________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૦૭ - વાળું કરવું એ અયુક્ત છે. શ્રી ઉમાસ્વાતીકૃત તત્વાર્થીધિગમ સૂત્રને - આધારે આ પરમાણુવાદ લખવામાં આવ્યો છે, અને તે ઇ. સ.ના પ્રથમ સૈકાના પહેલા પચાસ વર્ષ દરમ્યાન લખાયેલું છે–પ્રયોજક
(તા. ૩૦મી જૂનના જૈનના સને ૧૯પ૧ના અંકમાંથી) * હવે અનુકમથી ઢંધ અને અણુની ઉત્પત્તિનાં કારણ કહે છે:
संघात भेदेभ्य उत्पद्यन्ते ।२६। भेदादणुः ।२७ (૨૬) (સંપાત+મેગ્ન:+વઘતે) (ર) (મેવા+મg:)
શબ્દાર્થ ઘાત –સંઘાતથી
મેભ્યઃ–ભેદોથી ઉત્પશ્ચત્તે ઉત્પન્ન થાય છે મેદાન્ત–ભેદથી હg:–અણું
સૂત્રાર્થ (૨૬) સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદ બન્નેથી કિંધ ઉત્પન્ન થાય છે. . (૨૭) અણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે. '
વિશેષાર્થ-સમજૂતી આ પ્રશ્ન : સ્કંધની કેટલા પ્રકારે ઉત્પત્તિ થાય છે તે વિગતથી સમજાવો. * ઉત્તરઃ સ્કંધ-અવયવી દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારની છે. કઈ સ્કંધ સંઘાત-એકત્વ પરિણતિથી ઉત્પન્ન થાય છે, કોઈ ભેદથી બને છે અને કેાઈ એકસાથે ભેદ તેમજ સંધાત બંને નિમિત્તથી બને છે.
પ્રશ્ન: સંઘાતજન્ય સ્કંધ કયા કહેવાય ? . . .
ઉત્તરઃ જ્યારે અલગ અલગ રહેલા છે પરમાણુઓના મળવાથી હિંપ્રદેશિક સ્કંધ થાય છે, ત્યારે તે સંઘાતજન્ય કહેવાય છે. એ ' રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત, અનત અને અનંતાનંત