________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્ન: નિસર્ગ સમ્યગ્ દર્શન એટલે શું? ઉત્તર: જે કોઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલેાકનથી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે છે તેને નિસર્ગ સમ્યગ્ દર્શન કહે છે. પ્રશ્ન : અધિગમ સમ્યગ્દર્શન એટલે શું?
"ઉત્તર: કોઇ ગુરુને ઉપદેશ સાંભળી, કાઇ શાસ્ત્રા ભણીને, અને કોઇ સત્સંગથી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે છે તેને અધિગમ સમ્યગ્ દર્શન કહે છે.
પ્રશ્ન: અપૂર્વ કરણ એટલે શું?
ઉત્તર : સંસારનાં તરેહતરેહનાં દુ:ખાના અનુભવ કરતાંકરતાં યેાગ્ય આત્મામાં કાઈ વાર એવી પરિણામ-શુદ્ધિ થઈ જાય છે. જે એ આર્ભાને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામ-શુદ્ધિને અપૂર્વ કરણ કહે છે.
તત્ત્વાના નામનિર્દેશ
जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥४॥ (નીયા-અજ્ઞીવઞાઇવ+વધ-સંવર+નિર્ગરા-મોક્ષા:-તત્ત્વમ્ )
શબ્દાર્થ
નીર્જીવ આહવ—નવાં કર્મનું આવવું સંવર્——નવા કર્મને અટકાવવું મોક્ષાઃ——સંપૂર્ણ કર્મથી મુકાવું
७.
ક્ષત્રીવ~~અજીવ . ચન્હ—બંધાવું
. નિર્દ્રા—દેશ થકી કર્મના ક્ષય
તવર્——તત્ત્વા
ત્રાર્થઃ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને
મેાક્ષ એ તત્ત્વ છે.
વિશેષાથ-સમજૂતી
પ્રશ્ન : સાત તત્ત્વ કેવી રીતે થાય?