________________
સૂકવવાં નહિ વગેરે વિધિ બતાવે તે રીતે કરે તો લાભ નહિ તો દોષ. વિધિન બતાવે તો ગુરુને પણ અનિષ્ટ થાય, બતાવવાથી લાભ થાય; “બહુવેલ'ના ક્રમથી આપૃચ્છા જાણવી. યાર્થ પ્રતિવેરું પ્રખું ન શકયતે ત૬ बहुवेलेत्यभि धीयते, यत्कार्य साक्षादाप्रष्टुं शक्यते विशेष प्रयोजनं च तत्र साक्षादापृच्छा, यत्तु मुहुर्मुहु संभवितया प्रष्टुमशक्यं तत्राडपि । વજુવેસ્ટ સંદેશને નાગપૃચ્છાSSYશ્યતિ | જે કાર્ય દરેક સમયે પૂછી ન શકાય તે બહુવેલ કહેવાય છે. જે કાર્ય સાક્ષાત પૂછી શકાય અને વિશેષ પ્રયોજન હોય ત્યારે આપૃચ્છા, વારંવાર પૂછવું અશક્ય હોય ત્યાં પણ “બહુવેલ સંદીસાહુ આદેશથી આપૃચ્છા જરૂરી છે.
ભગવંતે જણાવેલ કાર્યમાં શંકારહિત અત્યંત ઉદ્યમ કરવો જોઈએ. નાની શી વિધિમાં પણ આળસ ન કરવી. આજ્ઞાના સામાન્ય પણ ભંગથી મહાઅનર્થ થાય છે, તેથી આજ્ઞાભંગભીરુ આત્માએ બધે ઠેકાણે પ્રયત્નવંત રહેવું. નિમેષોન્મેષાવિ આંખના પલકારાદિમાં પણ બહુવેલના આદેશ રૂપ
આપૃચ્છા ફલ આપૃચ્છાથી વિધિ બતાવનાર ઉપર અહોભાવ થાય. 'મહો સ ત્ત્વનુપાત પવિતી વનમેં. આ પ્રશસ્ત અધ્યવસાયથી વિનનો નાશ થાય ને કાર્યની સમાપ્તિ થાય. ઈષ્ટની પરંપરાથી પુણ્ય પ્રકૃતિનો બંધ, પાપ પ્રકૃતિનો નાશ, સુગતિ, ગુરુના ચરણકમળની સેવાનો લાભ, પરલોકમાં જિનવાણી શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાનાદિ ક્રમે પરમ પદની પ્રાપ્તિ. ગુરુપહિમિ कार्य, ततोऽवश्यमायतिहितनिबन्धनं ततः सुदृढमत्र प्रयतितव्यम्' मा माथी સામાન્ય આપૃચ્છાથી પણ હિતકાર્યમાં પરમોત્સાહ ઉત્પન્ન થાય છે. શ્રદ્ધાળુ શિષ્યને તો ગુરુ ઉદ્દેશ જ શુભ ભાવનું કારણ હોવાથી મંગલરૂપ છે.
(૭) પ્રતિપૃચ્છા લક્ષણ : ગુરુએ પૂર્વે કહેલ કાર્ય સંયોગવશાત્ ન થયું હોય તો કરતી વખતે ફરીથી પૂછવું ને પ્રતિપૃચ્છા ગુર્વાજ્ઞાપાલન અવશ્ય કરવું મારા ગુરૂ
વિચRળીયાં એવા દઢ નિર્ધારવાળા ઘીર સાધુઓ કાર્ય કરતી વખતે તે વિવલિત કાર્ય સિવાયની બીજા કાર્ય વગેરેની જાણકારી માટે પ્રતિપૃચ્છા કરવી. પંચાશકજીમાં કહ્યું છે. વર્ષાન્તરે, ન વળ્યું તેમાં, વાતરેન ધ્વંતિ, નો વા તં હિતિ, ય ર મા ફગા હે (૧) પૂર્વે કહેલ કાર્ય કરતાં જુદું જ બતાવે; (૨) તે પૂર્વકાર્યનું હવે પ્રયોજન નથી એમ કહે, (૩) કાલાન્તરે કે
- પરોવાતી 1 ૩૦