________________
(૪) આવશ્યકી લક્ષણ: ગુરુની અનુજ્ઞાપૂર્વક તેઓએ જણાવેલા કાર્ય કરવા માટે ઈર્યા સમિતિ વગેરેની વિશુદ્ધિ જાળવવાનો ઉપયોગ રાખી વસ્તીની બહાર જવાને ઇચ્છતા સાધુ બાવરૂદી શબ્દનો જે પ્રયોગ કરે છે તે આવશ્યકી. માવસરી શબ્દપ્રયોગ ને આવશ્યક ક્રિયાની “આ હું અવશ્ય કરીશ' એવો ભાવ કરતી પ્રતિજ્ઞારૂપ છે તેથી અનાવશ્યક જે કંઈ કાર્યનું નિમિત્ત પામી જતા સ્પષ્ટ મૃષાવાદ થાય છે. આવસ્યહીના સ્થાને નિસીહી નો પ્રયોગ કેમ નહી? કારણ આવશ્યકી આવશ્યક કાર્ય વિષયક છે આ નૈષિવિકી પાપકર્મના નિષેધ વિષયક છે - આ અવશ્ય કર્મ અને પાપનિષેધ ક્રિયા બન્ને એકાર્થ છે. 8 માવલિયા પામ્ अवस्सकायव्व किरिया इति पावकम्मनिसेहकिरिय तिवा अवस्सकम्मंत्तिवा અવવિરત્તિવા ગૈટ્ઠત્તિપૂર્થિ છે. નૈધિકી “નિસિડી’ શબ્દના પ્રયોગની પહેલાં આવશ્યક ક્રિયા કરી ઉપાશ્રયે પાછા આવતા બહાર અનાભોગ આદિ કારણે થયેલ દોષને દૂર કરવા માટે છે; જ્યારે બહાર જતાં પહેલાં ઉપાશ્રયમાં શરીર ગોપવીને રહેલા સાધુને કોઈ દોષનું કારણ જ નથી, કે જેથી તેનાનિવારણ માટે નૈષિધિકી કરવી પડે. તે જ રીતે ઉપાશ્ચયમાં પ્રવેશતા નૈષિવિકીના પ્રસંગે આવશ્યકી પણ ન આવે, કારણ આવશ્યક ક્રિયાનો વ્યાપાર હોવા છતાં પછી તો તે વ્યાપારનો ત્યાગ જ છે અવશ્ય ક્રિયા માટે ગમનનો અભિપ્રાય પણ ત્યાં નથી તેથી નિસિથી શબ્દપ્રયોગ થાય છે.
નિસિથી અગમરૂપ ઉત્સગ સાથે અને આવસ્યહી ગમનરૂપ અપવાદ સાથે સંકળાયેલ અગમનથી એકાગ્રને પ્રશાંત સાધુને ઈર્યાસમિતિનું પાલન, ગમન નિમિત્તક કર્મબંધ ન થવા રૂપ વિશુધ્ધિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે વિશુદ્ધ પરિણામવાળા ગુણો થાય છે અને આત્મવિરાધના, સંયમવિરાધનાદિ દોષોથી બચી જવાય છે. લઘુનીતિ, વડીનીતિ આદિ કારણે ન જવામાં આત્મવિરાધના અને ગોચરી, પાણી, ગુરુના વિશેષ કાર્ય વગેરે કારણે જવું જોઈએ. ન જઈએ તો, તનિમિત્તક ગુણનો લાભ ન થાય તેમ જ 'વિ પુનમન આવી આજ્ઞાનો લોપથાય.
(૫) નૈવિકી લક્ષણઃ ગુરુની અનુજ્ઞાથી ઉપયોગપૂર્વક જેણે પાપકર્મનો નિષેધ કર્યો છે તેવા સાધુએ શવ્યા વગેરેમાં પ્રવેશ કરતાં કરેલો “નિસિહી' શબ્દપ્રયોગ તે
( પશોભાવતી g s૮