________________
નૈષિધિકી દેવ તથા ગુરુની અવગ્રહ ભૂર્તિમાં આશાતનાદિ ત્યાગરૂપ દઢ પ્રયત્ન-પૂર્વક તેમ જ અનાભોગ-અયતના ભાગના ઉપાયભૂત ઉપયોગપૂર્વક આ પ્રયોગ કરવો. ગુરુનો અવગ્રહ ચારે બાજુ આત્મપ્રમાણ દેવનો અવગ્રહ ઉત્કૃષ્ટ 90 હાથ જઘન્ય-૯ હાથ-બાકી વચલા મધ્યમ તે રીતે ન કરવાથી અનિષ્ટ. આ પ્રયત્નમાં જે ઉપેક્ષા છે તે અશાતના-વિધિ ભંગનો ભય ન હોવાને કારણે જાણવો.
“શય્યામાં પ્રવેશતાં નિસિપી” ની શી જરૂર ? નિસિપી નિસિપી નમો | ખમાસમણાર્ણ ઇતિ ? *શયામાં અવશ્ય કાર્ય માટે જવાનું ન હોવાથી સ્થિર રહેવાનું હોઈ કર્મબંધન નિમિત્ત નથી. જેથી તેનું નિષેધ કરવા નિમિહીનો પ્રયોગ કરવો પડે છતાંય એકાગ્રતારૂપ ધ્યાનથી રહેવાનું હોય છે, તે ધ્યાન મનોયોગના અત્યંત પ્રયત્ન વિના સંભવે નહિ. તે સમયે બીજા વિચારો ન આવે તેની કાળજી રાખવાની હોય છે. બીજા વિચારરૂપ અનુચિત પ્રવૃત્તિનો નિષેધ ઇષ્ટ હોવાથી નૈષેલિકીનો વિશેષ પ્રયત્ન જરૂરી છે, જેણે અસદુ વ્યાપારોનો નિષેધ કર્યો નથી તેની નૈધિક વચન માત્ર છે.
લાભ : જેમ પ્રતિજ્ઞા કર્યા બાદ “પ્રતિજ્ઞા ભાંગી ન જાય” એવા ભયથી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે માટે દઢ પ્રયત્ન થાય છે. તે રીતે નૈષધિની પ્રતિજ્ઞા છે. તેનો ભંગ અમંગળ કરનાર છે, તેથી તેના પાલનમાં ઉત્સાહ થાય. તેનાથી દઢ પ્રયત્ન, દઢ પ્રયત્નવાળી ક્રિયા જે જ્ઞાયોપથમિક ભાવથી થાય તેની વૃદ્ધિ તેનાથી ક્ષાયિક ભાવની પ્રાપ્તિ તે ભાવ પરમપદનું કારણ છે. આવશ્યકીનું પણ આ જ ફળ છે.
() આપૃચ્છા. લક્ષણ : ગુરુને ગુરુભક્તિવંત આત્મા મનના પરિણામપૂર્વક પોતાના હિતકર કાર્યની “હું આ કાર્ય કરે એવી પ્રતિજ્ઞાનું નિવેદન કરે તે આપૃચ્છા..
આપૃચ્છાપૂર્વક કરેલું કાર્ય જે શ્રેયસ્કર, અન્યથા નહિ; આજ્ઞાની વિરાધના થતી હોવાથી. જેમ શિષ્યની વસ્ત્રનો કાપ કાઢવાની ઈચ્છા જાણી गुरु विधिना वस्त्रधावनं कुरुं, अच्छोड-पिट्टणा सुहणधुवे धोए पयावणं न વરે કપડાં વગેરે પથ્થર ઉપર પટકવાં નહિ, ધોકાથી પીટવાં નહિ, તડકામાં
* झाणेणं ठाणेण वि, णिसीहियाए परो हवइ जत्तो ।
अणिसिद्धस्स णिसीहिय वायमित्तं ति वयणाओ ॥
- સામાચારી પ્રકરણ ૯