________________
प्रारभ्य पण्डितपुरुषाणां अलभ्यलाभः सम्पादितस्तद्वरं कृतं,
यतो महामहोपाध्यायानामेतादृशो ज्ञानरत्नाकर उच्छलन्नुल्लसन्नासीत् यतः कश्चिदपिग्राहको विशिष्टेष्टरत्नस्य प्रापकोऽवश्यं भवेत् यदीच्छेत्तदा वीतरागभक्तिरत्नं, अध्यात्मविषयरत्नं, वैराग्यविषयरलं . तथा दर्शनादिविषयकतर्कचर्चामेवं जिनागमगत पदार्थ रहस्य रत्नं गृह्णीयात्,
श्रीमतां तेषां सर्वविषय विषयकापारपारीणताऽनुपमा ऽऽ सीत्, अतुलानेक विशिष्ट गुणगण शक्तिसम्पत् सम्पन्न-महामहोपाध्यायानां अध्यात्मसार-अध्यात्मोपनिषद्-विजयोल्लासमहाकाव्यनामक महामूल्य ग्रन्थत्रयस्योपरि वृत्तिविरचने मम समयश्च लाभो लब्धः, ततस्तेषा मृणभारवानस्मि. अस्मिंस्त्रिशताब्दिमहोत्सवमङगलप्रसङगे,
श्रीमतस्तान् महामहोपाध्यायान् वन्दमानः शतशः, प्रवचनमालायाः सफलतां सदा कामयमानो मदीयां शुभकामना-मुक्तामालामारोपयाम्यहं ।। ___पू. श्री लब्धिसूरिश्वराणां प्रशिष्यो.
0 આ. ભદ્રકરસૂરિશ્વરજી
| (કાનપુર) પૂજ્ય મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબને ૩૦૦ વર્ષ થયા તે માટે ત્રિશતાબ્દિ ઉજવણી પ્રસંગે તમે યશોભારતી જૈન પ્રવચનમાળાની ગોઠવણી કરી મહાપુરુષનું બહુમાન કરી જૈનશાસનનું ગૌરવ વધારી રહ્યા છો, તેથી જૈન સંઘને ગૌરવ લેવા જેવું છે. ભારતની ઉત્તરે હિમાચલ પર્વત જેમ ભારતનું રક્ષણ કરી રહેલ છે તેમ કારણ વિના પણ ગીતાર્થ પુરુષો અનેક ગ્રંથો રચી ભવ્ય જીવોના આત્માનું રક્ષણ કરી મોક્ષ માર્ગ બતાવી રહ્યા છે.
પૂજ્ય ન્યાયવિશારદ ઉપાધ્યાયજી મહારાજની ઉપકારી યશોગાથા જે મહાપુરુષને આપણે યાદ કરીએ છીએ તે પૂજ્યપાદશ્રી મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર સમર્થ શાસ્ત્રકાર હતા. ઊંચી ભૂમિકાએ પહોંચેલા સાધક હતા અને સત્યની રજૂઆત કરવામાં તેઓ અત્યંત નિર્ભય હતા.
આ મહાપુરુષે મુખ્યતયા સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો રચેલા છે. સાથે સાથે ગુજરાતી અનેક કૃતિઓ જેમાં ૧૨૫-ગાથા-૧૫૦ ગાથ હુડાનું? અને ૩૫0 ગાથાનું સ્તવન રચી સચોટ સમજવી જગતને પ્રકાશ આપી ગયા છે. તદ્ધપરાંત સમકિત સડસટ્ટીની સઝાયોમાં સમ્યત્વરૂપે ખુલ્લું સ્વરૂપ સમાવી બાળજીવો માટે ઉપકાર કરેલ છે. યોગદષ્ટિ સમુચ્ચય, આઠ દષ્ટિઓ,
પણો ભારતી D ૨૮