________________
અર્થનો જાણકારને આ પ્રયોગથી જે રીતે ક્ષણે ક્ષણે તેવા પ્રકારનો ભાવ-સંવેગ વધે છે, તે રીતે બીજા પ્રયોગથી વધે અથવા ન પણ વધે તેથી આ પ્રયોગમાં અત્યંત આદર છે, તેથી આવશ્યક વિધિમાં પણ ઠેર ઠેર મિચ્છામિ ડુડું તરૂં કે તસ્સ મિચ્છામિ દુવડે પ્રયોગ જોવા મળે છે.
લાભઃ જિનેશ્વરની આજ્ઞાનું પાલન તેથી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે અને અતિ વિપુલ કર્મની નિર્જરા થાય છે, પણ તે ક્યારે બને? જ્યારે “અકરણીય એવું આ દુષ્કૃત હું ફરીથી કરીશ નહિ” “પુ રસંગો પણ આવો નિશ્ચય હોય ત્યારે. અને કદાચ ઉપયોગપૂર્વકફરીથી તેવું કાર્ય કરે તો “મિચ્છામિ દુક્કડ ફોગટ થાય એટલું જ નહિ, પરંતુ માયા, પરવચના અને બીજાને શંકા ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ વૃદ્ધિ પામે. જાણી જોઈને કે વારંવાર આચરેલા દોષિત આચરણથી ઉત્પન્ન થયેલ કર્મનો મિથ્યાકારથી નાશ થતો નથી. કહ્યું છે કે સંયમો વિષય ૨ प्रवृत्तौ वितथारोवने मिथ्यादुष्कृतं दोषापनयायालम्, न तूपेत्यकरणगोचरायां, નાસ્થવૃત્ રોવરાયમ્ (આવશ્યક વૃત્તિ)
. (૩) તથાકાર લક્ષણઃ ગુરુએ જણાવેલ પદાર્થ વિશે શ્રદ્ધાપૂર્વક “એ પદાર્થો એ પ્રમાણે જ છે' એવા અભિપ્રાયને જણાવતું જે વચન તત્તિ તે તથાકાર. આ એવું જ છે, આ ફેરફાર વગરનું છે, જેમ તમે કહ્યું છે ઈત્યાદિ અર્થને જણાવવા માટે જે તહત્તિ' શબ્દનો પ્રયોગ તે તથાકાર."તરિ પો નામ = અવમેવું, अवितहमेयं, जहेयं तुल्मे वदह इच्चेयस्स अट्ठस्स संपच्चयठं सविसए તત્તિ સર્વ પjનંતિ આવશ્યક ચૂર્ણિ. | વાંચના સાંભળતાં, સામાચારીના ઉપદેશ વખતે, સૂત્રની વ્યાખ્યાના સમયે તેમ જ ગુરુની આજ્ઞાના સ્વીકાર વખતે શિષ્ય આ અવિતથ છે ઈત્યાદિ જણાવનાર “તથાકાર' પ્રયોગ કરવો. કહ્યું છે કે વાયા પડસુII, ૩વારે सुत्तअत्थकहणाए/ अवितहमे ति तहा पडिसुणणाए तहक्कारो ॥
લાભ : તથાકારથી ગુરુએ કહેલ પર્દાર્થમાં તીવ્ર શ્રદ્ધા પ્રકટે, શ્રદ્ધાપૂર્વક કરેલી ક્રિયાતેતે ભાવની વૃદ્ધિ કરે, કદાગ્રહનું મૂળ છે એવા મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયથાય, બીજાની-સાંભળનારની પણતે રીતે પ્રવૃત્તિ થાય, હૃદયમાં રહેલ ગુરુમતિ ચંગા ક્રિયાવિશેષો વિયેઃ (ગુરુભક્તિ વ્યક્ત કરનાર વિનય વધે) તીર્થંકરની આજ્ઞાનું પાલન અને સુકૃતની અનુમોદના પણ થાય છે.
[સાણામાંથી