SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન નં. ૧૪ ‘વિશાલ લોચનદલ' સુત્ર મંદસ્વરે શા માટે આદેશ કયા હેતુથી માંગે છે ? બોલવું જોઈએ ? ઉત્તર: પૂ. મહાત્માઓએ અને પોષધવ્રતધારીઓએ ઉત્તર : આ સૂત્ર જ મંદસ્વરે નહિ, પરંતુ સમસ્ત રાઈઅ દિવસ-રાત સંબંધી સઘળાય કાર્યો પૂ.વડીલ પ્રતિક્રમણના સૂત્રો સામુહિક કરતા હો ત્યારે મંદ મહાત્માઓને પૂછીને અનુજ્ઞા મેળવીને જ સ્વરે એક-બીજાને સંભળાય, તે રીતે જ બોલવાં કરવાના હોય છે અને તે મુજબ ગુરુ-આજ્ઞાથી જોઈએ. કેમકે સૂર્યોદય પહેલાં આ ક્રિયા કરેલી સઘળીયે સાધના સફળ કહેવાય છે. પણ કરવાની શક્યતા હોય છે. શાસ્ત્રીય મર્યાદા અને ક્ષણે-ક્ષણે શ્વાસોચ્છવાસ લેવા-મૂકવાની ક્રિયા, વચન અનુસાર રાત્રી સમયે ઉંચા અવાજે બોલવું, આંખના પલકારાની ક્રિયા, લોહીના મોટેથી ઉધરસ ખાવી. હુંકારો આપીને બોલાવવા પરિભ્રમણની ક્રિયા, સૂક્ષ્મતયા શરીરના હલનઅને ખોંખારો ખાવા સાથે ઉંચા સાદે છીંક ચલનની ક્રિયા અને તેવા જ પ્રકારની અન્ય ખાવાનો પણ નિષેધ છે. કેમકે તે અવાજથી સૂક્ષ્મક્રિયાઓ કરતાં પહેલા વારંવાર પૂ. ગરોળી આદિ હિંસક પ્રાણીઓ ઝબકીને જાગી ગુરુભગવંતની આજ્ઞા લેવી અશક્ય હોવાથી જાય અને તેના ભક્ષ્ય એવા મચ્છર-માખી આદિ તેવા પ્રકારની સૂક્ષ્મક્રિયાની સંમતિ માટે જીવાતનું ભક્ષણ કરવા લાગી જાય તથા ધોબી, ‘બહુવેલ સંદિસાહું ?’ અને ‘બહુવેલ કરશું ?' લુહાર, સુથાર મોચી આદિ કર્માદાનના વ્યાપાર ના આદેશ ‘પૂ. ગુરુ ભગવંત' આદિ પાસે પહેલા કરનારા આરંભ-સમારંભના કાર્યોમાં વહેલા મંગાય છે. પ્રવૃત્ત થઈ જાય. તે સઘળા દોષો ઉંચા અવાજે કે પ્રશ્ન નં. ૧૭ અહી વિહરમાન “શ્રી સીમંધરસ્વામીજી' અને પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયા કરનાર મહાનુભાવને શ્રી શત્રુંજય ગિરિરાજ'નું ચૈત્યવંદન કયા અનિચ્છા છતાં લાગી જાય માટે મંદસ્વરે બોલવું. હેતુથી કરાય છે ? પ્રશ્ન નં. ૧૫ રાઈઅ-પ્રતિક્રમણમાં અંતે “શ્રી કલ્લાણ-કંદં' કે ઉત્તર : પૂર્વાચાર્યોની આજ્ઞા અને સમાચારી ના કારણે સૂત્રની ૪ થોય સ્વરૂપ દેવવંદન કરવાનું જ છે, તો તેમજ આપણા સહુ માટે દક્ષિણાર્થ ભરતક્ષેત્રથી પછી અહી લઘુ ચૈત્યવંદન સ્વરૂપે ‘વિશાલ નજીક ઈશાન-ખૂણામાં મહાવિદેહક્ષેત્રમાં લોચનદલસૂત્ર કયા હેતુથી બોલાય છે ? વિરહમાન (વિચરતાં) સાક્ષાત શ્રી સીમંધર ઉત્તર: રાઈઅ-પ્રતિક્રમણમાં અંતિમ મંગલ સ્વરૂપે લઘુ સ્વામી અરિહંત ભગવંત હોવાથી તેઓનું પ્રભાતે ચૈત્યવંદન સ્વરૂપે ‘વિશાલ લોચનદલ' સૂત્ર સ્મરણ આપણને પાવન કરે છે. અને ૧૪ બોલાય છે અને ચાર થોયના દેવવંદન સ્વરૂપ રાજલોકમાં અનન્ય, અનુપમ, અદ્વિતીય, શ્રી કલ્લાણ-કંદં' સૂત્ર બોલાય છે. અપૂર્વ, અદભુત એવુ શાશ્વત (પ્રાય:) તીર્થ શ્રી પ્રશ્ન નં. ૧૬ પૂ.મહાત્માઓ અને પોષધવ્રતધારી શ્રદ્ધાળુઓ શત્રુંજય ગિરિરાજ હોવાથી તેઓનું ચૈત્યવંદન ‘ભગવાનé' આદિનાં ચાર ખમાસમણ પહેલાં પાપોનું પક્ષાલન કરવા માટે કરાય છે. ‘બહુવેલ સંદિસાહું' અને બહુવેલ કરશું ? ના ઈતિ શ્રી રાઈએ પ્રતિક્રમણ વિધિ હેતુ સમાપ્ત | ૨૩૭ For Prival se on
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy