________________
જે નયનિક્ષેપાના ભેદથી પૂર્ણતાવાળા વચનને બોલનાર છે, જે નવ મંગલના દાતા છે, ઉચાસ્વરે જે પાપના સમૂહને પવિત્ર કરનાર છે, જે માન રૂપી યોદ્ધાને જીતનાર છે, એવા આદિજિનને હું વાંદું છું. ૫.
વક્તાઓમાં શ્રેષ્ઠ એવા યશોવિજય મહારાજે એ પ્રમાણે (ઉપર પ્રમાણે) જેનું સ્તવન કર્યું છે અને પુંડરિક નામના પર્વતરાજ ઉપર જે વિરાજિત થયેલ છે એવા પ્રથમ તીર્થંકર (આદિનાથ) સજ્જનોના માનસહિત સુખોને વિસ્તારો. 5
આફ્રિકન સ્તવન ઈ ૨૦૦