SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાનાં પરમાનન્દ- [ સ––ા-નામ પર-મા-ન–દ ! પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના કન્દો-ભેદન-વાબુદ: II કન-દોદ-ભેદ-નવામ-બુદ: | | અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદા-મૃત-નિસ્ટન્દી, સ્યાદ્વાદા-મૃત-નિ-દી, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શીતલ: પાતુ વો જિનઃ || ૧૨ | શિત-લ:-પાતુ-વો જિન: l/૧૨શી | શ્રી શીતલનાથ સ્વામી રક્ષણ કરો તમારું જિનેશ્વર. ૧૨. અર્થ : પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શ્રી શીતલનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરો. ૧૨. ભવ-રોગાર્ન-જન્તના- ભવ-રો-ગાત–ત-જન-ટૂ-ના- સંસાર રૂપ રોગથી પીડા પામેલા જીવોને મગ-દંકાર-દર્શનઃ | મગ-દકાર-દર-શનઃ | વૈધ સમાન છે જેમનું દર્શન (સમ્યત્વ), નિઃશ્રેયસ-શ્રી-રમણઃ, નિઃ શ્રે-ચસ-શ્રી-રમ-ણઃ, મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રેયાંસઃ શ્રેયસેડડુ વ: ll૧૩ ll : શ્રેયાન–સઃ શ્રેય-સે-ડતુવ: ll૧all : શ્રી શ્રેયાંસનાથ સ્વામી કલ્યાણ માટે થાઓ તમારા૧૩. અર્થ : સંસારરૂપ રોગથી પીડા પામેલા જીવોને જેમનું દર્શન (સમ્યત્વ) વૈધ સમાન છે તેમજ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. ૧૩. વિશ્વોપકાર-કીભૂતવિશ-વો-પકા-ર-કી-ભૂત વિશ્વને ઉપકાર કરનાર તીર્થકૃત્કર્મ-નિર્મિતિઃ | તીરથ-કૃત-કર-મ-નિર-મિતિઃ | તીર્થકર નામકર્મની ઉપાર્જના કરી છે જેમણે, સુરાસુર-નરૈઃ પૂજ્યો, સુરા-સુર-નરૈ:-પૂજ-યો, દેવ, અસુર અને મનુષ્ય વડે પૂજવા લાયક વાસુપૂજ્યઃ પુનાતુ વ: ll ૧૪ ll વાસુ-પૂજ-યઃ-પુના-તુ વ: ll૧૪ll શ્રી વાસુપૂજ્ય સ્વામી પવિત્ર કરો તમને. ૧૪. અર્થ: વિશ્વ ઉપર ઉપકાર કરનારા એવા તીર્થકર નામકર્મની ઉપાર્જના કરનાર, દેવ-અસુર-મનુષ્યો વડે પૂજવા યોગ્ય એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમને પવિત્ર કરો. ૧૪. વિમલ-સ્વામિનો વાચઃ, વિમ-લ-સ્વા-મિનો વાચઃ, વિમલસ્વામિની વાણી . ક્ત-કક્ષો-દ સો-દરાઃ કત-ક-ક્ષોદ-સોદ-રા: 1. કતક ફળના ચૂર્ણ જેવી જયંતિ ત્રિજગચ-ચેતોજય-તિ ત્રિ જગચ-ચેતો જય પામે છે ત્રણ જગતના ચિત્ત જલનૈ-ર્મલ્ય-હેતવઃ || ૧૫ II | જલ-નૈર-મલ-ય-હેત-વ: ll૧૫ll રૂપ પાણી ને નિર્મળ કરવામાં હેતુરૂપ. ૧૫. અર્થ: કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્ત રૂપી પાણીને નિર્મળ કરવા માટે હેતુ રૂપ એવા શ્રી વિમલનાથસ્વામીના વચનો જય પામે છે. ૧૫. સ્વયંભૂ-રમણ-સ્પર્ધિ સ્વ-ય-ભૂ-રમ–ણ સ્પ-ધિ- સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરિફાઈ કરનાર કરુણા-રસ-વારિણા | કરુ-ણા-રસ-વારિ-ણામાં કરુણારસરૂપ પાણી વડે, અનંત-જિદ-નન્તાં વ:, અન–ત-જિદ-નન-તામ્ વઃ, શ્રી અનંતનાથસ્વામી અનંત તમને પ્રયચ્છતુ સુખ-શ્રિયમ્ II ૧૬ // પ્ર-ચચ-છતુ સુખ શ્રિયમ્ ll૧૬ll આપો સુખ રૂપ લક્ષ્મી. ૧૬. અર્થ: સ્વયંભૂરમણ સમુદ્રની હરિફાઈ કરનાર, કરુણા રસપાણી વડે શ્રી અનંતનાથસ્વામી તમને અનંતસુખ રૂપ લક્ષ્મી આપો. ૧૬. કલ્પ-દ્રુમ-સધર્માણ ક–પ-દ્રુમ-સધર-માણ- કલ્પદ્રુમ સમાન વાંછિત મિષ્ટ-પ્રાપ્તૌ શરીરિણામાં મિષ-ટ-પ્રાપ-તૌ શરી-રિણામાં ફળની પ્રાપ્તિમાં પ્રાણીઓને, ચતુર્ધા-ધર્મદેષ્ટાર, ચતુર્ધા -ધ-મ-દે-ટારમ્, ચાર પ્રકારે (દાન, શીલ, તપ, ભાવ) ધર્મના ઉપદેશક ધર્મનાથ-મુડાસ્મહે ll ૧૭ || ધ-મ-નાથ-મુ-પાસ-મહે II૧૭ી શ્રી ધર્મનાથ સ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧૭. અર્થ: પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પદ્રુમ સમાન, ચાર પ્રકારે ધર્મના ઉપદેશક એવા શ્રી ધર્મનાભસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ. ૧૦. સુધા-સોદર-વા-જયોસ્ના- સુધા-સો-દર-વાગ-જ્યોત–સ્ના- અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા વડે નિર્મલી-કૃત-દિક્ષુખઃ | નિર-મલી-કૃત-દિÉમુખઃ | નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, મૃગ-લક્ષ્મા-તમઃશાન્ચે, મૃગ-લક-મા-તમ:-શાન–વૈ, હરણના ચિહ્વાળા, અજ્ઞાનની શાંતિને માટે શાન્તિનાથઃ જિનોડસ્તુ વઃ || ૧૮ IL શાન-તિ-નાથઃ જિનો-ડતુ વ: ll૧૮l : શ્રી શાંતિનાથ જિનેશ્વર થાઓ તમને. ૧૮. અર્થ: અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા વડે નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, હરણના ચિહ્નવાળા શ્રી શાંતિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાનની શાંતિ માટે થાઓ. ૧૮. ૨૪૯ Jain For Private Personal use only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy