SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતે વીર-નાથાય, શ્રી-મતે-વીર-નાથા-ય શ્રીમાન શ્રીમહાવીરસ્વામી સના-થાયાભુત-ઢિયાર સના-ચાયાભુત-ઢિયાર યુક્ત (ચોટીશ અતિશય રૂ૫) અદભુત લક્ષ્મીથી, મહાનંદ-સરોરાજમહા-ન-દ-સરો-રાજ મહાઆનંદ રૂપ સરોવર વિષ રાજહંસ મરા-લાયાહતે નમ: II ૨૬ II મરા-લાયાર-હતે-નમ: ll૨૬ll સમાન અરિહંતને નમસ્કાર થાઓ. ૨૬. અર્થ: ચોત્રીશ અતિશય રૂપ અદ્ભુત લક્ષ્મીથી યુક્ત, મહા આનંદ રૂપ સરોવરને વિષે રાજહંસ સમાન, શ્રીમાન મહાવીર સ્વામી અરિહંતને નમસ્કાર થાઓ. ૨૬. કૃતા-પરાધેડપિ જને, કૃતા-પરા-ધેડપિ જને, ! કરેલો છે અપરાધ જેણે એવા પણ માણસ કૃપા-મંથર-તારયો: | કૃપા-મન-થર-તાર-યો:T ઉપર દયા વડે નમેલી છે આંખની બે કીકીઓ જેની, ઈષદુ-બાપ્પાક્યો-ભેદ્ર, ઈષદ-બાષ-પાર-દ્ર-યો-ભદ્રમ, થોડા અશ્રુથી ભીંજાયેલાં કલ્યાણ થાઓ શ્રી-વીરજિન-નેત્રયો: || ૨૭ | શ્રી-વીર-જિન-નેત્ર-યો: ll૨૭ : શ્રી વીરજિનેશ્વરનાં બે નેત્રોનું. ૨૭. અર્થ : અપરાધ કરનાર માણસ ઉપર પણ દયા વડે નમેલી છે બે કીકીઓ જેની અને થોડા અશ્રુથી ભીંજાયેલાં એવા શ્રી વીરજિનેશ્વરના બે નેત્રો તમારું કલ્યાણ કરનારા થાઓ. ૨૦. જયતિ વિજિ-તાન્ય-તેજા:, ; જય-તિ-વિજિ-તાન-ય-તેજા:, જયપામે છે વિશેષ પ્રકારે જીત્યા છે અન્યના તેજને જેણે સુરા-સુરાલીશ-સેવિતઃ શ્રીમાના સુરા-સુરા-ધીશ સેવિ-તઃ શ્રી-માના દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળી વિમલસ્ત્રાસ-વિરહિત વિમ-લસ-ત્રાસ-વિર-હિત- નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત, સ્ત્રિભુવન-ચૂડામણિ સ્ત્રિ-ભુવ-ન-ચૂડા-મણિર- ત્રણ ભુવનમાં મુકુટ સમાન ર્ભગવાન II ૨૮ II ભગ-વાન ll૨૮ll હું ભગવાન. ૨૮. અર્થ: વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત, ત્રણ ભુવનમાં મુકુટ સમાન (શ્રી વીરસ્વામી) ભગવંત જય પામે છે. ૨૮. છંદ : શાર્દૂલ-વિક્રીડિત; * રાગ-સ્નાતસ્યા પ્રતિમસ્ય.... (ગાથા-૧) વીર: સર્વ-સુરા-સુરેન્દ્ર-મહિતો- વીર:-સર-વ-સુરા શ્રી વીરસ્વામી સર્વ દેવ અને -સુરેન-દ્ર-મહિ-તો દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા વીરં બુધા: સંશ્રિતા:, વીરમ્ બુધા: સં (સમ)-શ્રિતા:, શ્રી વીરસ્વામીને પંડિતો આશ્રય કરીને રહેલા છે, વીરે-ણાભિ-હતઃ સ્વ-કર્મ-નિચયો- વિરે-ણા-ભિ-હત: શ્રી વીર વડે હણાયો છે પોતાના કર્મનો સમૂહ, હું સ્વ-ક-મ-નિચ-યોવીરાય નિત્ય નમઃ | વીરા-ચ નિત-ચમ નમ:II શ્રી વીરને હંમેશા નમસ્કાર થાઓ, વીરાત્તીર્થ-મિદં વીરા-તીર-થ-મિદમ્ શ્રી વીરપરમાત્માથી તીર્થ આ પ્રવર્યું છે, પ્રવૃત્ત-મતુલં પ્રવૃત-મતુ-લમવીરસ્ય ઘોર તપો, વી-રસ્ય-ઘોર તપો, તુલના ન થઈ શકે તેવું શ્રી વીર પરમાત્માનું ઘોર તપ એં વીરે શ્રી-ધૃતિ-કીર્તિવીરે શ્રી-ધૃતિ-કીર-તિ શ્રી વીર પરમાત્મામાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિ-નિચય:કાન-તિ-નિચ-: કાંતિનો સમૂહ છે, શ્રી વીર ! ભદ્ર દિશll ૨૯ II ૬ શ્રી-વીર ભદ્રમ્ દિશ ll૨૯ll : હે શ્રી વીર ! કલ્યાણને આપો. ૨૯, અર્થ : શ્રી વીરસ્વામી દેવ-દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા છે, પંડિતો શ્રી વીરરસ્વામીને આશ્રય કરીને રહેલા છે, પોતાના કર્મનો સમૂહ શ્રી વીર વડે હણાયો છે, શ્રી વીરને હંમેશાં નમસ્કાર થાઓ. શ્રી વીર પરમાત્માથી ઘોર તપ તપાયો છે, શ્રી વીરસ્વામીમાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે. હે શ્રી વીર ! અમને કલ્યાણ આપો. ૨૯. અવનિતલ-ગતાનાંકૃત્રિમા-કૃત્રિમાનાં, વર-ભવન-ગતાનાંદિવ્ય-વૈમાનિ-કાનામાં ઇહ-મનુજ-કૃતાનાં છંદ : માલિની; રાણઃ સક્લ-ક્શલ-વલ્લી....(ચૈત્યવંદન) અવ-નિ-તલ-ગતા-નામ- પૃથ્વીતલ ઉપર રહેલા, કૃત્રિ-મા-કૃત્રિ-માણામ, અશાશ્વત અને શાશ્વત, વર-ભવ-ન-ગતા-નામ શ્રેષ્ઠ ભવનમાં (ભવનપતિ આદિમાં) રહેલાં દિવ-વ-વૈમાનિકા-નામાં દેવલોક સંબંધ વૈમાનિકમાં રહેલા, ઈહ મનુ-જ-કૃતા-ના અહીં લોકમાં મનુષ્યોએ કરેલા, ૨૫૧ www.jainelibrary.org vale & Personal use only
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy