમ વિઉ–લ-તવ તે બેને હું, વિસ્તીર્ણ એવા તપથી નિર્મલ છે નિમ્મલ-સહાવા નિમ-મલ સહા-વા સ્વભાવ જેમના નિરવમ-મહમ્પ-ભાવે, નિરુ-વમ-મહપ-પ-ભા-વે, ૬ નિરુપમ અને મહાન પ્રભાવ છે જેમનો, થોસામિથોસા-મિ સ્તવના કરીશ, સારી રીતે જાણ્યા છે. સુદિટ્ટ સભાવે || ૨ || (ગાથા) | સુ-દિ-6-સબ-ભાવે શા (ગાથા) નું વિધમાન ભાવો (જીવ-અજીવ વગેરે) જેમણે. ૨. અર્થઃ ચાલી ગયો છે ખોટો ભાવ જેમનો, વિસ્તીર્ણ તપથી નિર્મલ સ્વભાવવાળા નિરપમ અને મહાન પ્રભાવવાળા, સારી રીતે જાણ્યા છે વિધમાન ભાવો જેમણે એવા તે બેની હું સ્તવના કરીશ. ૨. ૨૫૬ in de salion Interie Fororary
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy