________________
બન્નેનો ઝ શબ્દપ્રયોગ તે ઇચ્છાકાર.
આવશ્યક વિધિમાં પણ સર્વત્ર ઇચ્છાકારનો પ્રયોગ થાય છે જેમ ઈચ્છામિ ખમાસમણો, ઈચ્છાકારણ વગેરે.
ઉત્સર્ગથી તો વીર્ય-સામર્થ્ય હોય તો કોઈને અભ્યર્થના કરવી ન જોઈએ, પણ પોતાનું સામાન્ય કાર્ય વસ્ત્રસીવનાદિક બીજા કરી શકે તેમ હોય અને ગ્લાનની સેવા વગેરે કાર્ય બીજા કરી શકે તેમ ન હોય તો ઇચ્છાકાર કહે કે તમે મારું આ કાર્ય ઇચ્છાપૂર્વક કરો, હું ગ્લાનની શુશ્રુષાદિ કરું છું-આ રીતે કંઈ વીર્ય ઘટતું નથી, પણ વૃદ્ધિ પામે છે. અપવાદથી ગ્લાનાદિક વિશિષ્ટ કારણે રત્નાદિક સિવાયને અભ્યર્થના કરી શકાય.
આમ ઇચ્છાકારનું રહસ્ય છે કોઈને પણ બલાભિયોગ ન કરવો, એ ઉત્સર્ગ છે, પરંતુ દુષ્ટ ઘોડાને જેમ ક્યારેક ચાબૂક પણ બતાવવી પડે છે, તેમ તેવા પ્રકારના શિષ્યને બલાભિયોગ થઈ શકે, પણ તે પહેલાં ઇચ્છાકારથી સમજ્યો, ન સમજે તો આજ્ઞા કરતી તોપણ ન માને તો બલાભિયોગ, છતાંય વાત ન સ્વીકારે તો ખાંટણા તર્જના પણ કરી શકાય છે. આ
લાભ : ગુરુ ભગવંતની આજ્ઞાની આરાધના, શિષ્ય પોતાની વાતનો ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે છે તે જાણી ગુરુને અત્યંત પ્રમોદ ઉત્પન્ન થવાથી શિષ્યને તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિનો બંધ, ઉભયને શિષ્ટ મર્યાદાના પાલનથી વિપુલકર્મની નિર્જરા, ઉચ્ચ ગોત્રનો બંધ, ભવિષ્યમાં બીજાને આધીન રહેવું પડે તેવા નીચ ગોત્રકર્મની નિર્જરા અને જિનશાસનની પ્રશંસા પણ થાય છે: "अहो जैना निपुणार्थदर्शिनोऽल्पीघसोऽपि परखेदस्य परिहाराय यतन्ते."
(૨) મિચ્છાકાર . - લક્ષણ : સંયમયોગમાં પોતે કરેલા વિપરીત આચરણ વિશે મિચ્છી યે ત્તિ વિયાણ મિત્કૃવતું વં પોતાનું મિથ્યા આચરણ જાણી “મિથ્યા' એવો પ્રયોગ કરવો તે વ્યવહારથી મિથ્યાકાર નિશ્ચયથી તો મિચ્છામિ દુક્કડું આ પ્રયોગ જ વિધ્યાકાર છે, કારણ આના પ્રત્યેક અક્ષરાર્થ, પદાર્થ, વાક્યર્થ સાર્થક હોવાથી તે જ મિથ્યાસેવનથી ઉત્પન્ન થયેલ પાપકર્મનો ક્ષય કરનાર બને
दख्स्सेय, प्रयोगे, णियमा उल्लसद् तारिसो भावो । अण्णपयोगे भयणा, तेणं अच्चायरो इह यो ॥
આ
પથોભાવતી 1 :