SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ છે, જીરવીવિટી વિનમ્રતાપૂર્વક ગુરૂભગવંતોને નિવેદન કરતી મુદ્રા આદાન નામ : શ્રી સવગ્સ વિ સુત્ર ગૌણ નામ : પાપ આલોચના સૂત્ર વિષય : પાપ આલોચવા ગુરૂભગવંતને નિવેદન. મૂળસૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ સબ્યસ્સ વિ દેવસિસ, સવ-વસ-સ-વિ-દેવ-સિ-અ સર્વોપણ દિવસ/રાત્રિ (રાઈઅ) . (રા-ઈ–અ) સંબંધિત... દુઐિતિઅ, દુભાસિયઅ, દુચ-ચિન-તિઅ-દુબ-ભા-સિસ, દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ દુચ્ચિઠ્ઠિા, દુચ-ચિટ-ઠિઅ, દુષ્ટ ચેષ્ટા સંબંધિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન ! હે ગુરૂભગવંત ! હું ઈચ્છું છું કે આપ. પાપથી પાછા હટવા અનુમતિ આપો... (પડિકકમેહ)ઈચ્છે, (પડિક્ર-કમેહ)-ઈચ-છમ્, (ગુરૂભગવંત કહે ભલે પાપથી પાછા ફરો) ત્યારે શિષ્ય કહે, આપની. આજ્ઞા પ્રમાણ છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં II I ! તસ-સ-મિચ-છા-મિ-દુક-ક-ડમ II તે મારા આચરેલા પાપ મિથ્યા થાઓ.. અર્થ: હે ક્ષમાશ્રમણ ! આપ સ્વેચ્છાએ મને અનુમતિ આપો કે હું સર્વોપણ દિવસ/રાત્રી સંબંધિત આર્ત-રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપ દુષ્ટ ચેષ્ટા સ્વરૂપ પાપથી પાછો ફરું? (ગુરુભગવંત કહે-ભલે ! પાપથી પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે -)આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાય દુષ્કૃત્યથી પાછો ફરું છું અને મારા દુકૃત્ય મિથ્યા થાઓ. પ્રસ્તુત સૂત્ર અંગે વિશેષ સમજુતી આ સૂત્ર ઉભા રહીને યોગમુદ્રામાં બોલવું જોઈએ. ‘સંવત્સરી લેખે અમ-અભત્તર્ણ-ત્રણ ઉપવાસ, છ પૂ.ગુરુભગવંત પડિકકમેહ'બોલે ત્યારે સહુ આરાધકોએ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણા, ચોવીસ ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં' એક સાથે અવશ્ય બોલવું ! બિયાસણા અથવા છ હજાર સ્વાધ્યાય કરી લેખા શુદ્ધિ જોઈએ. કરી પહુંચાડશો.' આ સૂત્ર પખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં પૂ.ગુરુભગવંતના જવાબ મુજબ તપ પૂર્ણ કર્યો હોય અતિચાર પૂર્ણ થયા પછી બોલાય છે. તો ‘તહત્તિ'બોલવું, તપ ચાલુ કર્યો હોય અને પૂર્ણ તે બોલ્યા પછી શિષ્ય ગુરુભગવંતને પ્રશ્ન પૂછતા હોય છે કે કરવાની ભાવના હોય તો “પક્ષિઓ'(=આપની “ઈચ્છકારી ભગવન ! પસાય કરી પકખી | ચૌમાસી | આજ્ઞા અનુસાર તપમાં પ્રસ્થાપિત થયો છું.)અને તપ સંવત્સરી તપ પ્રસાદ કરશોજી” ત્યારે ગુરુભગવંત ઉત્તર કર્યો ન હોય અને કરવો પણ ન હોય તો ‘મૌન'રહેવું આપતા કહે છે, “પખીર્ણ લેખે ચોથ-અભgટ્ટર્ણ એક જોઈએ. ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણા, આઠ પાક્ષિક, ચૌમાસી અને સંવત્સરીના પ્રાયચ્છિત સ્વરુપ બિયાસણા અથવા બે હજાર સ્વાધ્યાય કરી લેખા શુદ્ધિ કરી ! તપ કરવાથી જિનાજ્ઞા પાલનનો લાભ થાય છે અને તે પહુંચાડશો.” મુજબ તપ ન કરવાથી જિનાજ્ઞાનો અનાદર થાય છે. ચૌમાસી લેખે છઅભgટ્ટણ-બે ઉપવાસ,ચાર આયંબિલ, . લેખા શુદ્ધિ = ગુરૂભગવંતની આજ્ઞા અનુસાર કરેલા છ નીતિ, આઠ એકાસણા, સોલ બિયાસણા અથવા ચાર તપને લખીને ગુરૂભગવંતને બતાવવું જોઈએ અથવા હજાર સ્વાધ્યાય કરી લેખા શુદ્ધિ કરી પહુંચાડશો.' મૌખિક નિવેદન કરવું જોઈએ. ૧૬૮ Jain Education International For Private www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy