________________
૧૪૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિશેષાર્થ સમજૂતી ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવ છે; • તે પ્રત્યેક દેવ ઈન્દ્ર, સામાનિક આદિ દશ ભાગોમાં વિભક્ત છે: . ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી દુર્દ કહેવાય છે. ૨. આયુષ આદિમાં ઈન્દ્રની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત ઈન્દ્રવ નથી, તે સામાનિ કહેવાય છે. ૩. જે દેવ મંત્રી અથવા પુરહિતનું કામ કરે છે, તે ત્રાસ્ત્ર કહેવાય છે. ૪. જે મિત્રનું કામ કરે છે. તે પરિષણ છે. ૫. જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષકરૂપે પીઠની પછવાડે ઊભા રહે છે, તે માત્મરક્ષક કહેવાય છે. ૬. જે સરહદની રક્ષા કરે છે
છે, તે પાત્ર છે. છે. જે સૈનિકરૂપે અથવા સેનાધિપતિરૂપે છે, તે ' સની છે. ૮. જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે પ્રકીર્ણ . કહેવાય છે. ૯. જે દાસની તુલ્ય છે, તે આમિચ-સેવક અને ૧૦૦
જે અંત્યજ સમાન છે, તે પિરિવવિ. બારે દેવલોકમાં અનેક પ્રકારની વૈમાનિક દેવ પણ ઈક, સામાનિક આદિ ભાગમાં વિભક્ત છે. .
વ્યંતરનિકાયના આઠ અને તિબ્બનિકાયના પાંચ ભેદ ફક્ત ઇક આદિ આઠ વિભાગમાં જ વિભક્ત છે; કેમકે એ બંને નિકામાં ત્રાયશિ અને લોકપાલની જાતિના દેવો હોતા નથી. [૪-૫]. " * ઇવોની સંખ્યાને નિયમ કહે છે .
" પૂર્વજોન્ટ્રાક્ટ ફા.. (પૂર્વ ક્વિા .)
શબ્દાર્થ : પૂથો:–પહેલા બે (નિકામાં) બ્રિ—એ બે દા-ઈન્દ્રો ' સ્વાર્થ પહેલા બે નિકાયોમાં બે બે ઈદ્ર છે.