Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
" કાન્તિતત્વજ્ઞાન સીરીઝ-પુપ ૧લું ,
..
ભગવાન ઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્રની - દ્વિતીયાવૃત્તિ ઉપરથી ઉપૂત
તસ્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા
પુસ્તક પહેલું દિગ્દર્શન
પ્રાજક અને પ્રકારક શંકરલાZA Sા. કાપડીસા
લ્ય રૂ. ૨૦-૦,
પ્રત ઃ ૨૦૦૦
.
. .
.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ . પ્રતઃ ૨૦૦૦
સને ૧૯પર
પ્રકાશક: શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, ૧૬પ,બાર ગેટ સ્ટ્રીટ, કેટ, મુંબઈ
મુંદ્ર: બચુભાઈ રાવત, કુમાર પ્રિન્ટરી, ૧૪૫૪ રાયપુર, અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
________________
જ.
•
• •
' :ોm
R
I ફૂૌ સર્ફ નમઃ અમદાવાદ(ધનાસુતારની પોળ, કાલુપુર)નિવાસી શેઠશ્રી રસિકલાલ માણેકલાલ (શાહ ટ્રેડિંગ કંપની લિ.વાળા)ના સ્વર્ગસ્થ પુત્રરત્ન ભાઈશ્રી દીપકકુમારના
સ્મરણાર્થે ભેટ
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
*
છે.
જો
જ
ક
જે
સ
'
'
'
શ્રી સુરચંદ્ર પુ. બદામી
રિટાયર્ડ જજ સાહેબ
Page #9
--------------------------------------------------------------------------
________________
સમર્પણ શાસનરત્ન, શ્રુતતાનાભિલાષી, . શ્રી સુરચંદ્રપુ, બદામી સાહેબ (રિટાયર્ડ જજજ).
- મુંબઈ ૮ સહ નિવેદન કરવાનું કે આપે પ્રથમ મને “જન તત્વ સાર’–સારાંશ એ નામનું પુસ્તક તેમજ હમણાં પણ “સ્યાદ્વાદમતસમીક્ષાની પ્રથભાવૃત્તિનું પુસ્તક જોઈ સુધારી તપાસી આપવામાં જે આપના કીમતી સમયનો ભોગ આપ્યો છે, તેમજ ભગવાન ઉમાસ્વાતિકૃત “તત્વાર્થસૂત્ર પ્રતિ આપની અપૂર્વ શ્રદ્ધા અને હાર્દિક અભિરુચિ નિહાળી આ “તત્ત્વાર્થ-પ્રશ્નોત્તર દીપિકાનો પ્રથમ ભાગ આપના ચરણકમળ માં સમર્પણ કરતાં મને અનહદ આનંદ થાય છે.
પ્રસ્તુત અર્પણ પત્રિકાના સ્વીકાર માટે શ્રીયુત ફતેહચંદભાઈ ઝવેરચંદભાઈ સાથે આપશ્રીને વિનતિ કરવા માટે આવેલ અને આપશ્રીએ ઘણી મહેનતે વિનતિ સ્વીકારી તેમજ મારા સ્નેહી શ્રીયુત કાન્તિલાલ હીરાલાલ શાહની તીવ્ર ઈચ્છાને માન આપ્યું જેથી નિવેદન કરવાનું કે આપે આ લઘુ અર્પણપત્રિકાને સ્વીકાર કરી સર્વને સંતોષ આપે તેથી આ સ્થળે આપનો અત્યંત આભારી છું.
આપે આપના વિશાળ જ્ઞાનના ફળ રૂપે સુશ્રાવકનાં બાર વ્રત લઈ તેમજ પરમ કલ્યાણકારી ઉપધાનત્રત કરી જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: - એ જન ધર્મના અમૂલા સૂત્રને આપના જીવનમાં વણી એક આદર્શ, અજોડ પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે જે સ્થાન સમાજમાં સંપાદન કર્યું છે તે જણાવતાં અતિ હર્ષ થાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૪
સમય પરત્વે આપ શાસનેાતિના કામમાં પણ જે યથાશક્તિ આત્મÀાગ તથા સાથ આપે છે! તે જ આપની ધર્મપરાયણતા છે અને તે જ આપનું સૌજન્યપણું સૂચવે છે.
આપની આટલી જઈક અવસ્થાએ પણ આપની કર્તવ્યપરાયણુતા તરીકે આપ સદા શ્રુતજ્ઞાનના શ્રવણુ, મનન, વાચન અને નિદિધ્યાસનમાં તત્પર રહેા છે; આપના એ ગુણેા નિહાળ્યા પછી કહ્યા વિના ચાલતું નથી કે આપના જેવાં શાસનરત્ને સમાજમાં વિરલ હશે. આ જ ગુણેા આપનું ધર્મ પ્રતિ શ્રદ્ધાન અને અભિરુચિપણું સૂચવે છે..
આપની સાદા, સરસાઇ, નિખાલસપણું અને પરોપકારવૃત્તિ તે જ આપના ઉત્તમ જીવનની પરાકાા છે.
છેવટ આપ દીર્ધાયુષી થાએ અને આપની ધાર્મિક તન્મયતા અહેનિશ અખંડ આપના જીવનના છેલ્લા શ્વાસેાચ્છવાસ લગી કાયમ રહે! અને આપનું મનુષ્યજીવન સફળ થાએ એવું અંતરથી પછી વિરમું છું. ૐ શાંતિઃ
૧૬૫, જાગેટ, સ્ટ્રીટ
કાટ, મુંબઇ તા. ૨૭-૭-૧ર
:
લિ. આપના સદ્ગુણાનુરાગી શંકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ
Page #11
--------------------------------------------------------------------------
________________
-
: |
'સમાલોચના આ તસ્વાર્થાધિગમસૂત્ર જેટલું ગંભીર છે તેટલું જ સર્વોપયોગી છે. મહાન ધીમાન પણ તેનું રહસ્ય સમજવા માટે પૂરતો શ્રમ સેવે ત્યારે કાંઈક પ્રાપ્ત કરી શકે છે, અને અલ્પ કે જેને તત્ત્વ સમજવા જિજ્ઞાસા જાગૃત થઈ છે તે પણ આ ગ્રન્થથી જ્ઞાન મેળવી આગળ વધી શકે છે.
આ ગ્રંથમાં જે વિષયો ગૂંથાયા છે તે જોતાં ગ્રંથનું પરિમાણુ અતિશય અલ્પ છે, એમ કહેવું એ જેમ અતિશયોક્તિ નથી, તે જ પ્રમાણે આ ગ્રન્થના વિવેચનનો વિસ્તાર પણ ઘણો થયો છે અને થાય છે, છતાં તે ઓછો છે એ પણ અતિશયોક્તિ નથી. " સૂત્ર સ્વરૂપે સંકળાએલ આ ગ્રન્થ ખરેખર સૂત્રના લક્ષણથી સમન્વિત છે. - આ ગ્રન્થ એવો છે કે જેનું ઉપેક્ષા વગર અધ્યયન કર્યું હોય તો ગ્રન્થ પ્રત્યે જ નહિ, પણ તેના સંકલયિતા પ્રત્યે પણ બહુમાન, પૂજ્યબુદ્ધિ અને ભક્તિભાવ જાગે, અને એ સાથે જૈન દર્શન કે જે તેના વાસ્તવ અર્થમાં સહુકોઇનું આત્મદર્શન છે તેની ઓળખાણ થાય. - આ ગ્રન્થ ઉપરનાં વિવેચનમાં કેટલાંક વિવેચનો બીજા સંપ્રદાયો તરફથી એવાં પ્રસિદ્ધ થયાં છે કે જે વિવેચનોએ આ ગ્રંથનું સ્વાતંત્ર્ય દબાવવા સારી રીતે યત્ન સેવ્યો છે. ગ્રન્થને બુદ્ધિ ખેંચે, અને ગ્રન્થ બુદ્ધિને સંસ્કારિત કરે એ બેમાં આકાશપાતાળ જેટલું– પૂર્વપશ્ચિમ જેટલું અંતર છે. જ્યાં સુધી પિતાનાં સ્વીકૃત મંતવ્યને
આ
=.
Page #12
--------------------------------------------------------------------------
________________
પુષ્ટ કરવા માટે સાધન તરીકે આવા વિશિષ્ટ પ્રત્યેનો ઉપયોગ કરવાની અવિશુદ્ધ મનોવૃત્તિઓ સજીવન છે અને રહેશે ત્યાં સુધી ખેંચતાણુ રહેવાની અને એવી ખેચતાણ ઓછી કરવા પ્રયત્ન કરવા એ સુણોનું કર્તવ્ય છે. પણ એ કર્તવ્ય બજાવતાં સત્યને જરી પણ આંચ ન આવવી જોઈએ.
' એ હેતુ જેટલા અંશે સફળ થાય તેટલે અંશે આ પ્રસ્તુત પ્રકાશન જેવાં પ્રકાશનની સાર્થકતા અને સફળતા છે, શ્રી નેમિનાથજી જૈન ઉપાશ્રય
ધુરંધરવિજય ગણી - મુંબઈ-૩
તા. ૮-૯-પર
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
• - •
1
-
- - - -
- 1
::
*
: -
: *,
* *
*
* *
*
*
.
૧૪
+
::
:
:
*
દર
*
: *
,
.:
',
'T
*
* ,
,
'
– . . શ્રી કાન્તિલાલ હીરાલાલ કુસુમગર ' (વિ. બિ. કુસુમગરની કું. વાળા)
મુંબાઈ
Page #15
--------------------------------------------------------------------------
________________
આભાર-દર્શન
શ્રીયુત કાન્તિલાલ હીરાલાલ શાહે
સજ્જન મહાશય,
મુંબઈ આપને જણાવતાં મને અતિ હર્ષ થાય છે કે જેમ કેાઈ આજારી અંધ માણસને ઘણે વખતે આંખ મળે છે ને તેને જેટલેા આનંદ થાય છે તેટલા જ આનંદ મને આપની સહાયથી તત્ત્વાર્થ-પ્રશ્નોત્તર દીપિકા, ભાગ પહેલા પ્રકટ કરતાં થાય છે, સબબ કે મારી ઘણા વર્ષની તે પ્રતિ સેવેલી મુરાદ પાર પડી છે; આ માટે આપને હું અત્યંત આભારી છું.
σε
હું આપના ઉપકારથી આકર્ષાઇને મેં જે તત્ત્વજ્ઞાન-સીરીઝ પ્રગટ કરવાની થોડા સમય પહેલાં શરૂઆત કરેલી છે તે સાથે આપનું નામ અલંકૃત કરી હું કૃતકૃત્ય થાઉં છું, અને આશા રાખુ છું કે આપ તેને સાદર સત્કાર કરશેા, અને સાથે જણાવવા રજા લઉં છું કે
આ આપની સહાયથી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવૃદ્ધિનાં પુસ્તકા પ્રકટ કરવા હું ભાગ્યશાળી થાઉં તે માટે શ્રી શાસનદેવને અભ્યર્થના કરું છું.
જન ધર્મમાં જો કાઈ સર્વલેાકભાગ્ય, આગમાના સારભૂત અને આપણા ત્રણે. ફિરકાને સરંખી રીતે માન્ય પુસ્તક હશે તે તે ભગવાન ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થસૂત્ર જ છે.
આ પ્રશ્નોત્તર દીપિકા પણ તેનું જ અવતરણ છે, જે જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના અભ્યાસીને પાયારૂપ છે.
આવું એક અમૂલ્ય, અદ્વિતીય અને અનુપમ પુસ્તક આ રૂપે
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકટ કરાવી આપે જનતા ઉપર ઉપકાર કર્યો છે એટલું જ નહિ, પરંતુ આપે આપની ઘર્મનિષ્ટા ને ઉદારતા પ્રગટ કરી છે.
છેવટ, આપના ઉદાર અને વરદ હસતે ધર્મોન્નતિનાં ઘણાં કામે થાઓ, અને આપના ધર્મનિષ્ટ સ્વર્ગવાસી પુણ્યવંત પનોતા પિતાશ્રીને પગલે ચાલી આપની સ્વબાહુબળે મેળવેલી સુકૃત કમાઈને, સદુપયોગ કરો એવું અંતરથી ઈચ્છી વિરમું છું. ઈલમ. ૩૪ શાંતિઃ ૧૬૫ બજાર ગેટ સ્ટ્રીટ
લિ. આપનો હાંકિત - કેટ, મુંબઈ , ૧ શેરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ
Page #17
--------------------------------------------------------------------------
________________
A
આમુખ
ભગવાન શ્રા ઉમાસ્વાતિ મહારાજનું ‘તત્ત્વાર્થાંધિગમ સૂત્ર' એટલે શ્રી જિતેન્દ્ર પ્રણીત દર્શનને સર્વમાન્ય સાર. આ એક જ ગ્રંથ એવા છે કે જેને જૈન દર્શનના સર્વ સંપ્રદાયેા પ્રમાણભૂત ગણી સ્વીકારે છે, એ. જ આ ગ્રંથની મહત્તા સૂચવે છે. એની ઉપયેાગિતા પણ અનન્ય છે. ‘જૈન દર્શન'ને પ્રામાણિક અભ્યાસ કરવા ઈચ્છનાર જૈન કે જૈનેતર (પછી તે વિદ્યાર્થી હાય કે શિક્ષક) દરેક એમ પૂછે છે કે એવું એક પુસ્તક કયું છે કે જેના ટૂંકાણુથી અગર લંબાણુથી અભ્યાસ કરી શકાય અને જેના અભ્યાસથી જૈન દર્શનમાં સમાસ પામતી . મુદ્દાની દરેક બાળતનું જ્ઞાન થાય?” એ પ્રશ્નને ઉત્તર આપનાર તત્ત્વાર્થ સિવાય બીજા કાઈ પુસ્તકને નિર્દેશ ન જ કરી શકે. * આમ દર્શનશાસ્ત્રના અભ્યાસની દષ્ટિએ જેટલી આ ગ્રંથની મહત્તા અને ઉપયેાગિતા છે એથી યે વિશેષ એની મહત્તા અને ઉપયાગિતા છે અધ્યાત્મદષ્ટિએ. આ મહત્તા શ્રી ગ્રંથકાર મહારાજા પાતે જ આ ગ્રંથ ઉપરની પેાતાની પ્રશસ્તિમાં જણાવે છે. એએ કહે છે કે:~ यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥
}
જે તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જાણશે અને તેમાં કહેલું આચરશે તે અવ્યાબાધ સુખ જે મેક્ષ તે નામના પરમાર્થને પામશે.’
*પં. સુખલાલજી
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૦ વિશેષ દૃષ્ટિએ જોતાં આ લોકમાં જ એક રીતે શ્રી ગ્રંથકાર મહારાજા જૈન દર્શનને સારરૂપ સૂત્રનો નિર્દેશ કરે છે અને એ સૂત્ર તે જ આ ગ્રંથનું પહેલું સૂત્ર સંખ્યાર્ચન જ્ઞાનવારિત્રાળ મોક્ષમા છે. શ્રી સૂર્યગડાંગ સૂત્રના પહેલા લોકના પહેલા પાદમાં પણ પુ િતિષ્ટિા ' (જાણવું જોઈએ અને તોડવું જોઈએ) એ શબ્દોથી જૈન દર્શનનો એ જ સાર દર્શાવાયો છે. અને એ જ સારે શ્રી વિશેષાવશ્યકકારે બાળિિારું મોવર' એ સૂત્રથી બતાવ્યો છે કે જે આજે આપણને જ્ઞાનાિખ્યાં મોક્ષ: એ સૂત્રથી વિશેષ પરિચિત છે. આ સૂત્રને સર્વાગી અભ્યાસ એ જ તત્ત્વાર્થસૂત્રનો અભ્યાસ અને એ જ જૈન દર્શનનો પણ અભ્યાસ. આવા અભ્યાસના સાધનરૂપ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતા કેટલી હોઈ શકે એ તો તે વિષયના જ્ઞાનપિપાસુ અભ્યાસીઓ જ સમજી શકે. * *
આ મહાન ગ્રંથ દસ અધ્યાયમાં વહેંચાયેલો છે. .
પહેલા અધ્યાયમાં મોક્ષમાર્ગના સાધનરૂપ રત્નત્રયીનું નિરૂપણ, સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન તથા તેને લગતા વિશેની વ્યાખ્યા. અને પ્રકારો, સાત તત્વનાં નામનિર્દેશ અને તેની ચર્ચા, ચાર નિક્ષેપાનું સામાન્ય સ્વરૂપ અને સમજૂતી તથા સાત નરૂપી જુદીજુદી દષ્ટિએ અને તેનાં સ્વરૂપ આપ્યાં છે.
બીજા અધ્યાયમાં આત્મા અથવા જીવના લક્ષણનું સ્વરૂપ, અધ્યવસાયને પ્રકારે, અને સંસારી જીવન પ્રકાર તથા તેમની ઉત્પત્તિ, યોનિ, શરીર, લિંગ અને આયુષ્ય વગેરેનું વર્ણન અને સમજણ આપ્યાં છે.
ત્રીજા અધ્યાયમાં સાત નરક અને તેમાં વસતા જીવોની સંખ્યા, લેશ્યા, પરિમાણ, શરીર, વેદના, વિક્રિયા, સ્થિતિ, ગતિ અને આગતિનું વર્ણન કર્યું છે. તેમજ મધ્યલોકની સ્થિતિ અને મનુષ્ય તથા તિર્યંચ વિષેની માહિતી આપી છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ચેથા અધ્યાયમાં દેવાના પ્રકાર, ભેદ, ગ્લેશ્યા વગેરેનું વર્ણન છે અને તેમના ઉત્કૃષ્ટ અને જેઘન્ય આયુષ્યની સ્થિતિનું નિરૂપણ છે.
પાંચમો અધ્યાય એ વૈજ્ઞાનિક દષ્ટિએ સૌથી મહત્ત્વને અધ્યાય છે. એમાં અજીવ અને તેના ભેદ, ગતિ અને સ્થિતિનાં સહાયક તો, ધર્મ અને “અધર્મની વ્યાખ્યા અને સમજૂતી, “આકાશને વિચાર, દ્રવ્યની વ્યાખ્યા અને સમજણ, સતની વ્યાખ્યા અને અનેકાન્તનું સ્વરૂપ, કાળ વિષે વિચાર, પુગલના ગુણ અને પર્યાય વગેરે અનેક વિષય ચર્યા છે. આ અધ્યાય સમજીને વાંચતાં જ વિજ્ઞાન-દૃષ્ટિ આધુનિક શો સાથે સરખાવતાં કેટલી પૂર્ણ હતી તે પ્રતીત થાય છે. આ અધ્યાયનું જ્ઞાન થતાં ભારતને અગ્રગણ્ય વૈજ્ઞાનિક સદ્ગત શ્રી પ્રફુલ્લચંદ્રરાય લખે છે કે “જૈનો પ્રત્યે અતિ આવશ્યક ઋણ તેમના પરમાણુવાદને લઈને છે. એમનો પરમાણુવાદ ઉપરનો લેખ આ પુસ્તિકામાં સામેલ કરવામાં આવ્યો છે. તે - જોતાં ગ્રંથકારનું વૈજ્ઞાનિક જ્ઞાન કેવી ઉચ્ચ કોટિનું હતું તે સમજી શકાશે.
છઠ્ઠો અધ્યાય આત્મા સાથે કર્મને સંબંધ શી રીતે થાય છે તે દર્શાવે છે. " સાતમા અધ્યાયમાં વ્રત અને વતીનાં સ્વરૂપ અને ભેદ તેમજ વ્રત અને શીલના અતિચારોની સંખ્યા અને વર્ણન આપ્યાં છે.
આઠમા અધ્યાયમાં કર્મબંધના હેતુ અને સ્વરૂપ તેમજ પ્રકારે અને કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશનું વર્ણન કર્યું છે..
નવમા અધ્યાયમાં કર્મને અટકાવવાનાં–સંવરનાં–સ્વરૂપ અને ઉપાયો આપ્યાં છે તેમજ નિર્જરાના કારણરૂપ તપના ભેદોનું નિરૂપણ કર્યું છે.
દસમા અધ્યાયમાં કેવલજ્ઞાન અને મોક્ષનાં કારણ અને સ્વરૂપ તેમજ મુક્તાત્માઓની ગતિ અને સ્થિતિનું વર્ણન છે. '
Page #20
--------------------------------------------------------------------------
________________
આ બધા વિષયોનું વિવરણ કરતાં આ મહાન ગ્રંથમાં જ્ઞાનના વિવિધ વિષયોને ચર્ચા છે. સૂક્ષ્મ દૃષ્ટિએ પૃથક્કરણ કરતાં એમાં જોવા મળે છે તર્કશાસ્ત્ર અને માનસશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા અને ઈશ્વરજ્ઞાન, મનુષ્યશાસ્ત્ર, ખગોળ અને ભૂગોળ, પદાર્થ-વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર, ભૂસ્તરવિદ્યા અને પ્રાણુશાસ્ત્ર. આથી સમજી શકાશે કે આ ગ્રંથમાં કેટલું અગાધ જ્ઞાન ભર્યું છે.
મૂળ ગ્રંથ સૂત્રાકારે છે અને સૂત્રમાં તો ફક્ત વિષયનિર્દેશ જ થઈ શકે એટલે આવા ગ્રંથનું વિશેષ વિસ્તૃત જ્ઞાન તો તેની ઉપરનાં વિવિધ ભાષ્ય અને ટીકાઓના અભ્યાસથી જ થઈ શકે. ગ્રંથમાં ચર્ચાએલા અને વિચારાએલા વિષયો મૌલિક હોઈ એની ઉપર ઘણી ટીકા, ટિપ્પણ, વિવરણ આદિ થયાં છે. તેમાં એની ઉપરનાં ભાગ અને સિદ્ધપિ ગણીની ટીકા તેમજ સર્વાર્થસિદ્ધિ અને રાજવાતિક મુખ્ય છે.
' આવા મહાન ગ્રંથ ઉપર ગુજરાતીમાં ઘણી જ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યા લખી ૫. સુખલાલજીએ વિષયાભ્યાસી ગુજરાતી જનતાને ઘણી જ ઉપકૃત કરી છે. એમ છતાં એ વ્યાખ્યા વિદ્રોગ્ય અને ઊંચા સ્તરના અભ્યાસીઓને જ વિશેષ ઉપયોગમાં આવે એવી લાગવાથી ભાઈશ્રી શંકરલાલભાઈએ અન્ય બાળ અભ્યાસીઓને શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રને અભ્યાસ વિશેષ સરળતાથી થઈ શકે એ વિચારથી પં. સુખલાલજીની વ્યાખ્યાને આધારે પ્રશ્નોત્તર રૂપે પહેલા પાંચ અધ્યાય પૂરતી આ પુસ્તિકાની રચના કરી છે.
* It deals with Logic and Psyclology, Metaphysics and Theology; Anthropology, Astronomy and Geography, Physics and Chemistry, Geology and Zoology.
(See Shri J. L. Jaini's Introduction (P. XVII) to Tatvarthadhigamsutra) , ' '. : -
Page #21
--------------------------------------------------------------------------
________________
. પ્રશ્નોત્તર શૈલી સાધારણ રીતે મનમાં ઉદભવતા શંકાશીલ
પ્રશ્નોનું સમાધાન કરવામાં વિશેષ મદદરૂપ નીવડે છે. એથી એ શૈલી
અભ્યાસીઓને અને ખાસ કરીને શરૂઆત કરતા અભ્યાસીઓને ' વિશેષ સુગમ અને અનુકૂળ થઈ પડશે, અને આપણી ધાર્મિક સંસ્થા" માં જ્યાંજ્યાં આ વિષય શીખવવામાં આવતો હોય ત્યાંત્યાં એ
- પાઠ્યપુસ્તકરૂપે વિશેષ મદદરૂપ થઇ પડશે એમ હું માનું છું. * જેને તત્વજ્ઞાનનો અભ્યાસ ફક્ત જૈનોમાં નહિ પણ જેનેતરમાં પણ પ્રસરે એ ખાસ જરૂરી છે. જૈન ધર્મ તે એક નિષ્પક્ષપાતી મહાન વિશ્વધર્મ છે, અને સર્વમાન્ય માનવધર્મ થવાને યોગ્ય એ તો એમાં છે. એના તત્વજ્ઞાનને જાણવાનો જીવમાત્રનો હક છે
અને સર્વ કઈ એ જ્ઞાન પામી આચરી મોક્ષમાર્ગ તરફ પ્રગતિ સાધી શકે એ ધ્યેય હોવું જોઈએ. એ ધ્યેય સફળ કરવામાં કારણભૂત જે થઈ શકાય તે ફક્ત તત્ત્વજ્ઞાનના પ્રચારથી જ. આવા - પ્રચારકાર્યમાં આ પ્રકારની પુસ્તિકાઓ પાયારૂપ છે. જેટલી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનવિષયી આવી પુરિતકાઓ સાદી અને સરળ ભાષામાં બહાર પડે એટલી એ બેયને સફળ કરવામાં સહાયભૂત નીવડે. ભાઈશ્રી શંકરલાલભાઈ આ ધ્યેયથી જ પ્રેરાઈ આવા વિષયની પુસ્તિકાઓ લખવા ઉદ્યત થયા છે. એમાં એમને સર્વ કઈ-જન કે જૈનેતર-સગ્રુહસ્થો અને મુનિઓ, ઉત્તેજન અને પ્રોત્સાહન આપે એમ ઇચ્છું .
ભાઈશ્રી શંકરલાલભાઈએ આ પુસ્તિકા અત્યંત પ્રત અને - ઉમંગથી લખી છે. એમણે આ પ્રયાસ પિતાને આ વિષયના પંડિત
માનીને નહિ પણ એક અભ્યાસી તરીકે પિતાને તેમજ પરને લાભ થાયે એ દૃષ્ટિએ જ કર્યો છે. એમાં ત્રુટીઓ અને ખલનો ન રહે એ માટે તેઓ ઘણા પ્રયત્નશીલ રહ્યા છે, છતાં સંભવતઃ રહ્યાં હોય
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪
તે વાચકવર્ગ એને ક્ષન્તવ્ય ગણી હંસની જેમ ક્ષીરનીર ન્યાયે એનો ઉપયોગ કરશે એમ ઇચ્છું . .
' ' અંતમાં ભાઈશ્રી શંકરલાલભાઈને આ સ્તુત્ય પ્રયાસને માટે હું અભિનંદન આપું છું, અને આવા અનેક વિષયો ઉપર આવી સરળ પુસ્તિકાઓ લખવા દીર્ધાયુ થાય એ અભિલાષા સાથે વિરમું છું, તા. ૧૯-૮-પર ૫૦૫, સેન્ડ હર્ટ રેડ,
પ્રસન્નમુખ સુરચદ્ર બદામી મુંબઈ-૪ .
(બી.એ., બીએસી. બાર-એટ-લેં,
જે. પી. જજેજ) -
Page #23
--------------------------------------------------------------------------
________________
बे बोल
શ્રી કલ્પસૂત્રમાં હકીકત છે કે શ્રી વીર પરમાત્માએ ગણધર શ્રી ગૌતમ સ્વામીને પ્રતિબંધ કર્યા પછી ગૌતમ સ્વામીજી પૂછે છે કે માd કિં. તરં? હે ભગવન તત્વ શું છે? પ્રભુ ઉત્તર આપે છે કે સુવા , વિમેવ અને પુરૂવા–અર્થાત્ ઉત્પાદ, વ્યય
અને ધ્રુવતોરૂપ ત્રિપદીયે આ જગતમાં તત્ત્વ છે. આ બીજ રૂપ -- તત્વ ઉપરથી ગૌતમ સ્વામીજી, સુધર્મા સ્વામીજી વગેરે ગણધિરાને ધ્યગુણ-પર્યાયનું વિસ્તીર્ણ જ્ઞાન થતાં તેઓ દ્વાદશાંગી સૂત્ર રચે છે. પ્રસ્તુત તસ્વાર્થ પુસ્તક જૈન દર્શનની દ્વાદશાંગીના અકરૂપ છે. તેઓ જ્ઞાનક્રિયાના મધુર સમન્વયરૂપ છે.જન દર્શનના ત્રણ અનુયોગો દ્રવ્યાનુયોગ,
ગણિતાનયોગ અને ચરણકરણનુગનો સંગ્રહ છે અને કથાનુયોગ - તે એ ત્રણેના કથનરૂપ છે. આ તાત્ત્વિક અને ઉચ્ચ કૅટિનો ગ્રંથ
શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે રચેલ છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ . તેમને સિદ્ધ હેમવ્યાકરણમાં ૩મારવાતિસંઘહતાઃ વાક્યથી સંધ્યા
છે. આ રીતે શ્રીમદ્ ઉમાસ્વાતિજીએ સકળ જૈન દર્શનના સારને
સંક્ષિપ્ત સૂત્રમાં સંગ્રહી લીધું છે. * પ્રસ્તુત ગ્રંથ દિગંબર વેતાંબર બન્નેને એકસરખી રીતે માન્ય
છે. દિગંબરમાં તે વિદ્યાર્થીઓને તત્ત્વાર્થ ગ્રંથનાં સૂત્રે શરૂઆતથી જ મુખપાઠ કરાવવાની પ્રણાલિકા છે. દિગંબર તારે વચ્ચે તત્વાર્થસૂત્રમાં બારને બદલે સોલ દેવલોક વગેરે અનેક તફાવત છે; પરંતું સ્ત્રીઓની અને કેવલી ભોજનના સિદ્ધાંત વેચ્ચે મુખ્ય તફાવત છે. સ્ત્રીમુક્તિ માટે “ષખંડાગમ સિદ્ધાંત' જે દિગંબરને મહાન પ્રાચીન ગ્રંથ છે તેની ધવલા ટીકા છે કે જેની વીરસેન આચાર્યે
Page #24
--------------------------------------------------------------------------
________________
વિમાની નવમી સદીમાં રચના કરી છે. તેના ૯૯ સૂત્રમાં આવતા
(7) શબ્દ ઉપરથી રીત સિદ્ધ થાય છે. તે પ્રતિ તાડપત્ર ઉપરની ડમણાં જ તેમના ભંડારમાંથી બહાર આવી છે. કેવલી મુક્તિ ભારત અધ્યાય ૯ના ૧૧મા સુત્રમાં કહે છે કે શ્રી જિનને અગીઆર પર હાથ છે જેથી સુધા આદિ પરિસહ વેદનીય કર્મને ઉદય હોવાથી સ્વયમેવ સિદ્ધિ થાય છે, પરંતુ દિગંબર માન્યતા પ્રમાણે મેનના કર્મને ઉદય સુધા નથી.
ચઢનાનાત્રિનામા – વાર્થ સંખ્યાને આ તત્વાર્થસૂત્રની ભૂમિકા છે. મોલના માર્ગની આ ભૂમિકા ઉપર તત્ત્વાર્થના
ત્રની રચના છે. સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે નરવાથદ્દાન; તે જ્યારે સમ્યકત્વ હેય ત્યારે જ પ્રકટે છે; તેથી વરતઃ શ્રદ્ધાને એ સમ્યકત્વનું કાર્ય છે; સમ્યગદર્શનમાં મુકાયેલ તત્ત્વ શબ્દનું કેવળ અર્થથી શ્રદ્ધાન એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી. પરંતુ તાશ્રદ્ધાનતત્વરૂપ અર્થોની–પદાર્થોની શ્રદ્ધા એ વાસ્તવિક અર્થ છે; જે પદાથે તસ્વરૂપ છે, વાસ્તવિક રીતે પિતાના સ્વરૂપમાં રહે છે તે તે ઇવઅજીવ, પુશ-પાપ વગેરે અને સ્વીકારવા રૂપ શ્રદ્ધા; શ્રદ્ધાને ઉદય થતાં જીવ અને દેહનું આભપશી વિકસાન ફરી ભેદજ્ઞાન થાય છે. તુર્થ ગુણથાન રૂપ આત્મગુણના વિકાસરૂપ જે ગોરવ શાસ્ત્રમાં બતાવ્યું છે તે આવી શ્રદ્ધાને અવલંબે છે.
આભા શી વસ્તુ છે ? આત્માને સુખદુઃખનો અનુભવ કેમ થાય છે? આ પિત જ સુખદુઃખને અનુભવનું કારણ છે કે ઈ અને રસોથી આત્માને સુખદુઃખનો અનુભવ થાય છે? કમનો સંગે આત્માને કેમ થઈ શકે છે ? તે સંસર્ગ અનેદિ છે કે આદિબાન અનાદિ છે તે તેને ઉછેદ શી રીતે થઈ શકે? અરૂપી
સર્વ પ્રકાર ૧૫, એક ઇ-૮-૯
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૭
આત્માને રૂપી જડ કર્મના સંબંધ કેમ લટે ? કર્મનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? કર્મના ભેદાનુોદ કેવી રીતે છે? કમના બંધ ઉદય સત્તા કેવી રીતે નિયમબદ્ધ છે? લેાકની પરિસ્થિતિ શું છે? સ્યાદ્વાદ શું છે.? નયેા અને સપ્તભંગીના જ્ઞાનની શા માટે જરૂર છે? મતિશ્રુત વગેરે. પંચ જ્ઞાનનું સ્વરૂપ શું છે? ષડ્ દ્રવ્યે શું વસ્તુ છે? શ્રદ્ધા અને જ્ઞાન ગુણને વિકાસ કર્યા પછી દેશિવરતિ કે સર્વવિરતિ ચારિત્ર આત્માના વિરતિ ગુણને વિકાસ કરી કર્મને છૂટાં પાડી આત્માને સર્વજ્ઞે કર્યાંથી. કેવી રીતે છૂટા પાડી સ્વતંત્ર મુક્તિ અપાવે છે? વગેરે વગેરેને સાર આ તત્ત્વાર્થસૂત્રમાં છે; આ તત્ત્વજ્ઞાન, પુરુષાર્થ વડે શુભાશુભ કર્મને પરાજય કરવા માટે જાણવું જોઇએ; આત્મા અને તેના વિરોધી પદાર્થ જડ-ભાવ–આ બન્નેનું જ્ઞાન જાણી શ્રદ્ધા કરી, મેક્ષ માટે આચરણ કરવા સ્વભાવ તરફ પુરુષાર્થ કરવા એ તત્ત્વાર્થસૂત્રનું રહસ્ય છે.
ખાસ કરીને જૈન દર્શનની રચના સ્યાદ્વાદ ઉપર નિર્ભર છે. સ્યાદ્વાદ એટલે સર્વ નયેાને મુખ્યતા અને ગૌણતાપૂર્વક આશ્રય. સર્વ નયાને આશ્રય કરનારા મહાત્માએ નિશ્ચયમાં ખેચાતા નથી, વ્યવહારને તજી દેતા નથી; જ્ઞાનને સર્વાંત્કૃષ્ટ માનીને સ્વીકારે છે, પણ ક્રિયાને અનાદર કરતા નથી; ઉત્સર્ગને આદરે છે, પણ અપવાદને ભૂલી જતા નથી. ભાવમાં તત્પર રહે છે, પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે. આ રીતે સ્યાદ્વાદ-દૃષ્ટિએ વર્તનાર મનુષ્યને પુરુષાર્થ મેાક્ષ પ્રતિ સફળ અને છે.
:
ચેતનાને . વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યના વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ધડવું; જ્ઞાન-ક્રિયાથી મેાક્ષ થાય છે; બંનેમાંથી એકને નિષેધ કરનાર મેાક્ષના સાધક થઇ શકતા નથી; કારણ કે ક્રિયા એ વીર્યની શુદ્ધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીર્યની–પુરુષાર્થની વિશુદ્ધિ થાય છે ત્યારે સર્વસંવરરૂપ મેક્ષ થાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮ જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય પણ સમ્યફચારિત્ર સિવાયનું પાંગળું છે; જેમ પાંગળો માણસ ભલે દેખતો હોય, પણ પગ વિના બળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટ સ્થાને પહોંચી શકતું નથી; તેમ જ્ઞાનીઓ જ્ઞાનબળે ભલે દેખતા હોય પણ તેઓ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર સંસારરૂપ દાવાનળથી બચી કરી મુક્તિ મુકામે જઈ શકતા નથી–આ તવાનો સાર છે.
પ્રસ્તુત તસ્વાર્થસૂત્ર ઉપર અનેક ટીકાઓ દિગંબર કવેતાંબર બંનેની છે. કર્તા શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકના અસ્તિત્વની તારીખ તથા એઓશ્રી ક્યા ગુરુના શિષ્ય હતા તેને ઐતિહાસિક વિદ્વાને ચોક્કસ નિર્ણય કરી શક્યા નથી. દિગંબર આચાર્ય પૂજ્યપાદની ટીકા સર્વાર્થસિદ્ધિ જૂની ટીકા છે; પૂજયપાદન સમય વિક્રમનો પાંચમો છઠ્ઠો સેંકે છે, એટલે તે પહેલાં વિક્રમને પહેલાથી ચોથા સૈકા સુધીનો શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકનો સમય ગણી શકાય. એમના સાંસારિક ઉમા માતા અને સ્વાતિ પિતા હતા એ તો સુપ્રસિદ્ધ હકીકત છે; તત્વાર્થસૂત્ર તથા પ્રશમરતિ પ્રકરણ વગેરે લગભગ પાંચસો ગ્રંથોના કર્તા તેઓશ્રી મનાય છે.
શ્રીયુત શંકરલાલભાઈએ ૫. સુખલાલજીના તત્વાર્થ-વિવેચન ઉપરથી પ્રસ્તુત પુસ્તિકાનું “વસ્તુ ઉધૃત કરેલું છે. વિદ્યાર્થીઓને વાંચવી–સમજવી સરળ પડે તેમ પ્રશ્નોત્તરી રૂપે અનેક સ્થળે ગોઠવણ કરેલી છે. મારા તરફથી યથામતિ તપાસવામાં આવી છે, છતાં જૈન સિદ્ધાંતાનુસાર ક્ષતિ રહી ગઈ હોય તે વિદ્વજન સુચવશે તો અન્ય આવૃત્તિમાં સુધારો થઈ શકશે. પ્રસ્તુત પુસ્તક તત્વાર્થસૂત્રના પાંચ અધ્યાયો પ્રથમ વિભાગરૂપે છે. શ્રીયુત શંકરલાલભાઈ પાલીતાણા જન ગુરુકુળના સુપરિન્ટેન્ડેટ તરીકે રિટાયર થયા પછી તાત્વિક ૧ શ્રી વિનંદિ એમનું બીજું નામ છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ વિદ્યાર્થીઓને ખાસ કરીને ઉપયોગી થાય તે દષ્ટિએ વાંચીવિચારી તૈયાર કરવાને સુંદર રસ લઈ રહ્યા છે, જેમાંથી સ્યાદ્વાદમસમીક્ષા ગ્રંથ પ્રકાશિત થઈ ગયું છે. પ્રસ્તુત તસ્વાર્થને એક વિભાગ પ્રકાશિત થાય છે, દ્વિતીય વિભાગ પ્રકાશિત થશે તેમજ સાત નય અને સપ્તભંગી ઉપરની પુસ્તિકા તૈયાર કરે છે, તેમના આ પ્રશસ્ય પ્રયાસને અભિનંદન આપું છું અને તેઓ સવિશેષપણે આવાં અન્ય તાત્ત્વિક પુસ્તકોનાં પ્રકાશન કરતા રહે તેમ ઈચ્છું છું. ઉપરાંત સ્યાદવાદમતસમીક્ષા તથા પ્રસ્તુત પુસ્તક વિદ્યાર્થીઓ માટે પાઠશાળા
માં અભ્યાસ માટે ચલાવાય તે માટે નમ્ર સૂચના કરું છું. અને શ્રીમદ્ ઉમાસ્વાતિવાચકજી કૃત તત્ત્વાર્થની પજ્ઞ કારિકામાંથી તત્વાર્થના પરમાર્થને સૂચવત મંગલમય શ્લોક સાદર કરી વિરમું છું.
... जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । ... कर्मक्लेशाऽभावो यथाभवत्येष परमार्थः ।।
- “કર્મોરૂપ કલેશોથી સંકલિત આ માનવજન્મમાં એવી રીતે પુરુવાર્થ કરો જેથી કર્મ કલેશન (સંપૂર્ણ) અભાવ થાય–આ પરમાર્થ છે.”
મુંબઈ * સં. ૨૦૦૮ ભાદ્રપદ શુકલ એકાદશી કહુચેદ ઝવેરભાઈ સ્વ. જગદગુરુ શ્રીમદ્ હીરવિજયસૂરિજી - સ્વર્ગારોહણ મંગલમય તિથિ
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
,
નિવેદન :
જયારે કોઈ વસ્તુ અસ્તિત્વમાં મુકાય છે ત્યારે તેની પાછળ કઈ ને કંઈ પણ ઘટના રહેલી છે. આ તસ્વાર્થ પ્રશ્નોત્તર દીપિકાના અંગે પણ તેવી જ ઘટના છે.
હું પાલીતાણા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ છોડી અમદાવાદ, ગયો હતો, ત્યાં શેઠ મેહનલાલ છોટાલાલને ત્યાં રહેતો હતો. તેઓશ્રીએ મારી કામગીરી સાથે ઝાંપડાની પોળમાં તેમની જન પાઠશાળા ચાલતી હતી તેની દેખરેખ રાખવાનું કામ પણ મને સોંપ્યું. હતું. મારા કહેવાથી તેઓશ્રીએ ભણતરની સાથે સીવણુ, ગૂંથણ. અને ભરતનો ઉદ્યોગ વિભાગ પણ ખોલ્યો હતો. આથી જૈન ધર્મમાં . એવું સારામાં સારું કયું પુસ્તક છે કે જેમાં સર્વ વિષયને સમાવેશ. થતો હોય, તત્ત્વજ્ઞાન-પ્રેરક હોય અને સર્વને સરખી રીતે માન્ય હોય કે જે પાઠશાળામાં ચલાવી શકાય તેવું પુસ્તક જાણવાની મને અભિલાષા ઉદ્દભવી.આથી હું ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં ગયો અને તેના વિદ્વાન વ્યવસ્થાપકને વાત કરી. ત્યારે તેમણે તે અરસામાં ગુજરાત વિદ્યાપીઠ. તરફથી તત્ત્વાર્થસૂત્રની દ્વિતીયાવૃત્તિ પ્રગટ થઈ હતી તે વાંચવાની ભલામણ કરી. (જે ઉપરથી મેં આ તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા પ્રકટ કરી છે.) આથી તે પુસ્તક મેં ખરીદ્યું અને વાગ્યું. વાંચ્યા બાદ - અતિ આહલાદ થયે અને તે પાઠશાળામાં ચલાવવા અભિલાષા પ્રકટી.
પરંતુ તેવામાં મારી તબીઅત બગડી અને તે નાદુરસ્ત તબીઅતને કારણે હું અમદાવાદ છોડી મુંબાઈમાં આવ્યું..
અત્રે આવ્યા બાદ અમુક સમયે શ્રીયુત ફતેહચંદભાઈ ઝવેરચંદે . જાસુદબાઈ પાઠશાળા(શેઠ જીવતલાલ પ્રતાપશી તરફથી
.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૨ ચાલતી)ની વાર્ષિક પરીક્ષા લેવાનું મને કહ્યું, અને મેં તેને સાકાર કર્યો. પરીક્ષા લીધા પછી જે આગળ અભ્યાસવાળી પાંચસાત બહેને હતી તે આવડતવાળી અને ભણવામાં ચીવટ અને ખેતવાળી લાગી. આથી તસ્વાર્થનું અત્રે શિક્ષણ આપવાની મારી ઈચ્છા ઉદ્ભવી; જેથી સંસ્થાની હેડશિક્ષિકા જેમનું નામ બાઈ ચંપા છે, ઉમ્મરમાં પણ આધેડ છે, એમનું જીવન પણ આદર્શ તુલ્ય છે, ધાર્મિક અભ્યાસ પણ ઘણો સારો છે અને અનુભવી છે, તેમ હેડશિક્ષિકા તરીકે જે કડપ અને શિસ્તના નિયમોનું પાલન જોઈએ તે પણ તેમનામાં લાગ્યું. આથી મારી ઈચ્છા પ્રથમ મેં તેમને જણાવી અને કહ્યું કે “તમારી સંમતિ હોય તે દર અઠવાડીએ એક કલાક તમારી પાઠશાળામાં તત્ત્વાર્થ શીખવવા આવવાની મારી ઈચ્છા છે. ત્યારે તેમણે કહ્યું કે, ઉપરીઓની ઇચ્છા હોય તે મને તો તેમાં ઘણી ખુશી ઊપજે છે. તેમનો અભિપ્રાય જાણ્યા બાદ મેં શ્રીયુત ફતેચંદભાઈ ઝવેરચંદ જેઓ તે શાળાના સંચાલક છે તેમને વાત કરી. તેમણે પણ તેમની તે પ્રતિ પ્રસન્નતા દાખવી અને મને કહ્યું કે આ બાબત આપણે શેઠ જીવતલાલભાઈને વાત કરીએ. આથી હું અને તેઓ એક દિવસ શેઠ જીવતલાલભાઈ પ્રતાપશીભાઈ પાસે ગયા, અને તેમણે મારી ઈચ્છા તેમને જણાવી. ત્યારે તેમણે કહ્યું કે “આવા વલંટિયર ભણાવનાર મળે તે તે બહુ સારી વાત છે. ત્યારથી મેં પાઠશાળામાં જવાનું ચાલુ કર્યું તે અદ્યાપિ પર્યત જાઉં છું. શરૂઆતમાં. હું દર રવિવારે બરને બેથી ત્રણના ટાઈમમાં જતો હતો. પરંતુ રવિવારને દિવસ હોવાથી, તેમ હું કેટમાં રહેતા હોવાથી, તેમ પાઠશાળા બંધ થવાને ટાઈમ ત્રણ વાગે હોવાથી મને ઘણું અગવડ પડવા લાગી; તેથી શેઠ મણિલાલ વાડીલાલ નાણાવટી જેમને ત્યાં હું રહું છું તેમને મેં તે અગવડો જણાવી. ત્યારે તેમણે કહ્યું કે તમે રવિવારે ન જતાં દર શુક્રવારે આપણું ક્રિસના ટાઈમમાં બેથી ત્રણ ખુશીથી ભણા
|
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૩
થવા જજો, પણ શિક્ષ ગુ ચાલુ રાખજો. આ માટે શેઠ મણિભાઇ વાડીલાલ નાણાવટીના ઉપકાર ઘટે છે.
હવે આ પુસ્તક એમ ને એમ તે બહેનેને શીખવવાનું ઘણું મુશ્કેલ હતું; કારણ કે આ કંઇ સાધારણ પુસ્તક તે! નથી. આથી તેમને કે હું જે અધ્યાય શીખવતા તેની પ્રશ્નોત્તરીના રૂપમાં નેટ કરી શીખવતા. ખારેક માસ પછી સદરહુ બહેનેાની પ્રથમના એ અધ્યાયની વાર્ષિક પરીક્ષા લેવડાવવાની મને શ્રીયુત ફતેચંદ્રસાઈ ઝવેરચંદે વાત કરી. મેં કહ્યું તમે ખુશીથી પરીક્ષા લેવડાવે. આથી તેમણે તેમની પરીક્ષા શ્રીયુત સુરચંદ્ર પુ. બદામીસાહેબ, જેએ રિટાયર્ડ જજ છે અને તત્ત્વાર્થના તે તે આંગ અભ્યાસી છે તેમની પાસે લેવરાવી. આ પ્રસંગે શેશ્રી જીવતલાલ પ્રતાપશીભાઇ તથા તેની ધાર્મિક સમિતિના સંચાલક શ્રીયુત ફતેહચંદભાઈ અને તેના સભ્યા હાજર હતા.શ્રીયુત બદામીસાહેબે ઉક્ત બહેનેાની તેમની બધાની હાજરીમાં દોઢ કલાક પરીક્ષા લીધી અને પરિણામે અભિપ્રાયમાં પેાતાના સંતાષ જાહેર કર્યાં,
આ અનુભવથી મને વિચાર થયે! કે આવી રીતની તમામ અધ્યાયની પ્રશ્નોત્તરીના રૂપમાં નેટ કરી જનતા સમક્ષ મૂકવામાં આવે તે તે અભ્યાસી આલમને આશીર્વાદરૂપ થઈ શકે. આથી કાઈ ઉદારચિત્ત ધર્મનિષ્ઠ તે છપાવનાર મળે તેની હું તજવીજમાં હતા. એવામાં એક વખત મારા સ્નેહી શ્રીયુત કાન્તિલાલ હીરાલાલ(વી. બી. કુસુમગરની કંપનીવાળા)ને તે વાત મેં જણાવી અને તત્ત્વાર્થ આપણામાં એક મહાન પુસ્તક છે વગેરે સધળી હકીકત સમજાવી. તેથી તેમણે મારી માગણીના સત્કાર કર્યાં, જેના સદ્ભાવે અત્યારે · આ પુસ્તિકા હું જનતા સમક્ષ મૂકવા ભાગ્યશાળી થયેા છું. આના માટે શ્રીયુત કાંતિલાલભાઇના જેટલેા ઉપકાર માનું તેટલા એહે છે.
પુસ્તક તૈયાર કર્યાં પછી ધાર્મિક જ્ઞાનના નિષ્ણાત શ્રીયુત ફતેહચંદ્રભાઇને મેં તે પુસ્તક વંચાવ્યું, તેમણે તે અથથી તે ઇતિ સુધી
Page #32
--------------------------------------------------------------------------
________________
વાંચી સુધારા કરવાના સ્થળે સુધારા કર્યા હતા. આ માટે તેમ આ. પુસ્તક અંગે બે બાલ લખવા માટે હું તેમને ઘણો આભારી છું. આવી રીતે અને તેથી મારા આવા દરેક કામમાં પૂરતી મદદ કરે છે. અને ભારે નગ્ન સત્ય તરીકે જણાવવું જોઈએ કે આવા કાર્યોમાં મને તેમની હૂંફ ના હેત તો અત્યારે જે કંઈ યત્કિંચિત તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં હું પ્રગતિ કરી રહ્યો છું તે ભાગ્યે જ કરી શકત. આ માટે તેમને પુનઃ આભારી છું.
પુસ્તકના અમુક ફર્મા છપાયા બાદ તે લઈ હું શ્રીયુત પ્રસન્નમુખ બદામીસાહેબ-જજ, જે.પી., જેઓ ધાર્મિક જ્ઞાનના નિષ્ણાત છે, સંસ્કૃતમાં ડું જ્ઞાન ધરાવે છે. આ તત્ત્વાર્થ તો તેમણે સંસ્કૃત ટીકા સાથે ઘણી વખત વાંચ્યું છે. વળી તત્ત્વાર્થ જ્યારે મહાવીર વિદ્યાલયમાં ચાલતું ત્યારે તેમણે કેટલી. એ વખતે તેની પરીક્ષા પણ લીધી છે. તેમની પાસે જઈ આમુખ લખવા વિજ્ઞપ્તિ કરી ત્યારે તેમણે તે બાબત ખુશીથી હા પાડી; અને આમુખ લખ્યું છે જે મનનપૂર્વક વાંચવા હું વાચકવૃંદને વિનવું છું. જેમને એક સમયની પણ કિંમત છે, તેમના જેવાએ આમુખ લખી આપ્યું તેનાથી અધિક આનંદ મને બીજો કયો હોઈ શકે ? આ માટે તેઓશ્રીને આ સ્થળે આભાર પ્રદર્શિત કરું છું.
તેઓશ્રીએ છાપેલા ફર્યા વાંચ્યા બાદ જે કંઈ અમલી સૂચનાઓ કરી છે. તે શુદ્ધિપત્રકમાં મૂકેલી છે, તે માટે પણ તેઓ સાહેબનો આભાર માનું છું.
પરમ પૂજ્ય શાસનરન પં. ધુરંધરવિજયજી ગણું પ્રખર જ્ઞાની પરમશ્રત શાસનપ્રભાવકે પણ મને આમાં પોતાના જ્ઞાનનો ફાળો આપે છે તે જણાવતાં અતિ હર્ષ થાય છે. પુસ્તક આદિથી અંત સુધી વાંચી જે કંઈ સુધારણ સૂચવેલ તે શુદ્ધિપત્રકમાં પ્રકટ કરેલ છે. જેથી તેઓ સાહેબને ઉપકાર માનું છું. - ' શાસનટધારક પૂજ્યશ્રી હંસસાગરજી મહારાજને આ પુસ્તકના
Page #33
--------------------------------------------------------------------------
________________
૫
બધા ફોર્મ મેકલાવી આપેલા તે તેઓશ્રીએ શ્રમ લઈ કાળજીપૂર્વક તપાસી સુધારી મોકલાવી આપેલ છે તે માટે તેઓ સાહેબનો આ સ્થળે આભાર વ્યક્ત કરું છું. અને તેમના તરફથી જે લખાણ અને અભિપ્રાય આવ્યો છે તે આ નીચે પ્રકટ કરેલ છેઃ
સ્થલ તણસા, તા. ૨૬-૯-પર * તત્ત્વગષક, જ્ઞાનોપાસક સુશ્રાવક શ્રી શંકરલાલ ડાહ્યાભાઈ ' યોગ્ય લાગણીપૂર્વક ધર્મલાભ વાંચશો. * * - , ‘તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા” તમેએ મોકલેલ બધા ફર્મા
સુધારીને મોકલાવેલ છે, તે પ્રમાણે શુદ્ધિપત્રકમાં લેશો. તમારે જ્ઞાનસેવાનો આ પ્રયાસ વારંવાર સ્તુત્ય છે. તત્ત્વજ્ઞાનના ફેલાવા માટે આ પ્રયાસ વિદ્વાનમાત્રને અનુમોદનીય ગણાય. ઊંડા તત્ત્વજ્ઞાનના આવા સુલભ બધી પ્રયાસ બદલ તમોને મારા તરફથી તે અભિનંદન જ છે, પરંતુ સૌઈ તત્ત્વપિપાસુએ અભિનંદન પાઠવવા ઘટે છે.
- ' મારે અભિપ્રાય
“તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા” નામક આ પુસ્તકમાંની • વિઠગ્ય પ્રશ્નોત્તરી વાંચી અનહદ આનંદ થયો છે. દશપૂર્વધર
* ભગવંત શ્રી ઉમાસ્વાતિ વિરચિત શ્રી તત્વાર્થસૂત્ર જેવા દ્રવ્યાનુયોગના
અતિ ગહન ગ્રંથમાંના એકેક સુત્રના પ્રૌઢ, ગંભીર અને વિશાળ અર્થોને ઉત્તમ કોટિની સાવ સહેલી ભાષામાં સરલ પ્રશ્નોત્તરીનું ઉત્તમ સ્વરૂપ આપવાપૂર્વક બાલભોગ્ય પણ બનાવી દેવાનું માન ખાટવામાં તમારે નંબર પ્રથમ જ હશે, એમ મારું નમ્ર મંતવ્ય છે. - તત્ત્વાર્થ જેવા ગંભીર અને સર્વમાન્ય દિવ્યાનુયોગને આવી સુંદર અને સરળ પદ્ધતિએ પીરસીને આ પુસ્તકરત્નમાં તમે ઊંડી અનુભવકુશળતાનું પ્રદર્શન ભર્યું છે, જ્ઞાનપિપાસુઓને અમૃત પીરસ્યું છે,
વિદ્યાર્થી આલમને આશીર્વાદ વરસાવ્યા છે અને દરેક જૈન સંસ્થા - - અને પાઠશાળાઓની ભૂખ ભાંગી છે, એમ મને અંતરથી ભાસે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૬
તમારી રચેલી આ પ્રશ્નોત્તરીથી અભ્યાસી દુનિયાને અપૂર્વ લાભ થશે. તમારા આ કાર્યમાં ઉત્તેજન આપનાર.....................તે દિલના ભૂરિøરિ અભિનંદન છે.''
મુનિ હંસસાગર દરેક જિજ્ઞાસુ વાચક બંધુઓને શુદ્ધિપત્રક વાંચવા વિજ્ઞપ્તિ કરું છું. આ પુસ્તકના છાપેલા કર્યાં બધા પૂજ્ય વિદ્વત્ન આચાર્ય શ્રી વિજયધર્મસુરીશ્વરજીને મેાકલાવી આપ્યા હતા. તેમણે તેના રિણામે જે અભિપ્રાય લખી મેાકલ્યા છે તેની આ નીચે નોંધ લીધી છે. દુનિયાએ જ્યારે જડવાદની ગર્તા તરફ દોટ મૂકી છે તેવા સમયે ચૈતન્યવાદની લાલબત્તી કરતા શ્રી તત્ત્વાર્થસૂત્ર જેવા પવિત્ર અને અમૂલ્ય ગ્રંથ ઉપરથી પ્રશ્નોત્તરીયુક્ત પ્રયાસ ઉગતી પ્રજા માટે ખૂબ જ ઉપયેગી નીવડે અને સમ્યગ્ જ્ઞાનના પ્રચાર માટેના સમ્યગ્ પુરુષાર્થ સફળ નીવડે એ જ શુભેચ્છા.'
આ માટે પૂજ્ય આચાર્યવર ગુરુદેવને આભાર માનું છું. આ પુસ્તકનું નામ ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે’ પરંતુ પંડિતજીએ તેને તત્ત્વાર્થના નામથી લખ્યું છે જેથી મેં પણ તે જ નામ ચાલું રાખ્યું છે. આ પુસ્તક એ વિભાગમાં પંડિતજીએ વિભક્ત કર્યું છે, જેમાંના મેં કૈવળ સૂત્ર વિભાગના ભાગ જ આ પુસ્તકમાં લીધેા છે.
કાકાઈ સ્થળે પંડિતજીએ દિગંાર આમ્નાય સંબંધમાં ઉલ્લેખ કરેલ છે, પરંતુ મને તેમને(દિગંબર આમ્નાયને)અનુભવ નહિ હાવાથી મે' તે ઉલ્લેખ લીધેલ નથી.
આ પુસ્તકમાં કુલ્લે દશ અધ્યાય છે જેમાંથી આ પ્રથમ ભાગમાં પાંચ અધ્યાય લીધેલ છે. બાકી તેના ખીન્ને ભાગ સમય પરત્વે પ્રકટ કરીશ. આ પુસ્તકમાં પંડિતવર્ય મુખલાલજીએ પેાતાનું ધણું જ્ઞાન શાસ્ત્રાનુસાર ઠાલવ્યું છે. તેના અંગે જે કંઈ માન ધટતું હોય તે બધું તેમને જ ધટે છે. ખાકી મે તે માત્ર અભ્યાસી આલમને થાડા પરિશ્રમે
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૭ અને થોડા સમયમાં કેમ સારે લાભ મળે તેમાં જ મારું સઘળું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ પુસ્તકમાં કેટલાક વિષયમાં એટલે કે નય, પ્રમાણ, સપ્તભગીમાં છેડે વધારો કરી તેના ગૌરવમાં વધારો કર્યો છે, તેમ દ્રવ્યમીમાંસા અને પરમાણુવાદના બે લેખો સાથે વધારેમાં મૂકેલ છે. અંદર જે પરમાણુવાદનો લેખ છે જેના સંબંધી આમુખમાં તેના વિદ્વાન લેખક મહાશયે વાચકવૃંદનું ધ્યાન ખેંચ્યું છે અને હું પણ ખરું છું.
તે જનોની ગૌરવગાથા છે. * આ પ્રથમ ભાગમાં જે પાંચ અધ્યાયો છે તેમાં ત્રીજો અને
ચોથો અધ્યાય અનુક્રમે નરક અને સ્વર્ગનો છે, તે ભૌગોલિક હોવાથી | મેં તેમાં કશો ફેરફાર કર્યો નથી અને છે તેમજ રહેવા દીધા છે.
- બાકીના અધ્યાયની જ પ્રશ્નોત્તરી કરી છે. . - પૂજ્ય અભયસાગરજી મહારાજે શ્રી સુધર્માસ્વામીજીની કળા
મૂર્તિના કેટાની ન મને આપી હતી તેના ઉપરથી આર્ટિસ્ટે ભગવાન ઉમાસ્વાતિની કલામૂર્તિ બનાવી છે. આ માટે પૂ. અભયસાગરજી મહારાજનો આભાર માનું છું.
પરમ પૂજ્ય મુનિમહારાજ, સાધ્વીજી મહારાજને આ પુસ્તકનો ન બને તેટલો ફેલાવો કરવા હું વિનતિ કરું છું તથા સંસ્થાના સંચાલકોને - તેને પાઠ્ય પુસ્તક તરીકે ચલાવવા હું વિનવું છું.
આ “તત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા' ભાગ પહેલો પ્રકટ કરવામાં , મેં મારી બને તેટલી કાળજી રાખી છે. સાથે શુદ્ધિપત્રક પણ આપ્યું છે,
છતાં તેમાં કંઈ ક્ષતિ જણાય તો વાચકવૃંદ મને જણાવી આભારગ્રસ્ત | કરશે. ઈલમ ૐ શાંતિઃ - ૧૬પ, બજારગેટ સ્ટ્રીટ,
લિ. સંઘને સેવક કે કેટ, મુંબઈ - શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ
તા. ૨૭-૮-પર
Page #36
--------------------------------------------------------------------------
________________
વિષય-દર્શન
પ્રથમ અધ્યાય
પૃષ્ઠ ૧ થી ૫૯ સુધી પ્રથમ અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબતો આઠ છેઃ (૧) નય અને પ્રમાણુરૂપે જ્ઞાનનો વિભાગ, (૨) મતિ આદિ આગમ પ્રસિદ્ધ પાંચ જ્ઞાન અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેંચણી, (૩) મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધનો, તેમનો ભેદ, પ્રભેદ અને તેમની ઉત્પત્તિને ક્રમ સુચવતા પ્રકારો, (૪) જન પરંપરામાં પ્રમાણ મનાતા આગમશાસ્ત્રનું શ્રુતજ્ઞાનરૂપે વર્ણન, (૫) અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષો અને તેમના ભેદ-પ્રભેદ તથા પારસ્પરિક અંતર, (૬) એ પાંચ જ્ઞાનનું તારતમ્ય જણાવતો તેમને વિષયનિર્દેશ અને તેમની એકસાથે સંભવનીયતા, (૭) કેટલાંક જ્ઞાન ભ્રમાત્મક પણ હોઈ શકે છે, અને જ્ઞાનની યથાર્થતા તથા અથાર્થતાનાં કારણે, (૮) નયના ભેદ-પ્રભેદો. અધ્યાય રે
પૃષ્ઠ ૬૦ થી ૧૧૪ સુધી બીજા અધ્યાયમાં (૧) જીવતત્ત્વનું સ્વરૂપ. (૨) સંસારી જીવન પ્રકારે, (૩) ઇન્દ્રિયનાં ભેદ-પ્રભેદો, તેમનાં નામ, તેમના વિષયો અને જીવરાશિમાં ઈન્દ્રિયોની વહેંચણી. (૪) મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ. (૫) જન્મના અને તેનાં સ્થાનોના પ્રકારો તથા તેમની જાતિવાર વહેંચણી. (૬)શરીરના પ્રકારે, તેમનું તારતમ્ય, તેમના સ્વામીએ અને એકસાથે તેમનો સંભવ, (૭) જાતિઓનો લિંગ-વિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભેગવનારાઓને નિર્દેશ. . .
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૯
અયાધ્ય ૩જો અને ૪થા
પૃષ્ટ ૧૧૫ થી ૧૭૩ સુધી
ત્રીજા અને ચેાથા અધ્યાયમાં (૧) અધેાલાકના વિભાગે, તેમાં વસતા નારક જીવે અને તેમની દશા તથા જીવનમર્યાદા વગેરે. (૨) દ્વીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ દ્વારા મધ્યક્ષેાકનું ભૌગેાલિક વર્ણન, તથા તેમાં વસતા મનુષ્ય, પશુ, પક્ષી આદિના જીવનકાલ. (૩) દેવની વિવિધ જાતિ, તેમનેા પરિવાર, ભાગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાલ અને જ્યેાતિમંડળ દ્વારા ખગેાળનું વર્ણન.
અધ્યાય મા
પૃષ્ટ ૧૭૪થી ૨૩૫ સુધી
અધ્યાય પાંચમામાં (૧) દ્રવ્યના પ્રકારા, તેમનું પરસ્પર સાધર્યુંવૈધર્મ્સ, તેમનું સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય. (૨) પુદ્ગલનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેની ઉત્પત્તિનાં કારણેા. (૩) સત્ અને નિત્યનું સહેતુક સ્વરૂપ. (૪) પૌદ્ગલિક બંધની યેાગ્યતા અને અયેાગ્યતા. (૫) દ્રવ્ય સામાન્યનું લક્ષણ, કાલને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની ષ્ટિએ કાળનું સ્વરૂપ. (૬) ગુણ અને પરિણામનાં લક્ષણા અને પરિણામના પ્રકાર.
Page #38
--------------------------------------------------------------------------
________________
ભગવાન ઉમાસ્વાતિ સ્વરચિત પ્રશસ્તિ
"वाचकमुख्यस्य शिवश्रियः प्रकाशयशसः प्रशिष्येण। . . शिष्येण घोषनन्दिक्षमणस्यैकादशाङ्गविदः ॥१॥ वाचनया च महावाचकक्षमणमुण्डपादशिष्यस्य। शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ।।२।। न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वातितनयेन वात्सीसुतेनाय॑म् ॥३॥ अहंद्वयनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य। दुःखातं च दुरागमविहतमति लोकमवलोक्य ।।४।। इदमुच्चै गरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥५॥ यस्तत्त्वाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्य प्राप्स्यत्यचिरेण परमार्थम्" ॥६॥
Page #39
--------------------------------------------------------------------------
________________
જેમના દીક્ષાગુરુ અગિયાર અગના ધારકનંદીક્ષમણ હતા, અને પ્રગુરુ અર્થાત ગુરુના ગુરુ વાચકમુખ્ય શિવશ્રી' હતા; વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દષ્ટિએ જેમના ગુરુ મૂલ” નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાઇ ક્ષમણ હતા; જેઓ ગાત્રે “કભીપણિ હતા; જેઓ “સ્વાતિ પિતા અને “વાસી’ માતાના પુત્ર હતા; જેમનો જન્મ “ન્યાધિકારમાં થયો હતો; જેઓ “ઉનાગર’ શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુસ્પરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ આહંત ઉપદેશને બરાબર ધારણ કરી તેમજ તુચ્છ શા વડે હણાયેલ બુદ્ધિવાળા અને દુઃખિત લોકોને જોઈને, પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ, આ સ્પષ્ટતાવાળું “તત્ત્વાર્થાધિગમ નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં “કુસુમપુર (પાટલિપુત્ર) નામના મહાનગરમાં રચ્યું. જે આ તસ્વાર્થશાસ્ત્રને જાણશે, અને તેમાં કહેલું આચરશે, તે મોક્ષનામક પરમાર્થને જલદી મેળવશે." ..
'
તત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા પુસ્તક પહેલું કિંમત રૂા. ૨૦-૦
પ્રાપ્તિસ્થાન : મેઘરાજ જૈન પુસ્તકભંડાર , બુકસેલર એન્ડ પબ્લિશર, કીકા સ્વીટ
સુંબઇ નં. ૨
Page #40
--------------------------------------------------------------------------
Page #41
--------------------------------------------------------------------------
________________
-
અ
શુદ્ધિપત્રક પૃષ્ઠ પંક્તિ - અશુદ્ધ. ( ૩ ૩ બંધનાં કારણોનો અભાવ તે પૂર્વકર્મોની–ઉદય અને મેક્ષ છે.
સત્તાથી–સમસ્ત પ્રકારે નિર્જરો અને બંધનાં કાર
ણોનો અભાવ તે મોક્ષ છે : : ૫ પરાકાષ્ઠા એ જ મોક્ષ છે પરાકાષ્ઠા તેનું નામ કૈવ
લ્યદશા છે, અને તે દશાથી સદાને માટે મુક્ત દશાનો અનુભવ એ જ
મેક્ષ છે. રમણતા થાય તે સમ્યફ રમણતા થાય તે યથા ચારિત્ર કહેવાય. ખ્યાત નામે સમ્યફ ચા
રિત્ર કહેવાય. પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય - ત્યારે જ સંપૂર્ણ સુખને ત્યારે જ કેવળજ્ઞાન થાય સંભવ છે.
છે અને તે પછી મેક્ષ
પ્રાપ્ત થાય છે - ૧૫ પ્રાપ્તિકાલમાં હોય તે જ પ્રાપ્તિકાલમાં હેય અને. સભ્યનું જ્ઞાન સમજવું. સમ્યફેવની હયાતિ સુધી
માં જેટલો બેધ હોય તે
જ સમ્યક્ જ્ઞાન સમજવું. '' ૪ ૨૬ સિદ્ધ અવસ્થાની કેવલી કે સિદ્ધ અવસ્થાની ૫ ૧ રૂપ મેક્ષ
રૂપ કૈવલ્ય. ૫ ૨ સિદ્ધને માટે
કેવળી કે સિદ્ધને માટે ..
૧પ.
, ૧૯
Page #42
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પંક્તિ
ય ૨૧
»
ف
સમે
८
૧
૧૯
૧
૧૧
૧૧
૧૫
1.
24
૬
૧૦
૧૨
ક
૧૦
૧
૧
h
૨૪
અશુદ્ધ
દર્શન
- નિસર્ગ સમ્યગ દર્શન
તેને અધિગમ સમ્યગ્ દર્શન કહે છે.
૩૪
અનુભવ કરતાંકરતાં
કાઇ વાર એવી પરિણામ
તૈય’એવે છે.
જેમ
અથવા ફરત
પ્રાપ
ન
અપા
2
સભ્ય
મન:પર્યાય જ્ઞાન મનન
શુદ્ધ.
13
સામાન્ય જ્ઞાન
સમ્યક્ તવે પ્રતિ સહજ આદર=પરિણામ=સ્વભાવ=પર પદેશ તેમજ કાઇ પ્રતિમાં આફ્રિ ધાર્મિક વસ્તુઓના માત્ર
અવલાકનથી પ્રાપ્ત કરે અધિગમ
છે
તેને
સમ્યગ્ દર્શન કહે છે.
અનુભવ યથા પ્રકૃત્તિકણે કરતાંકરતાં કાઈ વાર સહેજ તથા એવી પરિણામ
નેય અનેઉપાદેય એવા છે
જેમાં
અથવા ભવિષ્યમાં કર
નાર
પુદ્ગલ
ats
સ્પર્શન.
અપાર્ટ
સમ્યગ્
મનઃર્યાય જ્ઞાન અઢી દ્વીપમાંના સર્વ સર્જિ
પંચદ્રિય પ્રાણીના મતના
..
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬
| પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ . 9 કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન કેવળજ્ઞાન એ સ્પષ્ટ જ્ઞાન "
છે એટલે પ્રત્યક્ષજ્ઞાન છે. સંદેયુક્ત સમજ. સંદેહયુક્તઅર્થ સમજવો.’ ૩૧ ૬ વ્યંજના
વ્યંજનના કાયમ રહે છે.
કાયમ સાથે રહે છે. વિશેષત: -
તફાવત જ્ઞાન હોય છે. આ બધા જ્ઞાન હોય છે. કેવળજ્ઞાન
સિવાયનાં આ બધાં સમ્યક
સમ્યગ * ૫૦ ૧. એકરૂપે સંકેલી લે છે એકરૂપે સાંકળી લે છે. ૫૦ ૨૪ संगह
संग्रह ૫૭ ૧૫-૧૬ अधिरोहेन्
अधिरोहण ૬૧ ૮
मिश्र - ૬૩ * ૧૦ પારણામોનો
પરિણામેનો - ૬૪ - ૨ , આત્માનું
આત્માને ૬૫ ૧૨-૧૩ કેવળદર્શનાવરણથી કેવળદર્શનાવરણના
ક્ષયથી છ૩ ૨૧ વાયુકાય અને દ્વિઈદ્રિય ' વાયુકાય ગતિ ત્રસ છે.
અને કિંઈદ્રિય ૭૮ ૧૨ પ્રકારનું
પ્રકારનો જે ઈકિ
જે બુદ્ધિ ઇદિસંની મનવાળાં
સંજ્ઞી પ્રાણુઓ મનવાળાં ૮૪ ૨૪ કેમ કહી શકાય? કેમ ન કહી શકાય? . નારક, ગર્ભજ
નારક તથા ગર્ભજ
मिश्र
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૬ અશુદ્ધ
પૃષ્ઠ પંક્તિ ૮૬ ૨૩
વિગ્રહ ચારથી
૮૬ ૨૩ ત્રણ સુધી [૮૮ ૨૫ , બે વાર થાય ૮૮ ૨૬ ગેમત્રિકા કહેવાય છે.
વિગ્રહ ચાર તત્ત્વાર્થમતેથી . ત્રણ સમય સુધી બે વાર ભંગ થાય ગોમૂત્રિકા કહેવાય છે [વરાછું ફુમાવના, સ્વજિળો એ બહત સંગ્રહ :
ણીની ગાથા ૧૮૮ની ટીકા મુજબ સરલ . રેખાને ચાર વખત ભંગ થાય તેને પણ ગોમૂત્રિકા કહેવાય છે.] ત્રણચાર વાંક : ચાર, દ્વિતીય મતે પાંચ સમયનું સમયનું અને જેમને ચાર વાંક છે તેનું પાંચ સમ- " યનું સમજવું ગતિમાં અનાહાર દિશા રહે છે અને એક એક વિગ્રહ ગતિમાં બીજે સમયે આહારક દશા
,
ર૬ ૩
ત્રણ વાંક ચાર સમયનું “
૮૯
૭
સમયનું સમજવું
ગતિમાં અને એક
એક વિગ્રહ ગતિમાં આ હારક દશા જ રહે છે
.
, ૧૮
ત્રિવિગ્રહ ગતિમાં
ત્રિવિગ્રહ ચઉ વિગ્રહ ગતિમાં
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૭
અંડ
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ :
૯૯ ૨૪ ફક્ત કાર્પણ ફક્ત તેજસ અને કાર્પણ - ૯૪ ૧૬ , જરાયુજ
જરાયુ - ૯૫ ૬ અંડજ '), ૧૪. કહેવાય છે. દેવશય્યાનો કહેવાય છે. ઉપપાત એ
ટલે પ્રાદુર્ભાવ,જન્મ દેવ
શધ્યાને ઉપર ૬ - લબ્ધિથી શરીર લબ્ધિથી વૈક્રિય શરીર ,, ૯. પરંતુ એનાથી શરીર પરંતુ એનાથી આહારક
શરીર ૧૦૭ : ૩ * સંબંધુ
સંબદ્ધ - ૧૧૦ ૮ નપુંસક વિકાર નપુંસક વેદનો વિકાર હોવાથી બન્ને
હોવાથી તેને બને - ૧૧૩ ૫ અસંખ્યાતવજવી કેટલા- અસંખ્યાત વર્ષની યુગ કમનુષ્ય
લિક મનુષ્ય - ૫ મનુષ્યો અને કેટલાક મનુષ્યો(દેવો તથા નારકે તિયે જ હોય છે. પણ અસંખ્ય વર્ષાયુ છે
છતાં તે ઔપપાતિક તેમજ સિદ્ધિને અગ્ય હોવાથી તે સિવાયના) અને અકર્મ ભૂમિના તિ
જ હોય છે તેઓ સોપક્રમ
ચરમદેહી સોપક્રમ - ૧૨
આયુષ્યવાળા હોય છે. તે આયુષ્યવાળા હોય છે. સિવાય
ઉત્તમ પુરુષો નિસ્પક્રમ એટલે અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે અને તે સિવાય
છે
૧૧
Page #46
--------------------------------------------------------------------------
________________
પૃષ્ટ પંક્તિ ૧૧૫ ૧૪ ૧૧૬ ૧૯ ૧૧૭ ૬ ૧૨૮ ૨૫
૧૩૦
૧૮
૧૩૧ ૧૩૪
૨૪ ૨૦
૧ ૩૪
- ૩૮
અશુદ્ધ . विशति
વિરાતિ
ઉત્કૃષ્ટ પ્રાણીઓની
નારાની હૈમવતવર્ષ, વિદેહવર્ષ હૈમવતવર્ષ, હરિવર્ષ, '
વિદેહવર્ષ પરંતુ બહારના પરંતુ નવાણુ હજાર
જન બહારના મોટું કરતાં મેરુ મોટું કરતાં ડાબી
* બાજુએ મેરુ સંભવ ક્યારેય પણ હોતો સંભવ ક્યારેય પણ નથી, જેમ હૈમવત : હેતો નથી તેથી તે દશ
ક્ષેત્ર પણ અકર્મ ભૂમિ
છે. હૈમવત આદિ શારીરિક વર્ણ છે. પ્રવચન સારદ્વારમાં
વર્ણ હવાનો નિષેધ છે.
જુઓ મુદ્રિત પૃ. ૩૩૮ સાધર્મ
સૌધર્મ પ્રકીર્ણ
પ્રકીર્ણ તારા વાત્રો . बह्मलोक
સૂર્ય ચંદ્રની લક્ષ યોજન– " ૫૦૦૦૦ એજન – એની ઉપર
' એ કલ્પના વિમાનની ધજા જેટલી ઉંચાઈએ [બહસંગ્રહણની ગાથા ૧૪ની ટીકામાં તો સમણિએ હેવાનો પણ ઉલ્લેખ છે.]
૧૩૮
૭
૧૪૧ ૧૪૬
૧૯ ૧૯
૧૪૭
૧૫૨
સૂર્ય
૧૫૨
૧૫૩
Page #47
--------------------------------------------------------------------------
________________
.
૩૯
| પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ
૧૫૫ ૨૦ : ભવન સુધી - ભવનની ધજા સુધી ૧૫૫ રર, સંપૂર્ણ લેકનાલીને પોતાનાં વિમાનની ધજા
થી ઊંચે નહિ જોઈ શકતા હોવાથી સંપૂર્ણ લેકનાલીમાં તેટલા ઓછા ભાગને [પ્રવચન સારોધાર પૃષ્ઠ ૩૩૮ની બીજી
પુઠી પંક્તિ ૯] ૧૫૬ ૨૦ ' નવમાથી બારમા સુધીમાં નવમાથી દસમામાં ચા
ર અને અગીયારમાથી બારમા સુધીમાં ત્રણ ,
સો મળીને '૧૫૭ ૪ સંબંધમાં
સંબંધમાં ભાષ્યકાર કહે
છે તે ૧૫૮ ૧૧ આ પણ બધું લોકાનુભાવ- એ બધું શુભકર્મનાં કલનું જ કાર્ય છે. થી, ઉદયથી અથવા લે
કાનુભાવથી જ થાય છે. ૧૫૮ ૨૪-૨૫ શરીરવર્ણપ દ્રવ્યલેશ્યાને શ્રી પજવણજીમાં દેવમાટે જ છે,
ને બાહ્ય વર્ણ અલગ જણાવેલ હોવાથી આ દ્રવ્યલેશ્યા કૃષ્ણાદિદ્રવ્ય રૂપ જ સમજવી, બાહ્ય વર્ણરૂપે નહિ પ્રવચન સારોદ્ધાર પૃષ્ઠ ક૭૮ની , પેલી પુઠી પંક્તિ ૩-૪
*
Page #48
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પંક્તિ ૧૬૦ ૨૦ ૧૬૦ ૨૩
કે
૧૬૧
૭
અશુદ્ધ
શુદ્ધ વુક્ષ વુદું . 'युज्झाहि वुझाहि' લઈ મેલ
• લઈ એક કે સાત આ ઠ ભવમાં માલ [મદારरट्रिया वसंति, लोगंतिया मुरा तेसिं। सत्तभवमवंता, गिझंति एमे हिं नामे fહૃાા પ્રવચનસારે
ધાર પૃષ્ઠ ૪૨૦ મૂળ.] બતાવ્યા છે; દિગંબર બતાવ્યા છે; તે ચારે સૂત્રપાઠ પ્રમાણે પણ બાજુ બ્રહ્મદેવલોકને - આઠ જ સંખ્યા જણાય છેડે રહેનારા તે દેવ
ના ભેદો જણાવ્યા છે, મધ્યમાં રહેલા “અરિષ્ટ નામના દેવને ૧ ભેદ ભાષ્યકારે સૂત્રમાં લીધેલ નથી, એમ તત્ત્વાથની ટીકામાં સ્પષ્ટ ખુલાસો છે. દિગંબર સૂત્રપાઠ પ્રમાણે આઠ સંખ્યા
જણાય છે, તેમાં મને ઉલ્લેખ છે, પણ તેમાં મસ્તનો નથી. અલબત્ત, ઠાણાંગ ઉલ્લેખ નથી; છતાં શ્રી આદિ સૂત્રોમાં - ઠાણાંગ(નવમું અધ્યયન,
ત્રીજો ઉદેશ, સૂત્ર ૬ ૮૪] આદિ સૂત્રોમાં સારાચ
* ૧૬૧
૮
Page #49
--------------------------------------------------------------------------
________________
-
-
પૃષ્ઠ પક્તિ અશુદ્ધ
શુદ્ધ માડ્યા xxx ાિક્યા વેવ ઉદાય” એ મુજબના
સ્પષ્ટ પાઠ હોવાથી. ૧૦ છે, તેથી એમ જણાય છે છે) તેથી એમ જણાય છે
કે મૂળ સૂત્રમાં “તો’ પાઠ કદિગંબરીય મૂળ સૂત્રમાં
પ્રક્ષિપ્ત થએલો “મફત” પાઠ છૂટી ગએલો ૧૫ ૧૬ વિજ્ઞાની
भधिकानि ૧૬૫ ૧૭ અય્યતની
અષ્ણુતથી - ૧૬૬ કુટનેટ છે. જુઓ આ અધ્યાયના છે. આ અધ્યાયના સૂત્ર
૧ની સૂ. ૪રનું ભાષ્ય. ૪રના ભાષ્યમાં પણ 'પંક્તિ
તે પાઠ છે; પરંતુ તે પાઠ-“કાઉંસમાં હોવાથી તેમજ ટીકાકાર તે પાઠને સ્પર્યા પણ નહિ હોવાથી તથા પ્રથમ ૩૮મા સૂત્રના ભાગ્યમાં . ભાષ્યકારે પોતે તે વિજયાદિ ચાર વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બત્રીસ સાગરેપમની જ જણાવેલ
હોવાથી પ્રક્ષિપ્ત મનાય. . * 'अत्राग्नेयाः संज्ञान्तरतो मरुतोऽप्यभिधीयन्ते' इति लोकप्रकाशे, प्रवचनसारा द्धारस्योत्तरभागे तु 'अव्यावाधा ७ आग्नेया ८ एते संज्ञान्तरतो मरुतोऽप्यभि- .. . धीयन्ते, रिष्टाश्चेति ९।' इत्युक्त्वा तदष्टमभेदस्य 'मरुतो' नामान्तरमन्तःकृत्वैव . પદ્યાન્નવોાિ : તોwાનિતેરા નનૈવ મે |
ત્રીજી
Page #50
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પંક્તિ ૧૭૪ ૨૩ ૧૭૯ ૧૮
અશુદ્ધ નિદિજાળિ બુદ્ધિથી પણ થઈ શકતી
નથી.
૨૫
૧૮૯ ર૦ धर्माधम ૧૯ર ૨ આવશે ૧૯૬ ૧૫ तपोयोत
ક ૧૮ उद्योतवन्तः ૧૯૭
उद्योतवन्त
કપાય, તૂર, ખાટે ૧૯૯ ૫ વિવર્ત ૨૦૨ ૧૭ આગપ ૨૦૫ ૧૦-૧૧ કડવો, તીખ, મધુર,
તૂરો અને ખારો ૨૦૫ ૨૧ ઉમાસ્વાતી ૨૦૭ ૧ ઉમાસ્વાતી ૨૨૮ ૨૩, ૨૪ ૨૫ વિકપ્ય ૨૩૦ ૨૨ સૂત્રાશે (૩૮)
શુદ્ધ निष्क्रियाणि બુદ્ધિ પણ વ્યક્ત કરી છે શકતી નથી धर्माधर्म આવે तपोद्योत उद्योतवन्तः उद्योतवन्तકષાય, ખાટો વિવર્ત આગમ કડવો, તીખા, તૂરે, ખાટો અને મધુર ઉમાસ્વાતિ ઉમાસ્વાતિ વિધ્ય एकत्वाचार्या व्याचक्षते-का રોવિન્દ્રથતિ. (ભાષ્યકાર) “તિર્ગમતિ ! aपण्णत्ता? गोयमा छदव्यापઇત્તા, તંવા–ધમયિ
[, અમેસ્થિતાપ, માगासस्थिकाए, पुग्गलत्थिकाए, जीवस्थिकाए,अद्धासમg” એ પ્રમાણેટીકાકારે
Page #51
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પંક્તિ
અશુદ્ધ
આગમને પણ પાઠ જણાવીને ટીકામાં છ દ્રવ્ય સિદ્ધ કરેલ છે. ટીકાકાર સાફ કહે છે કે ભાષ્યકાર- * ને “સુ” શબ્દ છઠ્ઠા કાળદ્રવ્યને નકકી કરનાર છે.
Page #52
--------------------------------------------------------------------------
Page #53
--------------------------------------------------------------------------
________________
'
જ નમઃ
શ્રી તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
" ભાગ ૧ લો - અધ્યાય ૧ પ્રશ્ન: તત્ત્વાર્થ એટલે શું?
ઉત્તર: તત્વાર્થ એટલે તત્ત્વભૂત પદાર્થ. તત્ત્વાર્થ શબ્દ તત્વ અને અર્થ એ બે શબ્દો મળીને બોલે છે. તેમાં તત્ત્વ એટલે અનાદિ અનન્તભાવ, સ્વતંત્રભાવ અને અર્થ એટલે દિવ્ય. અર્થાત જે અનાદિ અનન્ત જડ અને ચેતનસ્વરૂપ પદ્ધ તે તસ્વાર્થ છે. આ પ્રશ્ન અર્થ કહેવાથી પણ પદ્ધો સમજી શકાય છે તો પછી તત્ત્વ કહેવાનું પ્રયોજન શું છે?
ઉત્તરઃ અર્થ શબ્દના અનેક અર્થે છે. અર્થ શબ્દાર્થ, ધન, પ્રયોજન અને પદાર્થ ઇત્યાદિ. એટલે અર્થસૂત્ર એ પ્રમાણે કહેવાથી અર્થને અર્થમાં બાહ થવાને સંભવ છે. તે ન થાય માટે તત્ત્વ શબ્દ છે. એટલે ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય જેમાં છે તે તત્ત્વાર્થ છે વાસ્તપણે એ પદ્ધ જ છે. તીર્થસ્થાપના સમયે મુખ્ય ગણધર ત્રણ વખત પ્રદક્ષિણાપૂર્વક ભગવંતને પ્રશ્ન કરે છે કે મય વિત્ત? ઉત્તરમાં ભગવંત ત્રણ વખત અનુક્રમે ૩જોવા, વિરામેરૂંવા અને યુવા એ ઉત્તરે આપે છે. તેમાં પણ તત્ત્વ શું છે? તેને સ્પષ્ટ ઉત્તર છે.' જ્યાં ઉત્પાદ, વ્યય ને ધ્રોગ્ય નથી તે તત્ત્વ નથી, તેમાં તત્ત્વ નથી.. " - પ્રશ્નઃ ત્યારે શું અતર્વભૂત પણ પદાર્થો છે?
ઉત્તરઃ હા, કેટલાએક દાર્શનિકોએ સામાન્ય, વિશેષ, સમવાય,
Page #54
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા .. પ્રતીત્યસત્ય, માયા વગેરે કાલ્પનિક પદાર્થોને પણ વાસ્તવ તરીકે ગણાવ્યા છે તેથી કોઈ પણ પ્રકારનું પ્રયોજન સરતું નથી તેને નિરાસ કરવા માટે તત્ત્વભૂત એટલે વાસ્તવિક અર્થ એ તત્ત્વાર્થ એ પ્રમાણે કહ્યું છે. '
. . . . પ્રશ્ન: તત્ત્વાર્થસૂત્રને ઉદ્દેશ શું છે? ..
ઉત્તર: તેનો ઉદ્દેશ મોક્ષસુખ મેળવવાનો છે. પ્રાણીમાત્ર સૌકાઈને સુખ ગમે છે. તેમાં સાચું કે સ્વાધીન સુખ કયું, અને કે પરાધીન સુખ કર્યું તેની ઘણા છેડાને ખબર પડે છે, જેથી મેક્ષાથએ તે પ્રશ્ન જાણવાની આવશ્યકતા છે.
સુખોને મુખ્ય બે પ્રકાર છે: (૧) બાહ્ય અને (૨) આત્યંતર, ઇકિયાદિ વિષયને વિષે- જે સુખનું ભાન થાય છે તે ક્ષણિક છે અને બાહ્ય સુખ છે, તે સુખાભાસ છે અને તે પરાધીન સુખ છે; કારણ કે તે વાસના કે ઈચ્છાને આધીન છે, જ્યારે આત્યંતર સુખ તે આત્મિક આનંદ ગણાય છે. તે ધર્મથી ઉત્પન્ન થાય છે. તે સ્વાધીન અને શાશ્વત સુખ છે અને તેનાથી જ મેંક્ષસુખ પમાય છે માટે તે જ સાચું સુખ છે. મોક્ષનાં સાધનો - सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।१।। (સભ્ય+દર્શન+જ્ઞાનૈશ્વરિત્રન+મોક્ષ+મા)
આ શબ્દાર્થ —સત્ય-વિશુદ્ધ
–તત્ત્વના યથાર્થ વિવેકની
- ' અભિરૂચિ , જ્ઞાન-જ્ઞાન . . . , ચારિત્ર –સ્વરૂપ-રમણતા : મોક્ષ-મુક્તિ * મા–રસ્તો
સૂત્રાર્થ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ. * ત્રણે મળી મેક્ષનું સાધન છે. * * * *
Page #55
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
- ' વિશેષાર્થ-સમજુતી પ્રશ્નઃ મોક્ષનું સ્વરૂપ શું છે? , ' ઉત્તરઃ બંધનાં કારણોનો અભાવ તે મોક્ષ છે. તેથી આત્મ- વિકાસ પરિપૂર્ણ થાય છે. ટૂંકાણમાં જ્ઞાન અને વીતરાગ ભાવની - પરાકાષ્ઠા એ જ મોક્ષ છે. ' પ્રશ્ન : સમ્યગ દર્શન એટલે શું?
- ઉત્તર: જેનાથી તત્ત્વની અર્થાત સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય એટલે છોડી દેવા ગ્ય અને ઉપાદેય એટલે આદરવા ગ્ય- તત્વના યથાર્થ વિવેકની અભિરુચિ થાય તેને સમ્યગ દર્શન કહે છે.' . પ્રશ્ન : સમ્યગ જ્ઞાન એટલે શું? ' . ' . '
ઉત્તરઃ નય અને પ્રમાણથી થનારું છાદિ તત્વોનું યથાર્થ . જ્ઞાન તે સમ્યગ જ્ઞાન કહેવાય છે. : પ્રશ્નઃ સમ્યફ ચારિત્ર એટલે શું?
. ઉત્તરઃ રાગ, દ્વેષ અને પેગિની નિવૃત્તિ થવાથી જે સ્વર * : રમણતા થાય તે સમ્યફ ચારિત્ર કહેવાય.
. . - ' - પ્રશ્નઃ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સહસાથે રહેવાપણું)" થી શું પ્રાપ્ત થાય છે?
ઉત્તર : ઉપરોક્ત ત્રણે સાધનો (જ્ઞાન, દર્શન અને ચારિત્રો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે જે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે.
પ્રશ્નઃ શેલેશી અવસ્થા એટલે શું?... " - ઉત્તરઃ શિલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા
" કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠા(અંતિમ પરિસ્થિતિ)ને કારણથી મેર - સરખી નિષ્કપતા કે નિશ્ચલતા આવે તેને. શૈલેશી અવસ્થા કહે છે. '
પ્રશ્ન : યોગ એટલે શું? ઉત્તર : યોગ એટલે માનસિક, વાચિક અને કાયિક ક્રિયા. :
Page #56
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: તેરમાં ગુણસ્થાનમાં વીતરાગ ભાવરૂપ ચરિત્ર તો પૂર્ણ છે છતાં અપૂર્ણતા કેમ કહેવામાં આવે છે?
ઉત્તર: તેરમા ગુણસ્થાનમાં વીતરાગ ભાવરૂપ ચારિત્ર તો છે, પરંતુ તેમાં અયોગા (મન-વચન-કાયાની) નથી તેથી અપૂર્ણ કહેવામાં આવે છે. પૂર્ણતા આ માનીને જ ગણાય છે.
પ્રશ: સમ્યફ ચારિત્ર માટે કેવો નિયમ છે ?
ઉત્તર : તેના માટે એવો નિયમ છે કે જ્યાં સમ્યફ ચારિત્ર હોય ત્યાં તેની પૂર્વનાં સમ્યગ દર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય છે.
પ્રશ્નઃ દર્શન અને જ્ઞાનને અવશ્ય સહકારી માનનાર પક્ષનો શેઠ આશય છે?
ઉત્તર તેમનો આશય એ છે કે દર્શન-પ્રાપ્તિ પહેલાં જે મતિ આદિ અજ્ઞાનરૂપે જીવોમાં હોય છે તે સમ્યગુ દર્શનની ઉત્પત્તિ થતાં સમ્યગૂ રૂપમાં પરિણત થઈ જાય છે અને તે મતિ આદિ જ્ઞાન કહેવાય છે. આ મત પ્રમાણે જે અને જેટલું વિશેષ બેધ સમ્યકત્વપ્રાપ્તિ-કાલમાં હોય તે જ સમ્ય જ્ઞાન સમજવું.
પ્રશ્નઃ અમુક પક્ષદર્શન અને જ્ઞાનનું અવશ્ય ભાવિ સાહચર્ય ન. ભાનતાં વૈકલ્પિક સાહચર્ય માને છે તે કેવીરીતે?' '
ઉત્તરઃ દર્શનકાલમાં જ્ઞાન ન પણ હોય એનો અર્થ એવો છે કે - સમ્યકત્વ પ્રાપ્ત થયા છતાં દેવ, નારક, તિર્યંચોને અને કેટલાક મનુષ્યોને પણ વિશિષ્ટ શ્રુતજ્ઞાન એટલે કે આચારાદિ અંગેનું જ્ઞાન હોતું નથી. આ મત પ્રમાણે દર્શનના સમયે જ્ઞાન ન હોવાનો અર્થ એ છે કે તે સમયે વિશિષ્ટ વ્યુત જ્ઞાન હોતું નથી. - પ્રશ્નઃ મોસ-સાધ્ય અને સભ્ય5 દશન આદિ રનનય એનું - સાધન એ સાધ્યસાધનભાવ કેવી રીતે સમજે? '
ઉત્તર: રત્નત્રયને સાથે-સાધનભાવ સાધક અવસ્થાની અપેક્ષાઓ સમજે, સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ; કારણ કે સાધકનું સાધ્ય
Page #57
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પરિપૂર્ણ રત્નત્રય રૂપ મોક્ષ હોવા છતાં પણ એની પ્રાપ્તિ એને રત્નત્રયના - ક્રિમિક વિકાસથી જ થાય છે, જે સાધકને માટે જ છે, સિદ્ધને માટે નથી. તેથી જે અત્રે સાધકને માટે ઉપયોગી એવા સાથ-સાધનના ભેદનું જ કંથન કર્યું છે. * પ્રશઃ સંસારમાં ધન, સ્ત્રી આદિથી સુખ મળે છે તો પછી તે છેડી મોક્ષના પરોક્ષ સુખ માટે શા માટે ઉપદેશ આપવામાં આવે છે?
ઉત્તર: મોક્ષના સુખનો ઉપદેશ એટલા માટે છે કે તેથી સાચું * * સુખ મળે છે. સંસારમાં જે સુખ મળે છે તે સાચું સુખ નથી, પણ સુખાભાસ છે. . પ્રશ્નઃ સંસારી સુખમાં વૃપ્તિ શાથી નથી થતી?
ઉત્તર: સંસારી સુખ વાસનાઓ-ઈચ્છાઓથી ઉત્પન્ન થાય છે * અને ઇરછાઓનો એવો સ્વભાવ છે કે એક પૂરી થાય ન થાય તેટલામાં ' તો બીજી સેંકડો ઇચ્છાઓ ઉત્પન્ન થઈ જાય છે, જેથી તેની તૃપ્તિ
ચવાને સંભવ જ નથી. આથી જ સંસારના સુખને સાચું સુખ ન ગણતાં તેને સુખાભાસ કહ્યું છે.
સમ્યગૂ દર્શનનું લક્ષણ : - તાર્યશ્રદ્ધા સભ્યાન રા -
- (તસ્વાધે-ત્રન+ચીન) -
1
.
1
"
"
*
*
*
*
*
*
*
*
' તરવાર્થતત્ત્વ તે દ્રવ્ય-પર્યાય શ્રદ્ધાન[–શ્રદ્ધા અથવા પ્રતીતિ સચ—સત્ય . નમ્~દર્શન.
સ્વાર્થઃ યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે ચિ તે '' . સમ્યગૂ દર્શન છે. ' ' - સમ્યગદર્શનની ઉત્પત્તિનાં નિમિત્તે
'' ક્રિાધામ િરિા
Page #58
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા (તત+
નિતવિજમાત+ક્ષા)
* શબ્દાર્થ છે તત્તે –તે નિત નિસર્ગથી એટલે પરિણામમાત્રથી. સર્વિમાત –અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી વા–અથવા
સૂત્રાર્થ તે (સમ્ય દર્શન) નિસર્ગથી એટલે કે પરિણામમાત્રથી અથવા અધિગમથી એટલે કે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ સમજાતી પ્રશ્ન: સભ્ય દર્શન એટલે શું? ' ' . '
ઉત્તર: જે તત્ત્વ-નિશ્ચયની રુચિ ફકત આત્માની તૃપ્તિ માટે આધ્યાત્મિક વિકાસને માટે થાય છે તે સમ્યગ દર્શન છે.
પશ્ન: સમ્યક્ત્વ એટલે શું?.. . ' ' '
ઉત્તર: આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારનો આત્માને પરિણામ તે નિશ્ચય-સમ્યક્ષેત્ર છે; અર્થાત્ રાગદેપની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગૃત બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ સમત્વ છે, તથા સચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વનિષ્ટીએ વ્યવહાર સમ્યક્ત્વ છે. આ પ્રશ્ન સમ્યફત્વનાં લિંગ (ચિહ્નો) સમજાવો? .
' ઉત્તરઃ સમ્યક્ત્વનાં લિંગે જેવાં કે (૧) પ્રશમ, (૨) સં - નિર્વેદ, (૪) અનુકંપા અને (૫) આસ્તિક્ય.
આ પ્રશમ તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ | દોષોને ઉપશમ એ જ પ્રશમ છે. " , " સંગ: મોક્ષની અભિલાષા. - નિર્વેદ: સંસાર ઉપર ખેદ , ' , ' '
અનુકંપા. દુ:ખી પ્રાણુઓનું દુઃખ દૂર કરવાની ઇચ્છા. : આસ્તિક્ય આત્મા આદિ પરોક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થોનો સ્વીકાર. ' '
Page #59
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્ન: નિસર્ગ સમ્યગ્ દર્શન એટલે શું? ઉત્તર: જે કોઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલેાકનથી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે છે તેને નિસર્ગ સમ્યગ્ દર્શન કહે છે. પ્રશ્ન : અધિગમ સમ્યગ્દર્શન એટલે શું?
"ઉત્તર: કોઇ ગુરુને ઉપદેશ સાંભળી, કાઇ શાસ્ત્રા ભણીને, અને કોઇ સત્સંગથી સમ્યક્ દર્શન પ્રાપ્ત કરે છે તેને અધિગમ સમ્યગ્ દર્શન કહે છે.
પ્રશ્ન: અપૂર્વ કરણ એટલે શું?
ઉત્તર : સંસારનાં તરેહતરેહનાં દુ:ખાના અનુભવ કરતાંકરતાં યેાગ્ય આત્મામાં કાઈ વાર એવી પરિણામ-શુદ્ધિ થઈ જાય છે. જે એ આર્ભાને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામ-શુદ્ધિને અપૂર્વ કરણ કહે છે.
તત્ત્વાના નામનિર્દેશ
जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ॥४॥ (નીયા-અજ્ઞીવઞાઇવ+વધ-સંવર+નિર્ગરા-મોક્ષા:-તત્ત્વમ્ )
શબ્દાર્થ
નીર્જીવ આહવ—નવાં કર્મનું આવવું સંવર્——નવા કર્મને અટકાવવું મોક્ષાઃ——સંપૂર્ણ કર્મથી મુકાવું
७.
ક્ષત્રીવ~~અજીવ . ચન્હ—બંધાવું
. નિર્દ્રા—દેશ થકી કર્મના ક્ષય
તવર્——તત્ત્વા
ત્રાર્થઃ જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને
મેાક્ષ એ તત્ત્વ છે.
વિશેષાથ-સમજૂતી
પ્રશ્ન : સાત તત્ત્વ કેવી રીતે થાય?
Page #60
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તરઃ પુણ્ય અને પાપ બને તો આસ્રવ અથવા બંધ તવમાં અંતર્ભાવ કરીએ તો સાત તો થાય. '
પ્રઃ પુણ્ય અને પાપ બંનેને દ્રવ્ય અને ભાવરૂપથી સમજાવો. .
ઉત્તરઃ શુભ કમંપુદ્ગલ દ્રવ્યપુણ્ય છે, અશુભ કર્મપુદ્ગલ દ્રવ્યપાપ છે. દ્રવ્યપુણ્યનું કારણ શુભ અધ્યવસાય જે ભાવપુર્ણ કહેવાય છે, અને અશુભ અધ્યવસાય તે ભાવપાપ કહેવાય છે. , પ્રશ્નઃ તત્વ શબ્દનો અર્થ શો? ઉત્તરઃ અનાદિ અનંત (સ્વતંત્ર ભાવ).
પ્રશ્ન: આસવથી લઈ મોક્ષ સુધીનાં પાંચ તો જીવ–આજીવની માફક સ્વતંત્ર નથી, તે પછી તેમને તવમાં ગણવાનું શું કારણ?
ઉત્તરઃ અહીં તત્વ શબ્દનો અર્થ અનાદિ, અનંત અને સ્વતંત્ર ભાવ નથી કિન્તુ મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી થાય એવું ‘ય’ એવો છે. અને આ શાસ્ત્રનો મુખ્ય વિષય પણ મોક્ષનો છે, જેથી મેના વિષયમાં પક્ષના જિજ્ઞાસુઓ માટે જે વસ્તુઓનું જ્ઞાન આવશ્યક છે એ જ વસ્તુઓને અહીં તત્વ તરીકે ગણાવી છે.
પ્રશ્ન: સાતે તોથી શું સૂચિત થાય છે ? "
ઉત્તર : જીવ તત્ત્વથી મોક્ષના અધિકારીને નિર્દેશ થાય છે. અજીવ જડ હોવાથી એમ સૂચિત થાય છે કે તે મોક્ષમાર્ગના ઉપદેશનું અધિકારી નથી, બંધતત્ત્વથી મેક્ષનો વિરોધી ભાવ, અને આસ્રવ તત્ત્વથી એ વિરોધી ભાવનું કારણ બતાવ્યું છે. સંવર નિર્જરા તત્ત્વથી મોક્ષનો ક્રમ બતાવ્યો છે. નિક્ષેપાને નામનિશ
नामस्थापनाद्रव्यमावतस्तन्न्यासः।५। (નામ+પાવનારૂ-માવતઃકતત્તમચાર)
Page #61
--------------------------------------------------------------------------
________________
આ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
.
શબ્દાર્થ
- રામ-નામ .
સ્થાપના–ચિત્ર, છબી કે પ્રતિકૃતિ રેલ્વે–દ્રવ્ય
માવત:–જેમાં વ્યુત્પત્તિનિમિત્ત કે
પ્રવૃત્તિ નિમિત્ત ઘટતું હોય તે. - તત્ત–-તે
ચાર–વિભાગ - સૂત્રાર્થ: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપથી એમનો એટલે . કે સમ્ય દર્શન આદિ અને જીવ આદિનો ન્યાસ એટલે કે વિભાગ થાય છે.
વિશેષાર્થ-સમજાતી . પ્રશ્નઃ નિક્ષેપ-ન્યાસ એટલે શું?
ઉત્તરઃ એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થમાં વપરાય છે. દરેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ જોવામાં આવે છે. એ જ ચાર અર્થ એ શબ્દના અર્થસામાન્યના ચાર વિભાગ છે. અને એ વિભાગને જ “નિક્ષેપ” યા તો “જાસ” કહેવામાં આવે છે. . પ્રશ્ન : નિક્ષેપ જાણવાથી શું ફાયદો છે?
ઉત્તરઃ તેથી તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે. એનાથી છે. એટલું પૃથક્કરણ થઈ જશે કે મોક્ષમાર્ગરૂપે સમ્ય દર્શન આદિ
- અર્થ અને તત્ત્વરૂપે જીવાજીવાદિ અર્થ અમુક પ્રકારના લેવા જોઈએ, - બીજા પ્રકારના નહિ. - પ્રશ્નઃ નામ-નિક્ષેપ કોને કહે?
' ઉત્તરઃ જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી, પણ ફક્ત માતાપિતા અિથવા બીજા લોકોના સંકેત બળથી જાણું શકાય છે તે. અર્થ
નામ-નિક્ષેપ છે. ' - દાખલા તરીકે કોઈ એક એવી વ્યક્તિ છે, જેનામાં સેવક ગ્ય
કઈ પણ ગુણ નથી, પણ કેઈએ એનું નામ સેવક રાખ્યું છે. આ - નામ-સેવક છે. ' . '
Page #62
--------------------------------------------------------------------------
________________
૧૦
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ સ્થાપના-નિક્ષેપ એટલે શું?
. ઉત્તર : જે વસ્તુ મૂળ, વસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હોય અથવા જેમ મૂળ વસ્તુનો આરોપ કરાયો હોય તે સ્થાપનાનિક્ષેપ છે. જેમકે કોઈ સેવકનું ચિત્ર, છબી અથવા મૂર્તિ એ સ્થાપના-સેવક છે. . : : -
પ્રક્ષક દ્રવ્ય-નિક્ષેપ કોને કહે ? '
ઉત્તર: જે અર્થ ભાવ-નિક્ષેપનો પૂર્વરૂપ અથવા ઉત્તરરૂપ. હોય તે દ્રવ્યનિક્ષેપ છે, જેમકે એક એવી વ્યક્તિ હોય કે જે વર્તમાનમાં સેવાકાર્ય કરતી નથી, પણ જેણે કાં તો ભૂતકાળમાં સેવા કરી છે ? અથવા કરનાર છે. તે દ્રવ્ય-સેવક છે. '
પ્રશ્ન ભાવ-નિક્ષેપ કોને કહે? '
ઉત્તરઃ જે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિ-નિમિત્ત કે પ્રવૃત્તિ-નિમિત્ત . બરાબર ઘટતું હોય તે ભાવ-નિક્ષેપ છે. જેમકે એક એવી વ્યક્તિ છે કે જે સેવક યોગ્ય કાર્ય કરે છે તે ભાવ-નિક્ષેપ કહેવાય છે.
- પ્રશ્ન : સમ્ય દર્શન આદિ મોક્ષમાર્ગના અને જીવ અજીવ આદિ તત્તવોના જે ચાર વિભાગ-નિક્ષેપ સંભવે છે તે અત્રે કેવા લેવા ? -
ઉત્તરઃ ચાલુ પ્રકરણમાં તે ભાવરૂપે સમજવાના છે. આ પ્રશ્ન : ટૂંકમાં નામ સંબંધી હકીકત સમજાવો. .
* ઉત્તરઃ નામો બે જાતનાં છે. યૌગિક અને રૂઢ. રાઈઓ, કલઈગર વગેરે યૌગિક છે. ગાય, ઘોડે વગેરે રૂઢ શબ્દો છે. યૌગિક ' . શબ્દો એ વ્યુત્પત્તિ-નિમિત્ત છે અને રૂઢ શબ્દો એ પ્રવૃત્તિ-નિમિત્ત છે. કારણ કે, તેને અર્થ રૂઢિ પ્રમાણે થાય છે. તવને જાણવાના ઉપાય ' .
'
(માળ++અધિm).
Page #63
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
શબ્દાર્થ પ્રમા–પ્રમાણ : –નય વડે - અમિ –જ્ઞાન " સત્રાર્થ : પ્રમાણ અને નયોથી જ્ઞાન થાય છે.
વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન: નમ અને પ્રમાણનો તફાવત સમજાવો.
ઉત્તર: નય અને પ્રમાણ બને જ્ઞાન છે, પરંતુ તેમાં તફાવત એ છે કે “ય વસ્તુના એક અંશનો બોધ કરે છે, અને પ્રમાણ અનેક અંશેનો કરે છે. વસ્તુમાં અનેક ધર્મો હોય છે એમાંથી જ્યારે કઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તે “નયે કહેવાય છે. જેમકે નિત્ય ધર્મ દ્વારા આત્મા અથવા પ્રદીપ નિત્ય છે એ નિશ્ચય અને જ્યારે અનેક ધર્મ દ્વારા વસ્તુનો અનેક રૂપથી 'નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણુ કહેવાય છે. જેમકે નિત્યત્વ,
અનિત્યત્વે આદિ ધર્મો દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુઓ
નિત્યનિત્ય આદિ અનેકરૂપ છે એવો નિશ્ચય; અથવા બીજા શબ્દોમાં ન, કહીએ તો નિય' એ પ્રમાણનો માત્ર એક અંશ છે અને પ્રમાણુ એ
અનેક નો સમૂહ છે; કેમકે નય વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે. અને પ્રમાણ એને અનેક દૃષ્ટિઓથી ગ્રહણ કરે છે. ' તાના વિસ્તૃત જ્ઞાનને માટે કેટલાંક વિચારણા-દ્વારે :
निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः । ': सत्संख्याक्षेत्रस्पशनकालान्तरभावाल्पबहुत्वैश्च ।८। । . (નિર્દેશ-વિસાવધારા+સ્થિતિ+વિધાનત:) .. (wહ્યા+ક્ષેત્ર+વન++મત્તર+મા+
wgY).. . . . . . . શબ્દાર્થ
, - , - 'નિર્દેશ– સ્વરૂપ
સ્વામિ–અધિકારિત્વ
'
* * * * *
* * *
→* * *
*
Page #64
--------------------------------------------------------------------------
________________
૧ર
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા સાધન–કારણ
ધર–આધાર , સ્થિતિ_કાળમર્યાદા
વિધાનતઃ–પ્રકારથી સ-સત્તા
સંદયા–સંખ્યા ક્ષેત્ર–કાકાશ
સ્પર્શન–નિવાસસ્થાનરૂપ-સ્પર્શાવેલા જા –સમય
માતર—વિરહાકાલ માવ–અવસ્થા વિશેષ ૩ઘag –ઓછાવત્તાપણા વડે " –અને
સૂત્રાર્થઃ (૭) નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાનથી તથા (૮) સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વથી સમ્યગ દર્શનાદિ વિષાનું જ્ઞાન થાય છે. .
* વિશેષાર્થ-સમજૂતી પ્રશ્નઃ વિચારણા દ્વાર એટલે શું?
ઉત્તરઃ શાસ્ત્રોમાં તેમને અનુગદ્વાર કહ્યાં છે. કેઈ પણ વસ્તુના પ્રશ્નો પૂછવાથી અને પ્રશ્નોના અનુકૂળ જવાબ મળવાથી તે વસ્તુમાં પ્રવેશ થાય છે. આથી ઉપરોક્ત વિચારણા-ધારો બતાવ્યાં છે. અનુયોગને અર્થ એ છે કે અનુયોગ એટલે વ્યાખ્યા કે વિવરણ અને તેનાં દ્વારે તે પ્રશ્નો.
પ્રશ્નઃ આ અનુયાગ-ધારે વિગતથી સમજાવો
ઉત્તર : નિર્દેશઃ એટલે સ્વરૂપ. તત્વ તરફ ચિ એ સમ્યમ્ - દર્શનનું સ્વરૂપ છે. ' . . - સ્વામિત્વ: આધિકારિત્વ. સમ્યગ દર્શનનો અધિકારી છવું જ છે, અજીવ નહિ; કેમકે તે જીવનને જ ગુણ છે.
સાધનઃ કારણ દર્શન મેહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય-એ ત્રણે સમ્યગ દર્શનનાં અંતરંગ કારણો છે. તેનાં બહિરંગ કારણો અનેક છે. જેવા કે શાસ્ત્રજ્ઞાન, જાતિસ્મરણ, પ્રતિભાદર્શન, સત્સંગ ઈત્યાદિ.
Page #65
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૩ - અધિકરણઃ આધાર. સમ્ય દર્શનનો આધાર છવ જ છે;
કેમકે એ એનો પરિણામ હોવાથી એમાં જ રહે છે. સ્વામી અને - અધિકરણનું પૃથક્કરણ કરતાં એક જીવને સ્વામી કોઈ બીજો જીવ
પણ હોય, પણ તેનું અધિકરણનું કેઈ સ્થાન અથવા શરીર ના કહેવાય.
સ્થિતિ: કાળમર્યાદા સમ્યગ્ગ દર્શનની જધન્ય સ્થિતિ, અંત| મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાદિ અનંત છે. સમ્યગૂ દર્શનને સાદિ
સાત અને સાદિ અનંત સમજવું જોઈએ.
' '. સત સત્તા. સમ્યફત્વગુણ સત્તારૂપથી બધા જીવોમાં હયાત Lી છે. તે પણ તેનો આવિર્ભાવ ફક્ત ભવ્ય જીવોમાં છે.
" સંખ્યાઃ સમ્ય દર્શન સંખ્યામાં અનંત છે, કારણ કે આજ 1 સુધીમાં તેથી અનંત જીવોને લાભ થયો છે.
આ ક્ષેત્રઃ લોકાકાશ, સમ્યગ દર્શનનું ક્ષેત્ર લોકને અસંખ્યાત
ભાગ સમજવો જોઈએ, કેમકે બધાય સમ્યગ દર્શનવાળા જીનું ( નિવાસક્ષેત્ર પણ લોકનો અસંખ્યાતમે ભાગ જ છે.
સ્પર્શનઃ નિવાસસ્થાનરૂપ, આકાશના ચારે બાજુના પ્રદેશને અડકવું એ જ સ્પર્શન છે. ક્ષેત્રમાં આધારરૂપ આકાશ લેવાય છે, અને : સ્પર્શનમાં આધારક્ષેત્રના ચારે બાજુના આકાશ-પ્રદેશ જેને અડ... -કીને આધેય રહેલું હોય તે પણ લેવાય છે. આ જ ક્ષેત્ર અને સ્પર્શન
તફાવત છે. સમ્યગૃ દર્શનનું સ્પર્શ સ્થાન પણ લોકને અસંખ્ય કે તમે ભાગ જ સમજો,
| કોળઃ સમય એક જીવની અપેક્ષાએ સમ્ય દર્શનનો કાળ વિચારીએ તો તે સાદિ સાત, અથવા સાદિ અનંત થાય!
. અન્તરઃ વિરહકાળ. એક જીવને લઈને સમ્યગુ દર્શનના | વિરહ કાળને વિચાર કરીએ તો તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૪
- તવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા અપાદ્ધ પુગલ પરાવર્તન સમજવો જોઈએ; કેમકે સમ્યક્ત્વ ચુત, (દર) થઈ ગયા પછી ફરીથી તે જલદીમાં જલદી અંતમંદૂર્તમાં પ્રાપ્ત કરી શકાય છે અને એમ ના થાય તો છેવટે અપાદ્ધ પુગલ પરાવર્તન : પછી અવશ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ વિવિધ જીવની અપેક્ષાએ તો વિરહકાળ બિલકુલ હોતો નથી, કેમકે વિવિધ માં તો કાઈ અને કોઈને સમ્યગૂ દર્શન પ્રાપ્ત થતું જ રહે છે. " , " .
પ્રશ્ન: પુદ્ગલ પરાવર્ત એટલે શું? .
ઉત્તરઃ જીવ પુદ્ગલોને ગ્રહણ કરી શરીર ભાષા, મન અને શ્વાસોચ્છવાસરૂપે પરિણભાવે છે. જ્યારે કોઈ એક જીવ જગતમાંના સમગ્ર પુગલ પરમાણુઓને આહારક શરીર સિવાય બીજ શરીરેરૂપ તથા ભાષા શ્વાસોશ્વાસ રૂપે પરિણુમાંવી પરિણાવી મૂકી દે અને એમાં એટલે કાળ લાગે તે પુદ્ગલ પરાવર્ત સમજવું જોઈએ...
પ્રશ્નઃ ઔપશમિક કરતાં ક્ષાપશમિકને શુદ્ધ કહ્યું છે તેનું " કારણ શું? - - -
- • : ઉત્તરઃ તે પરિણામની અપેક્ષાએ શુદ્ધ નથી પરંતુ સ્થિતિની. - અપેક્ષાએ કહેલું છે, કારણ કે પરિણામની દષ્ટિએ તો ઔપશમિક જ !
વધારે શુદ્ધ છે, લાપશમિક સમ્યકત્વ વખતે મિથ્યાત્વને પ્રદેશોદય હાય છે જ્યારે પથમિક સમ્યકત્વ વખતે તો કોઈ પણ
જાતને મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોતા નથી છતાં પમિક . કરતાં ક્ષાપશમિશ્ની સ્થિતિ ઘણી લાંબી છે એટલે એને એ અપેક્ષા. એ વિશુદ્ધ પણ કહી શકાય.
* * * * * . . પ્રશ્નઃ અંતર્મુર્ત કોને કહે
" - ઉત્તર: નવ સમયથી માંડી બે ઘડી ૪૮ મિનિટમાં એક સભ્ય ઓછો હોય ત્યાં સુધીના વખતને અંતર્ત કહે છે. નવ સમય એ જઘન્ય અંતર્મુહૂર્ત અને એક સમય ઓછી બે ઘડી એ ઉત્કૃષ્ટ અંતર્મુર્ત. વચલા બધા સમયે મધ્યમ અંતર્મુહૂર્ત.
Page #67
--------------------------------------------------------------------------
________________
.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા આ પ્રશ્નઃ અપાદ્ધ પુગલ પરાવર્ત એટલે શું?
ઉત્તર: અર્ધ પુગલ પરાવર્તિમાં થોડે કાળ ઓછો હોય તે અપાદ્ધ પુગલ પરાવર્ત છે. - પ્રશ્નઃ ભાવ એટલે શું?
ઉત્તર અવસ્થા વિશેષ. સમ્યક્ત્વ ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક એ ત્રણ અવસ્થાવાળું હોય છે. એ ભાવ સમ્યફવના આવરણભૂત દર્શન મેહનીય કર્મના ઉપશમ, ક્ષયપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે. એ ભાવ વડે સમ્યક્ત્વની શુદ્ધિનું તારતમ્ય જાણું. શકાય છે. પશમિક કરતાં સ્થિતિની અપેક્ષાએ લાયોપથમિક અને ક્ષાપશમિક કરતાં ક્ષાયિક ભાવવાળું સમ્મફત ઉત્તરોત્તર વિશુદ્ધ અને વિશુદ્ધતર હોય છે. ઉપરના ત્રણ ભાવ ઉપરાંત બીજા બે
ભાવો પણ છે. ઔદયિક અને પરિણામિક. આ ભાવોમાં સમ્યફત્વ - હાતું નથી. અર્થાત દર્શન મેહનીયની ઉદયાવસ્થામાં સમ્યફત્વનો
આવિર્ભાવ થઈ શકતો નથી. એવી રીતે સમ્યક્ત્વ અનાદિકાળથી , જીવની પેઠે અનાવૃત અવસ્થામાં પ્રાપ્ત થતું ન હોવાથી પારિણમિક એટલે સ્વાભાવિકપણું નથી.' આ પ્રશ્ન : અલ્પ બહુર્વ એટલે શું ? .
: ઉત્તર ઓછાવત્તાપણું. પૂર્વોક્ત સમ્યફ કહ્યા તેમાં, ઔપશમિક સમ્યક્ત્વ સૌથી ઓછું છે. ઔપશમિક સમ્યક્ત્વથી-લાયોપ- શમિક સમ્યક્ત્વ અસંખ્યાતગણું અને ક્ષાપશમિક સમ્યક્ત્વથી સાયિક સમ્યક્ત્વ અનંતગણું છે. ક્ષાયિક સમ્યફત્વ અનંતગણું હોવાનું કારણ એ છે કે એ સમ્યત્વ સમસ્ત મુક્ત જીવોમાં હોય છે, અને એ
મુક્ત જીવો અનંત છે. ' - સમ્યગ જ્ઞાનના ભેદો : ''
मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् । ९।
',
Page #68
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા (મતિ+હ્યુત-વધિ+મન:પર્યાયવાનિ+જ્ઞાનમ્)
તિ–મતિજ્ઞાન (મનન કરાવે તે મતિ) બ્રુતજ્ઞાન–બુતજ્ઞાન–અક્ષરજ્ઞાન વ-અવધિજ્ઞાન
: –મન:પર્યાય જ્ઞાન વિજ્ઞાન–કેવળજ્ઞાન (ત્રિકાલજ્ઞાન) જ્ઞાનમૂ–જ્ઞાન
સૂત્રાર્થઃ મતિ, મૃત, અવધિ, મન પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે.
વિશેષાર્થ સમજાતી. પ્રશ્ન : સમ્યગ જ્ઞાન કયારે કહેવાય?
ઉત્તર : માણસમાં કોઈપણ પ્રકારનું જ્ઞાન તે હેય છે, અને એ જ્ઞાનમાં સમ્યક્ત્વનો આવિર્ભાવ થતાં જ સમ્યગૂ જ્ઞાન કહેવાય છે.
પ્રશ્નઃ સમ્ય જ્ઞાનની વ્યાખ્યા કહો. * *
ઉત્તર : જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાપ્તિ થાય તે સમ્યફત્વ જ્ઞાન છે.
પ્રશ્ન : અસમ્યગ જ્ઞાન કોને કહે? 1 ઉત્તરઃ જેનાથી સંસારવૃદ્ધિ અને આધ્યાત્મિક પતન થાય તેને મિથ્યાત્વ જ્ઞાન કહે છે, પ્રમાણચર્ચા
પ્રભાળે ? आये परोक्षम्। ११।
પ્રત્યક્ષશ્વ7 I૬૨ *
શબ્દાર્થ લ–તે (પાંચ પ્રકારનું જ્ઞાન) પ્રમાણે એ પ્રમાણે બા–પ્રથમનાં બે - પરોક્ષ-પરોક્ષ કચક્ષમ્--પ્રત્યક્ષ
ચત-~બીજું
Page #69
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ' ' સૂત્રાર્થ (૧૦) તે (એટલે કે પાંચ પ્રકારનું જ્ઞાન) બે પ્રમાણરૂપ છે.
' (૧૧) પ્રથમનાં બે જ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. - , (૧૨) બાકી બધાં જ્ઞાને પ્રત્યક્ષ પ્રમાણ છે. ' ' - વિશેષાર્થ-સમજતી ' ': પ્રશ્ન : પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન કોને કહેવાય ? '
: ઉત્તરઃ જે જ્ઞાન પ્રક્રિય અને મનની સહાયતા સિવાય જ ફકત આત્માની મતાના બળથી ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે અને -
જે જ્ઞાન ઈદ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તે . ' પક્ષ જ્ઞાન છે. . !
પ્રશ્ન: પરક્ષ ક્યાં જ્ઞાન છે?
ઉત્તર : મતિ અને શ્રુત બન્ને પરોક્ષ જ્ઞાન છે. '' - પ્રશ્નઃ પ્રત્યક્ષથી કયાં જ્ઞાન છે ' : - ઉત્તર: અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. '
. પ્રશ્ન : નયચક્રસાર(શ્રીમદ્દ દેવચંદ્રજી કૃત)ના આધારે પ્રમાણનું " સ્વરૂપ કહો. ' ' . . . . .
. - ઉત્તરઃ સર્વનયના સ્વરૂપને ગ્રહણ કરનાર તેમ સર્વ ધર્મનું જાણુ- . પણું જેમાં છે એવું જે જ્ઞાન તેને પ્રમાણ કહીએ. .
; પ્રમાણે જે છે તે માપવાનું નામ છે. ત્રણ જગતના સર્વે પ્રમેય* * ને માપવાનું પ્રમાણ તે જ્ઞાન છે, અને તે પ્રમાણને કર્તા આત્મા "
તે પ્રમાતા છે, અને તે પ્રત્યક્ષ આદિ પ્રમાણે સિદ્ધ છે. પ્રમાણના મૂળ બે ભેદ છે : એક પ્રત્યક્ષ અને બીજું પરોક્ષ. તેમાં જે સ્પષ્ટ આ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે અને અસ્પષ્ટ જ્ઞાન છે તે પરેલ છે. આત્મા
ના ઉપયોગથી ઇન્દ્રિયની પ્રવૃત્તિ વિના જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ " છે. તેના બે ભેદ છે. (૧) દેશપ્રત્યક્ષ અને (૨) સર્વપ્રત્યક્ષ. અવધિ
જ્ઞાન તથા મન પર્યાય જ્ઞાન તે દેશપ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન પુગલના
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૮.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
કેટલાક પર્યાયને જાણે છે, અને મન:પર્યાય જ્ઞાન મનના સર્વે પર્યાયતે પ્રત્યક્ષથી જાણે, પણ બીજાં દ્રવ્યને ન જાણે માટે આ બંને જ્ઞાનને દેશપ્રત્યક્ષ કહ્યું છે, કારણ કે તે દેશથી વસ્તુને જાણે છે, સર્વથી નિહ
કેવળજ્ઞાન, જીવ તથા અજીવ, રૂપી તથા અરૂપી સર્વ લાંકાલેાકના ત્રણ કાલના ભાવને પ્રત્યક્ષથી જાણે માટે સર્વપ્રત્યક્ષ કહીએ. મતિજ્ઞાન તથા શ્રુત-જ્ઞાન એ મેં અસ્પષ્ટ જ્ઞાન છે, એટલે પરાક્ષ જ્ઞાન છે તથા કેવળજ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે.
પરોક્ષ પ્રમાણના ચાર ભેદ છે: (૧) અનુમાન, (૨) ઉપમાનપ્રમાણ, (૩) આગમ-પ્રમાણ અને (૪) અર્થપત્તિ-પ્રમાણ,
"
ચિહ્ન કરીને જે પદાર્થને એાળખા તેને લિંગ કહીએ. તેનાથી (લિંગથી) જે જ્ઞાન થાય તે અનુમાન-પ્રમાણ જાણવું, અર્થાત્ લિંગને દેખીને જે વસ્તુના નિર્ધાર કરવા તે અનુમાન-પ્રમાણ છે. દાખલા તરીકે ગિરિ ઝહિર(ગુકા)ને વિષે ધૂત્ર(ધુમાડા)ની રેખા જેષ્ઠ અનુમાન કરવું કે પર્વતઃ અગ્નિ સહિત છે. તે પક્ષ તથા સાધ્ય કહેવા. આમાં પક્ષ તે પર્વત છે અને સાઘ્ય તે અગ્નિ છે.
જેમ રસડાને વિષે રસેઆએ ધૂમ્ર તથા અગ્નિને ભેળાં દીઠાં, ત્યાં નિશ્ચેથી અગ્નિ જ છે એવી વ્યાપ્તિ નિર્ધારીને નાન કરવું તે શુદ્ધ અનુમાન-પ્રમાણ કહીએ,
સરખાવેલપણે અજાણી વસ્તુનું જે જાણપણું થાય તેને ઉપમાન પ્રમાણ જાણવું. જેમ ગેા કહેતાં ખળદ તેમ ગવયવ કહેતાં ગવે (ગાય) એ ગે સરખું જે ગવયવનું જ્ઞાન થયું તે ઉપમા-પ્રમાણ જાણવું. કાઈ કુળરૂપ લિંગે કરીને જે અજાણ્યા પદાર્થને નિર્ધાર કરીએ: તે અર્થપત્તિ-પ્રમાણ કહીએ. જેમ દેવદત્તનું શરીર પુષ્ટ છે, પણ તે દેવદત્ત દિવસને જમતે નથી તે માટે અર્થપત્તિથી જાણીએ કે તે રાત્રે જમતા હશે તેથી શરીર પણ છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
' તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
. પ્ર. નૈયાયિક દૃષ્ટિએ પ્રમાણનું સ્વરૂપ કહો! : ' ઉત્તરઃ “મીતે નેતિ પ્રમાણ” જે વડે વસ્તુ તત્ત્વને બર- * * “ બાર નિશ્ચય થાય છે તે પ્રમાણ છે. તેના બે ભેદ છેઃ (૧) પ્રત્યક્ષ
અને (૨) પક્ષ મન સહિત જે ચક્ષુ આદિ ઈથિી ભળાય છે - તે પ્રત્યક્ષ છે. અને જે પ્રત્યક્ષથી ઉલટું છે તે પક્ષ જ્ઞાન છે. પરોક્ષ - આ વિષયોને અવધ પક્ષ પ્રમાણથી થાય છે. પ્રત્યક્ષને અગ્લિશમાં - Direct અને પક્ષને Indirect કહે છે,
પક્ષના પાંચ ભેદો છે: (૧) સ્મરણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) - તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ.
મરણ: પૂર્વે અનુભવ કરેલી વસ્તુની યાદી થવી તે સ્મરણ છે.
પ્રત્યભિજ્ઞાન : એવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ, આવે છે ? ' ' ત્યારે “તે જ આ” એવું જે જ્ઞાન કુરે છે તે પ્રત્યભિજ્ઞાન છે.
સ્મરણ થવામાં પૂર્વે થયેલો અનુભવ જ કારણભૂત છે જ્યારે - પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણ એ બને સમાયેલાં છે; ફેઈ વ્યક્તિ જોયેલી હોય તે સામી મળે ત્યારે કહીએ કે આ જ વ્યક્તિ મેં જોઈ હતી, અર્થાત એમાં અનુભવ અને સ્મરણ સમાયેલાં છે.”
: - તર્ક: જે વસ્તુ જેનાથી જુદી પડતી નથી, જે વસ્તુ જેના - - વગર રહેતી નથી તે વસ્તુનો તેની સાથે જે સહભાવ (સાથે
રહેવારૂપ) સંબંધ છે તે સંબંધનો નિશ્ચય કરી આપનાર તર્ક છે.
દાખલા તરીકે ધૂમ અસિ વિના હોતો નથી, તે વિના રહેતું નથી, . આ સંબંધને અનુભવ કરવામાં આવે છે ત્યારે તેને શાસ્ત્રમાં વ્યાતિ
કહે છે. ધૂમને સંબંધ પ્રથમ અગ્નિ સાથે દેખ્યો ના હોય ત્યાં સુધી ધૂમ દેખાવા છતાં પણ અગ્નિનું અનુમાન થઈ શકે નહિ.
- અનુમાન અનુમાન એટલે જે વસ્તુનું અનુમાન કરવું હોય તે વસ્તુને છેડી નહિ રહેનાર તેનો હેતુ દાખલા તરીકે ભગવો
* *
*
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૦.
' ' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઝડે જેઈ કહેવું કે આ મહાદેવનું મંદિર છે, અર્થાત હેતુને લઈને. વસ્તુ નકકી થાય તે અનુમાન-પ્રમાણ કહેવામાં આવે છે. '
આગમ: સદ્બુદ્ધિવાળા યથાર્થ ઉપદે જેમને આત' કહેવામાં આવે છે, આવા “આખ” પુરુષના કથનને આગમ પ્રમાણુ કહેવામાં આવે છે. (જૈન દર્શન) * . . મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દ " ; मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिवोध इत्यनर्थान्तरम् । १३. (મતિ+સ્કૃતિઃ લંg+ચિન્તા+મિનિવો ઇતિમાનર્થmત્તર) '
શબ્દાર્થ : " તિ–મતિ-જ્ઞાન સ્મૃતિ યાદદાસ્તી, સ્મરણું : ' : સંજ્ઞા—સંકેત છે. ચિત્તા–ભવિષ્યના વિષયની વિચારણું મિનિ –સામાન્ય જ્ઞાન તિ–એ પ્રમાણે અનર્થાતર–એકાર્યવાચક
' . . . સૂત્રાર્થ–મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા, અભિનિબોધ એ શબ્દ પર્યાય-એકાર્યવાચક છે - ' - * . વિશેષાર્થ-સમજૂતી :
પ્રશ્ન: કયા જ્ઞાનને મતિજ્ઞાન કહે? ઉત્તર જે જ્ઞાન વર્તમાન-વિષયક હોય તેને મતિજ્ઞાન કહે છે, પ્રશ્ન: સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધને સમજાવો,
ઉત્તર: સ્મૃતિ: પૂર્વમાં અનુભવેલી વસ્તુના સ્મરણનું નામ મૃતિ છે. આથી તે અતીત-વિષયક છે. ' ' સંજ્ઞા : પૂર્વમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની
એકતાના અનુસંધાનનું નામ સંજ્ઞા અથવા પ્રત્યભિજ્ઞાન છે. આથી તે અતીત અને વર્તમાન ઉભય વિષયકે છે.'
Page #73
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૧
ચિન્તા: ચિન્તા તે ભવિષ્યના વિષયની વિચારણાનું નામ છે તેથી તે અનાગત-વિષયક છે.
પ્રશ્ન: અભિનિાધના શા અર્થ જાણવા?
ઉત્તર : અભિનિષેધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધાં નાના માટે વપરાય છે.
પ્રશ્ન: આમ હોવાથી મતિ, સ્મૃતિ આદિ પર્યાય શબ્દો થઈ શકતા નથી, કારણ તેમનાં અર્થ જુદા છે.
ઉત્તર: વિષયભેદ અને કંઈક નિમિત્તભેદ હેાવા છતાં પણ મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનનું જે અંતર`ગ કારણ મતિજ્ઞાનાવરણીયને જે ક્ષયેાપશમ છે તે જ અહીં સામાન્યરૂપે વિક્ષિત છે. આ અભિપ્રાયથી અહીં મતિ, સ્મૃતિ આદિ શબ્દોને પર્યાય કહ્યા છે.
મતિજ્ઞાનનું સ્વરૂપ
तदिन्द्रियानिन्द्रियनिमित्तम् । १४ । (તત્।ન્દ્રિય+ગનિન્દ્રિય+નિમિત્તમ્ )
શબ્દાર્થ
સર્—તે
અનિન્દ્રિય - મન
ફેન્દ્રિય ઇન્દ્રિય નિમિત્તન્——નિમિત્તથી
સ્વાર્થ : તે અર્થાત્ મતિજ્ઞાન, ઇંદ્રિય અને અનિંદ્રિયરૂપ
નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ-સમજાતી
પ્રશ્ન: મતિજ્ઞાન શાથી થાય છે ? ઉત્તર: તેનાં ઇંદ્રિય અને અનિંદ્રિય ખે કારણેા છે. પ્રશ્ન ઃ અનિંદ્રિયના શે! અર્થ છે?
ઉત્તર : ‘તેના અર્થ મન થાય છે,
પ્રશ્ન: ચક્ષુ, મન આદિ બધાં મતિજ્ઞાનનાં કારણા છે, તે
Page #74
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર–પ્રશ્નોત્તર દીપિકા એકને ઈદ્રિય અને બીજાને અનિંકિય કહેવાનું કારણું શું?
ઉત્તરઃ ચક્ષુ આદિ બાહ્ય સાધન છે અને મન એ આંતરિક સાધનરૂપ છે માટે. મતિજ્ઞાનના ભેદ
વહેવાવાળા જ 1 , . (યવહાવા-ધારા:) .
: - આ શબ્દાર્થ ' ' વઘટ્ટ–અવ્યક્ત જ્ઞાન " હા-વસ્તુધર્મની વિચારણા . અવાર-નિશ્ચય
ધારણાધારી રાખવું. સુત્રાર્થ : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદા અતિજ્ઞાનના છે. ' '
| વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન : મતિજ્ઞાનના ચોવીશ ભેદ સમજ. 1 . ઉત્તરઃ પ્રત્યેક ઈદિયજન્ય અને મનોજન્ય મતિજ્ઞાનના ચાર : ભેદો સંભવે છે, તેથી પાંચ ઇન્દ્રિયો અને એક મન એમ છના. અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણતાં ચોવીસે ભેદ મતિજ્ઞાનના.. થાય છે, તે નીચે પ્રમાણે – સ્પર્શની અવગ્રહ ' ' જહાં '' .અવાય ધારણ રસન. ss : ઘાણ નેત્ર શ્રોત્ર . .
. મન
પ્રશ્નઃ અવગ્રહ, ઇહા, અવાય અને ધારણનાં સ્વરૂપ કહો. ઉત્તરઃ અવગ્રહઃ નામ જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત ;
Page #75
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા માત્ર જે સામાન્ય જ્ઞાન હોય તેને અવગ્રહ કહે છે. અંધકારમાં કાંઈક સ્પર્શ થતાં “આ કાંઈક છે એવું જ્ઞાન તે અવગ્રહ કહેવાય છે, આથી તેને અવ્યક્ત જ્ઞાન કહેવાય છે. '' '' બહાર અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયને વિશેષરૂપે - નિશ્ચય કરવા માટે જે વિચારણા થાય છે અર્થાત જેને ધર્મની
વિચારણા તે ઈહા છે. ' - અવાય: ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિષયનો કાંઈક અધિક નિશ્ચય તે અવાય છે.
' ધારણા અવાયરૂપ નિશ્ચય કર્યો પછી ધારી રાખવું તે ધારણા છે. આ પ્રશ્ન ઉપરની બાબત, દાખલે આપી સમજાવો. ' '' ઉત્તર : અવગ્રહમાં જ્યારે કોઈ ચીજનો સ્પર્શ થાય છે ત્યારે વિચારણા થાય છે કે આ કઈ ચીજનો સ્પર્શ છે. ઈહામાં તે સ્પર્શ દોરડાનો છે કે સર્પને એવો વિચાર થાય છે; કારણ કે સર્પ હોય તો - હાલે, આ કંઈ હાલતું નથી. એવામાં તે દોરડાનો સ્પર્શ છે, સર્પને નથી એવો નિશ્ચય થાય છે. ધારણામાં તે નિશ્ચયને અમુક સમય સુધી ધારી રાખવે તે છે. '
પ્રશ્ન : ઉપરને જે ક્રમ આપ્યો છે તે નિહંતુક છે કે સહેતુક છે?,
ઉત્તર: સહેતુક છે, કારણ કે તે ક્રમથી જ અવગ્રહ આદિની * ઉત્પત્તિ થાય છે. આ - અવગ્રહ અદિના ભેદો - बहु बहुविध क्षिप्रानिश्चितासंदिग्ध ध्रुवाणां सेतराणाम् । १६ ।
(बहु बहुविध+क्षिप्र अनिश्चित असंदिग्ध+ध्रुयाणाम्+सेतराणाम् )
।
'
'
: - : . શબ્દાર્થ
વર્--ઘણું ' ક્ષિ--જલદીથી
'' રવિઘણું પ્રકારે . નિશ્વિત શંકાયુક્ત
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૪
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સરિ–શૈકા વિનાનું - છેતરામૂ–પ્રતિપક્ષ સહિત. : ' સુત્રાર્થ સેતર (પ્રતિપક્ષ સંહિત) એવા બહુ, બહુવિધ, ક્ષિપ્ર,
અનિશ્ચિત, અસંદિગ્ધ, અને ધ્રુવનાં અવગ્રહ, હા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન હોય છે. બહુહીં છ અવગ્રહ છ ઈહા છ અવાય છે ધારણ અલ્પગ્રાહી
, , , , , બહુવિધગ્રાહી એકવિધગ્રહી -
સિમગ્રાહી [, અક્ષિપ્રગ્રાહી
અનિશ્ચિતગ્રાહી ;, - નિશ્ચિતગ્રાહી. - અસંદિગ્ધગ્રાહી .
y: સંદિગ્ધગ્રાહી . ' ધવગ્રાહી છે કે, અધૂવગ્રાહી . ,
પ્રશ્નઃ અવગ્રહ આદિના ભેદો વિગતવાર સમજાવો.
ઉત્તર: (૧બહને અર્થ અનેક છે અને અલ્પનો અર્થ એક છે. એટલે બહુગ્રાહી અવગ્રહ એટલે બહુગ્રાહી અવગ્રહ, બહુશાહી દવા, બહુગ્રાહી અવાય અને બહુગ્રાહી ધારણ કહેવાય. દષ્ટાંત તરીકે બહુમાં બે કે તેથી અધિક પુસ્તકાનું જાણપણું લેવું અને અલ્પમાં ઉપર પ્રમાણે એક પુસ્તકનું જાણુપર્ણ લેવું. ' . . '
" (૨) બહુવિધ: બહુવિધનો અર્થ અનેક પ્રકાર અને એકવિધનો અર્થ એક પ્રકાર. અર્થાત બહુવિધમાં આકાર, પ્રકાર, રૂપ, રંગ તથા જાડાઈ આદિમાં વિવિધતાવાળાં પુસ્તકોનું જ્ઞાન લેવું અને
Page #77
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર–પ્રશ્નોત્તર દીપિકા
૨૫.
- એકવિધમાં એટલે એક પ્રકારમાં એક આકાર, રૂપ, રંગ આદિનું - જ્ઞાન લેવું.
(૩) ક્ષિપ્રગ્રાહી: ક્ષિપ્રત્રાહીમાં ક્ષચેપશમને લીધે જલ્દીથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્યારે અક્ષિપ્રગ્રાહીમાં મતિમંદને લીધે વિલંબથી જ્ઞાન પ્રાપ્ત કરે છે.
{
(૪) અનિશ્ચિતગ્રાહી : અનિશ્રિતત્રાહીમાં હેતુદ્રારા અનિર્ણિત (નિર્ણય વિનાને) અર્થ સમજવા અને નિશ્ચિતમાં હેતુથી નિર્ણય--અર્થે સમજવા.
(૫) અસંદિગ્ધગ્રાહી: અસંદિગ્ધગ્રાહીમાં નિશ્ચિત અર્થ સમજવા.દાખલા તરીકે આ ચંદનના સ્પર્શે છે, ફૂલના નહિ. જે સંદેહયુક્ત હોય તે બધાં અનિશ્ચિત સમજવાં.
પ્રશ્નઃ અનિશ્ચિત અને અસંદિગ્ધમાં શે ફેર સમજવે? ઉત્તર : અનિશ્રિતમાં હેતુકારા અનિર્ણિત અર્થ સમજવા, અસંદિગ્ધમાં અસંદેહયુક્ત સમજવા:
J
(૬) ધ્રુવગ્રાહી : ધ્રુવગ્રાહીમાં ધ્રુવના અર્થ અવસ્યું ભાવી છે અને અંધવના અર્થ કદાચિત ભાવી સમજવા. સામગ્રી પ્રાપ્ત થયે વિષયને અવશ્ય જાણનારાં ઉક્ત ચારે જ્ઞાન ધ્રુવાહી અવગ્રહ આદિ કહેવાય છે અને ક્ષયેાપશમની મંદતાના લીધે જ્યારે કાઈ વાર ગ્રહણ કરે અને કોઈ વાર ન કરે ત્યારે તે અવગ્રાહી કહેવાય.
ઉપરોક્ત બાર ભેદેશને આ પ્રમાણે અવગ્રહ, હા, અવાય અને ધારણા જોડવાં અને તે પ્રમાણે જ્ઞાનની તરતમતા સમજવી.
પ્રશ્ન: ઉપરોક્ત ભેદ પૈકી ભેદ-વિષયની વિવિધતા ઉપર ઉંટલા ભેદ અવલંબિત છે અને ક્ષયે।પશમની વિવિધતા ઉપર કેટલા ભેદ અવલંબત છે?
ઉત્તર : મહુ, અલ્પ, બહુવિધ અને અલ્પવિધ એ ચાર ભેદ
Page #78
--------------------------------------------------------------------------
________________
२१
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે જ્યારે બાકીના આઠ એટલે ક્ષિપ્રગ્રાહી, અક્ષિપ્રશાહી, અનિશ્ચિતગ્રાહી, નિશ્ચિતગ્રાહી, અસંદિગ્ધગ્રાહી, સંદિગ્ધગ્રાહી, કૂવગ્રાહી, અપૂવગ્રાહીં એ ક્ષયોપશમની વિવિધતા ઉપર અવલંબિત છે. ' . પ્રશ્નઃ કુલ ભેદ કેટલા અને કેવી રીતે?
ઉત્તરઃ બસે અટ્ટયાસી કુલ ભેદ છે. તે પાંચ ઈદ્રિય અને મનનાં અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણવાથી ચોવીશ થાય અને બહુ અલ્પ આદિ ઉક્ત બાર પ્રકારની સાથે ચાવીસને ગુણવાથી બસે અફઘાસી થાય. ? ' સામાન્યરૂપે અવગ્રહ આદિને વિધ્ય
છે. અર્થચ ૨૭ી ' . સુત્રાર્થ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ એ ચાર મતિજ્ઞાન અર્થને (દ્રવ્યને) ગ્રહણ કરે છે. તે ' વિશેષાર્થ-સમજૂતી
:આ પ્રશ્ન અવગ્રહ, ઈહ આદિ જ્ઞાન મુખ્યપણે કેને ગ્રહણ કરે છે?
ઉત્તર: તે પર્યાયને ગ્રહણ કરે છે. સંપૂર્ણ દ્રવ્યને નહિ. બાકી ' દ્રવ્યને એ પર્યાયઠરિા જાણે ખરા. પર્યાય દિવ્યનો એક અંશ છે
જેથી અવગ્રહ, ઈહા આદિ જ્ઞાનદ્વારા જ્યારે ઇદિયે કે મને પોતપિતાને વિષયભૂત પર્યાયને જાણે છે ત્યારે તે તે પર્યાયથી દ્રવ્યને પણ
અંશપણે જાણે છે, કારણ કે દ્રવ્યને છોડીને પર્યાય રહી શકતો નથી. દાખલા તરીકે ચક્ષુએ એક કેરી જે. આથી કેરીના રૂપ, આકાર આદિ જાણી કેરી કહી ખરી, પરંતુ કેરીમાં તો બીજા રસ, ગંધ, આદિ અનેક ગુણો રહેલા છે તે નેત્રક્રિય શી રીતે કલ્પી શકે ? ‘આથી સમજવું કે આંખથી કરી દેખાઈ, બાકી ધ્યાનમાં રાખવું " જોઈએ કે આખે આખી કેરીનું ગ્રહણ કર્યું નથી. આ પ્રમાણે તમામ
Page #79
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઈધિના વિષય પરત્વે સમજવું કે ઈદ્રિયજન્ય અને મનોજન્ય. અવગ્રહ, ઈહા આદિ ચારે જ્ઞાન પર્યાયોને જ મુખ્યપણે ગ્રહણ કરે છે; સંપૂર્ણ દ્રવ્યને નહિ. બાકી તે પર્યાયકારા દ્રવ્યને અંશત: જાણી શકે ખરાં.. ' . અવગ્રહને અવાર ભેદો
' ચન્નનચાવઃ ૨૮. : ''' ' ન ચક્ષુનિચિાચાન્ 188
. • • ( નર+મવગ્રહ.) . . - (ન+વસુ:+અનિશ્વિયાખ્યામ્)
શબ્દાર્થ કચનર-ઉપકરણ ઇક્રિયવિષયની સાથે સંગમવઘઃ-અવ્યક્ત જ્ઞાન : તે જ –ચક્ષુથી
મનિયાખ્યાÉ–અનિંદિયથી . *: , . સૂત્રાર્થ ઃ (૧૮) વ્યંજન (ઉપકરણ ઇન્દ્રિયનો વિષયની સાથે આ
સંગ) થતાં અવગ્રહ જ થાય છે: * : (૧૯) નેત્ર અને મન વડે વ્યંજન દ્વારા અવગ્રહ થતું જ નથી. : ' ' વિશેષાર્થ-સમજૂતી 3 પ્રશ્ન : ઈદ્રિય અને મનધારા જ્ઞાનધારાનો જે આવિર્ભાવનો . - દમ છે તે કેટલા પ્રકારનો છે અને તે પ્રકારે વિગતથી સમજાવો. *
, ઉત્તરઃ ઇચિ અને મનદ્વારા જે જ્ઞાન થાય છે તેનો ક્રમ બે પ્રકારનો છે. (૧) મંદક્રમ અને (ર) પહુક્રમ. મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણે દ્રિયનો સંયોગ-વ્યંજન–થતાં જ...
જ્ઞાનને આંવિર્ભાવ થાય છે.. . . . . . . પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે તેથી આ " - કંઈક છે એ સામાન્ય બંધ પણ થતો નથી, પરંતુ જેમજેમ ? વિષય અને ઈયિને સંયોગ પુષ્ટ થતો જાય છે તેમતેમ જ્ઞાનની
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૮
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
માત્રા પણ વધતી જાય છે, અને તેથી થેડા સમય પછી આ કંઈક'' છે એવા વિષયના સામાન્ય મેધ ‘અર્થાવગ્રહ' થાય છે. આ અર્થાવગ્રહના પૂર્વવર્તી જ્ઞાનવ્યાપાર જે ઉક્ત વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિની સાથે જ . ક્રમશઃ પુષ્ટ થતા જાય છે તે બધા વ્યંજનાવગ્રહ કહેવાય છે; પરંતુ તે જ્ઞાનવ્યાપાર ઉત્તરાત્તર પુષ્ટ થવા છતાં પણ તે એટલેા અલ્પ હોય છે કે એનાથી વિષયના સામાન્ય ખાધ પણ થતા નથી, આથી તેને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. અર્થાવગ્રહ છે તે પણ એક વ્યંજનાન વગ્રહનો એક છેલ્લે પુષ્ટ અંશ જ છે. વ્યંજનાવગ્રહથી અર્થાવગ્રહને અલગ કરવાનું કારણ કે અર્થાવગ્રહમાં ‘આ કંઈક' છે એવે છેલ્લે સામાન્ય જ્ઞાનમાધ થઈ શકે છે, જે વ્યંજનાવગ્રહમાં થતા નથી. તે અવ્યક્ત જ્ઞાન છે.
પ્રશ્ન: મંદક્રમ કર્યાં સુધી સમજવે ?
ઉત્તરઃ સંક્રમમાં જે ઉપકરણદ્રિય અને વિષયના સંયેાગની અપેક્ષા બતાવી છે તે વ્યંજનાવગ્રહના અંતિમ અંશ અર્થાવગ્રહ સુધી જ છે; ઇહા આદિમાં નહિ. અર્થાવગ્રહ પછી જ્ઞાનની ક્રમથી વિશેષ ધારા થાય તે ક્રમમાં આવે છે.
પ્રશ્ન: પટુક્રમ એટલે શું?
ઉત્તર : પટુક્રમમાં ઉપકરણુંદ્રિય અને વિષયના સંચેાગની અપેક્ષા નથી. ચેાગ્ય સાધન મળતાં ઇંદ્રિય એ વિષયને ગ્રહણ કરી લે છે, અને ગ્રહણ થતાં જ શરૂઆતમાં અર્થાવગ્રહપ સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. સારાંશમાં કહેવાનું કે પટુક્રમમાં ઇંદ્રિયની સાથે ગ્રાહ્ય વિષયને સંયેાગ થયા વિના જ જ્ઞાનધારાને આવિર્ભાવ થાય છે જેને પ્રથમ અંશ અર્થાવગ્રહ અને અંતિમ અંશ સ્મૃતિરૂપ ધારણા છે. પ્રશ્નઃ જ્ઞાનના અંશાનેા ક્રમ કેવી રીતે છે?
Page #81
--------------------------------------------------------------------------
________________
- ૨૯
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નીત્તર દીપિકા ,
ઉત્તર જ્ઞાનને પ્રથમ અંશ વ્યંજનાવગ્રહ નામનું જ્ઞાન છે, બીજો અંશ અર્થાવગ્રહરૂપ જ્ઞાન છે અને છેવટને અંશ સ્મૃતિરૂપ ધારણજ્ઞાન છે. * ક પ્રશ્નઃ આ બાબત દષ્ટાંત આપી સમજા.
ઉત્તર: એક શકરાનું દૃષ્ટાંત લો. જેમ ભઠ્ઠીમાંથી તરત બહાર ' કાઢેલા અતિશય રૂક્ષ શરાવમાં પાણીનું એક ટીપું નાંખ્યું હોય તો તે
શરાવ તરત જ તેને શોધી લે છે અને તે એટલે સુધી કે તેનું કંઈ નામનિશાન રહેતું નથી. આ રીતે પછી પણ એકએક નાંખેલાં પાણીનાં અનેક ટીપાંને શરાવ શોષી લે છે, પરંતુ અંતમાં એવો સમય '', આવે છે કે જ્યારે તે પાણીનાં ટીપાંને શોધવા અસમર્થ બને છે અને
એનાથી ભીંજાઈ જાય છે ત્યારે તેમાં નાંખેલાં જલકણુ સમૂહરૂપે એકઠાં . થઈ દેખાવા લાગે છે. આ ઉપરથી જોઈ શકાશે કે જ્યારે ભીનાશ
દેખાવા લાગી તે પહેલાં શરાવમાં પાણી તો હતું જ. તે શરાવે શોષણ " કરેલું હોવાથી આંખેથી દેખી શકાતું નથી, પરંતુ અવશ્ય પાણી તો
હતું જ. તેવી જ રીતે કોઈ ઊંઘતા માણસને ઘાંટો પાડવામાં આવે ' ત્યારે તે શબ્દ તેના કાનમાં સમાઈ જાય છે. બેચાર વાર બુમ માર
વિાથી એના કાનમાં જ્યારે પૌલિક શબ્દો પૂરતા પ્રમાણમાં સકારા' ને પાણીની પેઠે ભરાઈ જાય છે ત્યારે તે શબ્દોને તે સામાન્યરૂપે ,
- જાણવાને સમર્થ થાય છે. આ શું છે? એ જ સામાન્ય જ્ઞાન છે કે • જે શબ્દને સ્કુટ રીતે જાણે છે અને ત્યાર પછી વિશેષ જ્ઞાનનો ક્રમ
શરૂ થાય છે. " . ' પ્રશ્નઃ વ્યંજનાવગ્રહ કઈકઈ દિથી થાય છે અને કઈ કઈથી ' ' થતો નથી.? : - ઉત્તર: નેત્ર અને મનથી થતું નથી, બાંકી બધી ઇકિયોથી : "
થાય છે. નેત્ર અને મન ગોગ વિના માત્ર યોગ્ય અવધાનથી (ક્રિયા)
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૦
-- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પિતાપિતાના ગ્રાહ્ય વિષયોને જાણે છે. દૂરદૂર રહેલાં વૃક્ષ, પર્વત
આદિને નેત્ર ગ્રહણ કરે છે અને મને પણ દૂરવર્તી વસ્તુનું ચિંતન કરે છે. આથી નેત્ર તથા મને અપ્રાપ્યકારી મમાયાં છે. એ તો સે. કોઈનો અનુભવ છે કે જ્યાં સુધી શાદ કાનમાં ન પડે, સાકર જીભને ન અડકે, પુષ્પનાં રજકણું નાકમાં નું પેસે અને પાણી, શરીરને ન અડકે, ત્યાં સુધી શબ્દ નહિ સંભળાય, સાકરનો સ્વાદ નહિ આવે, ફૂલની સુગંધ નહિ જણાય અને પાણી ઠંડુ કે ગરમ એની ખબર
નહિ પડે. આથી નેત્ર અને મન અપ્રાપ્યકારી છે જ્યારે બીજી બધી - ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે.
- પ્રશ્નઃ મતિજ્ઞાનનાં કુલ કેટલા ભેદ થયા અને તે કેવી રીતે? -
ઉત્તર : કુલ ૩૩૬. તે પાંચ ઈદ્રિયો અને મન એ છને અર્થ વગ્રહ આદિ ચારચાર ભેદએ ગુણતાં ચોવીશ થાય, એમાં ચાર પ્રાયકારી ઇકિયેના ચાર, વ્યંજનાવગ્રહ ઉમેરવાથી ૨૮ થાય. એ ૨૮ ને
બહુ, અલ્પ, બહુવિધ, અલ્પવિધ આદિ બાર બાર ભેદથી ગુણતાં ૩૩૬ ; ' થાય. આ ભેદોની ગણતરી સ્કૂલ દ્રષ્ટિથી છે, બાકી વાસ્તવિક રીતે
તો પ્રકાશ આંદિની સ્કુટતા, અટતા વિષયોની વિવિધતા અને [ક્ષપશમની વિચિત્રતાને લીધે તરતમ ભાવવાળાઅસંખ્ય ભેદો થાય છે.
જ પ્રશ્ન બહુ અલ્પ આદિ જે બાર ભેદ છે તે તે વિષયના ” ' વિષયોમાં જ લાગુ પડે છે. તો પછી અર્થાવગ્રહને વિષય તે માત્ર * સામાન્ય છે તેથી તેમાં શી રીતે લાગુ પડી શકે? . ' .
- ઉત્તર અથવગ્રહ બે પ્રકારનું માનવામાં આવે છે: (૧) વ્યાવહારિક અને (૨) નિશ્ચયિક. આથી બહુ, અલ્પ આદિ જે બાર - ભદો કહ્યા છે તે વ્યાવહારિક અર્થાવગ્રહની જ સમજવા, નિર્વિકના " નહિ. . . . . .
. . ' પ્રશ્ન : વ્યાવહારિક અને નૈયિકમાં શું તફાવત છે ? .
Page #83
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર–પ્રશ્નોત્તર દીપિકા
- ૩૧ . ઉત્તરઃ જે અવગ્રહ પ્રથમ જ સામાન્ય માત્રનું ગ્રહણ કરે ' છે તે નિશયિક છે અને જે વિશેષગ્રાહી ઇહા, અવાય આદિ ક્રમિક
વિકાસ-જ્ઞાનવાહી છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે. * પ્રશ્ન અથવગ્રહને બહુ, અલ્પ આદિ ઉક્ત બાર ભેદોનાં સંબંધમાં કહ્યું કે તે વ્યાવહારિક અર્થાવગ્રહને સમજવા, તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૨૮ પ્રકારોમાં તે ૪ વ્યંજની અવગ્રહ પણ આવે છે, જે નૈયિક અર્થાવગ્રહના પણ પૂર્વવની હોવાથી અત્યંત આવ્યા છે. આથી તેને બાર બાર એટલે ૪૮ ભેદે કાઢી નાંખવા પડશે? - ઉત્તર ઃ ઉપર જે કહ્યું છે કે અર્થાવગ્રહમાં તે વ્યાવહારિકને લઈને બાર બાર ભેદો ઘટી શકે છે તે સ્થૂલ દષ્ટિએ તેને ઉત્તર સિમજવો. બાકી વાસ્તવિક રીતે તે કાર્ય-કારણતાની સમાનતાના . સિદ્ધાંતના આધારે તૈથયિક અંર્થાવગ્રહ અને તેના પૂર્વવર્તી વ્યંજનવિગ્રહના પણ બાર-બાર ભેદો સમજી લેવા જોઈએ. અર્થાવગ્રહમાં બહુ,
અલ્પ આદિ વિષયગત વિષયોનો તો પ્રતિભાસ થાય છે અને વ્યંજનાવગ્રહમાં થતું નથી. આ માટે સમજવું કે સ્કુટ હોય અથવા અસ્કુટ : હોય. બાકી અહીં તો ફક્ત સંભાવની અપેક્ષાએ ઉકત બાર-બાર. ભેદો ગણવા જોઈએ. કૃતજ્ઞાનનું સ્વરૂપ અને એના ભેદ
" કૃતં રિપૂર્વ ચદશમે ૨૦ . (ઘુતમતિપૂર્વમુદ્રિ+ને+દારશ+મેમ્)
' શબ્દાર્થ ' ' * અંતર્મુ-કૃત જ્ઞાન - ગતિપૂર્વ –મતિપૂર્વક
ને-ઘણા : દ્વારા–બર
મેમ–ભેદે છે,
Page #84
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સુત્રાર્થ ઃ શ્રુત-જ્ઞાન અતિપૂર્વક થાય છે. તે બાર પ્રકારનું છે જે અનેક પ્રકારનું ને બાર પ્રકારનું હોય છે. .
વિશેષાર્થ–સમજાતી પ્રશ્ન : મૃત-જ્ઞાનને મતિપૂર્વક કહેવાનું કારણ શું? '
ઉત્તર : મતિના કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે, કેમકે મતિજ્ઞાનથી ભૂત-જ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી તં-જ્ઞાનને અતિપૂર્વક કહ્યું છે. જે વિષયનું મૃત-શાન કરવાનું હોય એ વિષયનું મતિજ્ઞાન - પહેલાં અવશ્ય થવું જોઈએ. આથી મતિજ્ઞાન શ્રુત-જ્ઞાનનું પાલન કરવાવાળું અને પૂર્ણ કરવાવાળું કહેવાય છે. મતિજ્ઞાન એ શ્રુત-જ્ઞાનનું . કારણ છે, પણ તે બહિરંગ કારણ છે, તેનું અંતરંગ કારણ તો ભુત
જ્ઞાનાવરણનો પશમ છે; કારણ કે કોઈ વિષયનું મતિજ્ઞાન થયા • છતાં પણ જે ઉક્ત પશમ ના હોય તો એ વિષયનું શ્રુતજ્ઞાન ન થઈ શકતું નથી. .
' : પ્રશ્ન : મતિજ્ઞાનની માફક થત-જ્ઞાનની ઉત્પત્તિમાં પણ ઇકિય . ' અને મનની મદદ અપેક્ષિત છે તો પછી બન્નેમાં તફાવત શો ? * આ ભેદ ન જાણી શકાય ત્યાં સુધી મૃત-જ્ઞાન મતિપૂર્વક છે એ કથનનો " કંઈ અર્થ નથી. મતિજ્ઞાનનું કારણ મતિજ્ઞાનાવરણીય કર્મને - :
પશમ અને શ્રુત-જ્ઞાનનું કારણ શ્રુત-જ્ઞાનાવરણીય. કમનો પશમ ' છે. આ કથનથી પણ બન્નેને ભેદ ધ્યાનમાં આવતો નથી, કેમકે
ક્ષપશમનો ભેદ સાધારણ બુદ્ધિને ગમ્યું નથી. : ઉત્તર: મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે અને શ્રત- '
જ્ઞાન અતીત, વિદ્યમાન અને ભાવિ એ ત્રિકાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. મતિજ્ઞાનમાં શબ્દ હૈતો નથી, અને પ્રતજ્ઞાનમાં હોય છે. આથી એવું સિદ્ધ થાય છે કે જે ઇન્દ્રિયજન્ય અને મનેજન્ય હોવા છતાં શ લ્લેખ સહિત હોય તે મૃત-જ્ઞાન અને જે '';
Page #85
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૩૩
શબ્દાલ્લેખ રહિત હોય તે મતિજ્ઞાન. મતિ કરતાં શ્રુતના વિષય પણ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે, કેમકે શ્રુતજ્ઞાનમાં મનેાવ્યાપારની પ્રધાનતા હેાવાથી તે અધિક અને સ્પષ્ટ થાય છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે. વળી એમ પણ કહી શકાય કે જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે શ્રુતજ્ઞાન અને એવા પરિપાકને પ્રાપ્ત થયું ન હોય તે મતિજ્ઞાન. શ્રુનજ્ઞાનને જે ખીર કહીએ તે મતિજ્ઞાનને દૂધ કહી શકાય.
{
પ્રશ્ન : શ્રુતના છે અને એ દરેકના અનુક્રમે અનેક પ્રકાર કેવી રીતે છે?
ઉત્તર ‘અંગબાહ્ય' અને ‘અંગપ્રવિષ્ટ'રૂપે શ્રુતજ્ઞાનના ખે પ્રકાર છે. એમાંથી અંગ્બાä શ્રુત, ઉત્કાલિક, કાલિક એવા ભેદ્દાથી અનેક પ્રકારનું છે અને અંગપ્રવિષ્ટ શ્રુત, આચારાંગ, સૂત્રકૃતાંગ, આદિરૂપે માર પ્રકારનું છે.
પ્રશ્ન : અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટના તફાવત કઈ દષ્ટિએ છે? ઉત્તર: વક્તાના ભેદની દૃષ્ટિએ. તીર્થંકરો દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના બુદ્ધિમાન સાક્ષાત્ શિષ્ય ગણધરાએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગીરૂપે સુત્રબદ્ધ કર્યું તે ‘અંગપ્રવિષ્ટ' અને ગણધર પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યએ જે શાસ્ત્રો રચ્યાં તે અંગબાલ' છે.
પ્રશ્ન: ખાર અંગેા કયા કયા અને અનેકવિધ અંગમાણમાં મુખ્યપણે કયા કયા પ્રાચીનગ્રંથે! ગણાય છે?
ઉત્તરઃ આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા પ્રવ્રુપ્તિ અથવા ભગવતીત્ર, જ્ઞાતાધર્મકથા; ઉપાસક દેશાધ્યયન, અંતકૃદશા, અનુત્તરૌષપાતિકા, પ્રશ્ન વ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ એ ૧૨ અંગેા છે. સામાયિક, ચર્ત્તવંશતિ સ્તવ, વદનક, પ્રતિક્રમણ, કાર્યાસર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યક તથા દશવૈકાલિક ઉત્તરાર્ધ્ય
Page #86
--------------------------------------------------------------------------
________________
--
૩૪.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા યન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રોને અંગબાહ્યમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન: ઉપરના શાસ્ત્રના જે ભેદ બતાવ્યા છે આટલાં જ. શાત્રે હશે? . . . . . . . . . '
ઉત્તર: નહિ; શાસ્ત્ર તે અનેક છે અને હતા, અને તે બધાં શ્રુત જ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીં તે ફકત એટલાં જે ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનનો આધાર છે. પરંતુ બીજી અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે, એ બધાનો અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધબુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલાં હોવાં જોઈએ. ' :
પ્રશ્નઃ શ્રુત એ જ્ઞાન છે તે પછી ભાષા અને જેના પર તે લખાય છે તે કાગળ વગેરેને શ્રુત જ્ઞાન કહેવાનું કારણ શું? - ઉત્તરઃ કાગળ વગેરે પણ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત • રાખવાનું સાધન છે. આ કારણથી ભાષા અગર કાગળ વગેરેને પણ
બુત કહેવામાં આવે છે. ભાષા એ પણ જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન છે. ' ' .
અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી . . . દિવિઘોડધઃ . ૨૨
1 - સત્રમવકસ્યો નારવાનામ્ ૨૨ " ,
- - ૨ (દ્વિવિઘઘ) : -
(તત્રમવાચાર-વનામૂ ) , , શબ્દાર્થ
, , , “ દ્વિ–બે ' વિઘ–પ્રકાર "
અવધિમર્યાદા રૂપી જ્ઞાન તત્ર–તેમાં ' ' . . * 1. પ્રત્યેક બુદ્ધ આદિ ત્રષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમકે
ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે. . . : -
Page #87
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
મકા –જન્મતાંની સાથે વાર–નારકી " . " ઉત્પન્ન થાય તે- દેવાનામ–દેવનું , , મૂત્રાર્થ (૨૧) અવધિજ્ઞાન બે પ્રકારનું છે.
(ર) એ બેમાંથી ભવપ્રત્યય, નાક અને દેવોને થાય છે. . થોનિમિત્તઃ ser=: પાનામ્ ૨૩ . - - (યો+નિમિત્ત+વિસ:+વાળામુ)
શબ્દાર્થ " ચો—ઘટતાં
નિમિત્ત –નિમિત્તોથી ' વgિ :– પ્રકારનું શાળામું–બાકીનાઓનું - ,
વિશેષાર્થ સમજૂતી * પ્રશ્ન અવધિજ્ઞાન કેટલા પ્રકારનું છે તે કહે. - ઉત્તર: અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એવા બે ભેદ થાય છે.
પ્રશ્ન : ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એટલે શું? - - ઉત્તર: જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ ઉત્પન્ન થાય છે
તે ભવપ્રત્યય છે અને જેના આવિર્ભાવને માટે વ્રત-નિયમ આદિ અનુષ્ઠાન કરવા પડે તે ગુણપ્રત્યય અથવા ક્ષપશમ જન્ય કહેવાય છે. 1. પ્રશ્ન : સંસારી જીવોના કેટલા વર્ગ કરી શકાય? તેમાં કોને ભવપ્રત્યય અને કેને ગુણપ્રત્યય છે તે સમજાવે.'
ઉત્તરઃ સંસારી જીવોના ચાર વર્ગ કરી શકાયઃ (૧) નારક, (૨) દેવ,(૩) તિર્યંચ અને (૪) મનુષ્ય. તેમાં નારક અને દેવને ભવપ્રત્યય એટલે જન્મસિદ્ધ અવધિજ્ઞાન થાય છે અને પછીના બે વર્ગોમાં ગુણપ્રત્યય એટલે ગુણોથી અવધિજ્ઞાન થાય છે.
પ્રશ્નઃ તિર્યંચ અને મનુષ્યમાં મળી આવતા અવધિજ્ઞાનના કેટલા ભેદ છે તે વિગતવાર સમજા.
,
Page #88
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા, ઉત્તરઃ અવધિજ્ઞાનના છ ભેદ છેઃ (૧) આનુંવામિક, (૨) અનાનુગામિક, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) અવસ્થિત, (૬) , અનવસ્થિત.
: : . . આસુગામિક: જે અવધિજ્ઞાન ઉત્પત્તિના ક્ષેત્રને છોડીને બીજી જગ્યા ઉપર જવા છતાં પણ કાયમ રહે છે તે આનુગામિક છે -
અનાનુગામિકઃ જે અવધિજ્ઞાન પોતાનું ઉત્પત્તિસ્થાન છૂટી જતાં કાયમ રહેતું નથી તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે. આ
વર્ધમાન જે અવધિજ્ઞાન ઉત્પત્તિકાળમાં અલ્પ-વિષયક હોવા છતાં પણ પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમપૂર્વક અધિક અધિક વિવાળું થતું જાય છે તે વર્ધમાન કહેવાય છે.
હીયમાન જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયમાં અધિક વિષયવાળું હોવા છતાં પણ પરિણામશુદ્ધિ કમી થતાં ક્રમશઃ અહ૫. અલ્પ વિષયવાળું થતું જાય છે તે હીયમાન કહેવાય છે.
- અવસ્થિત જે અવધિજ્ઞાન બીજે જન્મ થવા છતાં આત્મામાં - કાયમ રહે છે અથવા કેવળજ્ઞાનની ઉત્પત્તિ પતે કિંવા જીવન પર્યંત * સ્થિર રહે છે તે અવસ્થિત છે. :
અનવસ્થિત: જે અવધિજ્ઞાને જિંદગી સુધી કાયમ રહેતું નથી તેને અનવસ્થિત કહે છે. ' ! મન:પર્યાયના ભેદ અને તેમનો તફાવત :
- gવપુમતી મન:પર્યાયઃ ૨૪ .. . विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः । २५ ।। " (ઋગુ+વિપુમતી+મન:પર્યા:) :. (વિશુદ્ધિ+મપ્રતિપાતામ++વિરો:). "
* . ' શબ્દાર્થ ગુ–સામાન્ય .
વિપુમતી–વિશેષ જ્ઞાન
Page #89
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા મન:પર્યાય:. મન:પર્યાય જ્ઞાન વિશુદ્રિ વિશુદ્ધિ
પ્રતિપાતા ચામુ—પુનઃ પતનના અભાવથી
i ્~~~~ તે
३७
વિશેવ:—વિશેષતઃ
સૂત્રાર્થ : (૨૪) ક્લુમતિ અને વિપુલમતિ એ એ મન:પર્યાય છે, (૨૫) વિશુદ્ધિથી અને પુન: પતનના અભાવથી તે બન્નેમાં તફાવત છે.
વિશેષાર્થ-સમજાતી
પ્રશ્ન : મન:પર્યાય. જ્ઞાન એટલે શું?
ઉત્તર : માનસિક વિચારની આકૃતિએને સાક્ષાત્ જાણવાવાળું જ્ઞાન તે મન:પર્યાય છે. એ જ્ઞાનના બળથી ચિંતનશીલ મનની આકૃતિઓ જણાય છે, પરંતુ ચિંતનીય વસ્તુ જાણી શકાતી નથી. પ્રશ્ન : તેા પછી શું ચિંતનીય વસ્તુઐને મન:પર્યાય જ્ઞાની જાણી શકતા નથી ?
ઉત્તર: જાણી શકે છે, પરંતુ પછીથી અનુમાન દ્વારા. પ્રશ્ન : તે કેવી રીતે ?
ઉત્તરઃ .જેમ કાઈ કુશળ માણસ સામાને ચહેરા બેઈને તેના હાવભાવ જોઈ તેના ઉપરથી તેના મનેાગત ભાવે અને સામર્થ્યનું જ્ઞાન અનુમાનર્થી કહી શકે છે તેવી રીતે મન:પર્યાય જ્ઞાની મન:પર્યાય જ્ઞાન વડે કાઈના મનની આકૃતિએ જોઈ પછીથી અભ્યાસને લીધે એવું અનુમાન કરી લે છે, કે, આ વ્યક્તિએ અમુક વસ્તુનું ચિંતન કર્યું છે; કેમકે એનું મન એ વસ્તુના ચિંતનના સમયે અવશ્ય થનારી અમુક પ્રકારની આકૃતિઓથી યુક્ત છે,
ર
પ્રશ્ન : ઋજુમતિ અને વિપુલમતિને અર્થ કહે?
*
ઉત્તર : વિષયને જે, સામાન્યરૂપે જાણે છે તે ઋજુમતિ મનઃપર્યાય છે, અને જે વિશેષ રૂપથી જાણે છે તે વિપુલમતિ મનઃ- - ૪ પર્યાય છે,
Page #90
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : જો ઋજુમતિ સામાન્યગ્રાહી છે તે તે દર્શન જ થયું કહેવાય, અને'જ્ઞાન શા માટે કહે છે?
૩૮
ઉત્તર : તે સામાન્યગ્રાહી છે, એના અર્થ એટલો જ છે કે તે વિશેષે જાણે છે, પરંતુ વિપુલમતિ જેટલા વિશેષે તે જાણતું નથી, પ્રશ્ન : ઋજુમતિ અને વિપુલતમાં શું તફાવત છે?
ઉત્તર : *ન્નુમતિની અપેક્ષાએ વિપુલમતિ વિશુદ્ધતર છે, વળી સૂક્ષ્મતર છે અને અધિક વિષયેને સ્પુટ રીતે જાણી શકે છે. વળી તે સિવાય પણ બીજો એ તફાવત છે કે ઋજુમતિ થયા પછી ચાલી પણ જાય છે, પરંતુ વિપુલમતિ ચાલ્યું જતું નથી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે.
અવિધ અને મન:પર્યાયને તફાવત.
विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनः पर्याययोः । २६ ।
'
(વિશુદ્ધિક્ષેત્ર-વામિવિવયમ્સ:+ાધિ+મન:પર્યાયો:)
શબ્દાર્થ ક્ષેત્ર-ક્ષેત્ર વિષયઃચઃ—વિષય દ્વારા મન:પર્યાચો:મન:પર્યાય જ્ઞાનને
સૂત્રાર્થ: વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામિ, અને વિષય દ્વારા અવિધ અને મન:પર્યાયને તકાવત જાણવા,
વિશેષાર્થ સમજાતી
વિદ્ધિ-વિશુદ્ધિ સ્વામિ" માલિક
અવધ અવધિજ્ઞાન
પ્રશ્ન : અવધિ અને મન:પર્યાયને તકાવત કહેા.
ઉત્તર : તે બન્નેમાં વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃતમાં તફાવત છે.
પ્રશ્ન : તે વિગતવાર સમજાવે.
Page #91
--------------------------------------------------------------------------
________________
- તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૩૯ ઉત્તર : વિશુદ્ધિકૃત એટલે મન:પર્યાય જ્ઞાન અવધિજ્ઞાનની અક્ષિાએ પિતાના વિષયને બહુ સ્પષ્ટરૂપે જાણે છે તેથી તે વિશુદ્ધતર છે. ' . ' ક્ષેત્રકૃતઃ એટલે અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમાં ' ભાગથી તે આખા લોક સુધી છે, જ્યારે મન:પર્યાય જ્ઞાનનું ક્ષેત્ર તો માનુષેત્તર પર્વત પર્યત જ છે. - સ્વામિકૃતઃ એટલે અવધિજ્ઞાનનો સ્વામી ચાર ગતિવાળે હાઈ શકે છે, પરંતુ મન:પર્યાય જ્ઞાનનો સ્વામી ફકત સંત મનુષ્ય હાઈ .
-
* વિષયકૃતઃ એટલે અવધિનો વિષય કેટલાક પો સાથે - સંપૂર્ણરૂપી દ્રવ્ય છે પરંતુ મન:પર્યાય જ્ઞાન વિષય તે ફક્ત એને - અનંત ભાગ છે. ' : " પ્રશ્નઃ વિષય ઓછો હોવા છતાં મન:પર્યાય અવધિથી વિશુદ્ધતર મનાયું છે તેનું કારણ શું?
ઉત્તર: વિશુદ્ધિને આધાર વિષયની જૂનાધિકતા ઉપર નથી કિન્તુ વિષયમાં રહેલી ચૂનાધિક સૂક્ષ્મતાઓને જાણવા ઉપર છે. દાખલા , F' તરીકે એક માણસ એક શાસ્ત્ર જાણે છે અને એક, ઘણાં જાણે છે. '
હવે જે અનેક શાસ્ત્રો કરતાં એક શાસ્ત્ર જાણતી વ્યક્તિ પોતાના વિષયની સૂક્ષ્મતાઓને અધિક જાણતી હોય છે, તો એનું જ્ઞાન પહેલી વ્યક્તિ કરતાં વિશુદ્ધ ગણાય. • પાંચે પાનના ગ્રાહ્ય વિષયો मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेपु । २७ । . ..
રવિ વવ ૨૮ ! તત્તમ મનાય . ૨૧
संवद्रव्यपर्यायेषु केवलस्य । ३०। . (તિશ્રુત:+નિવર:+સર્વપુરાવપુ)
Page #92
--------------------------------------------------------------------------
________________
-
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
. (વિપુwaછે.) - (તત્ત+ગનત્તમાને+મન:પર્યાય) . (સર્વવ્યાપુ+વચ્છ)
શબ્દાર્થ : ત્તિ—મતિજ્ઞાન ' તયો –બુતજ્ઞાનની , . . નિવ–પ્રવૃત્તિ - સન્ચેપુ–સર્વ દ્રવ્યને વિષે - ઘડુિ–પર્યાયને વિષે વિષે–રૂપી દ્રવ્યોને વિષે. ' સવ –અવધિજ્ઞાનની તત્તે ' ' સનત્તમા–અનન્તભા ભાગે . મન:પર્યાય –મન:પર્યાય જ્ઞાનની સર્વદ્રષ્ય–સર્વદ્રવ્ય 'વર્યા –પર્યાયને વિષે .. વસ્ત્ર–કેવળજ્ઞાનની
સૂત્રાર્થ (૨૭) મતિ અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ-ગ્રાહ્યતા સર્વપર્યાય રહિત અર્થાત પરિમિત પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યોમાં હોય છે.
(૨૮) અવધિજ્ઞાનની પ્રવૃત્તિ સંપર્યાય રહિત ફક્ત રૂપી-મૂર્ત દ્રવ્યોમાં હોય છે.
' (૨૯) મન પર્યાય જ્ઞાનની પ્રવૃત્તિ એ રૂપી કવ્યના સર્વપર્યાય રહિત અનતમા ભાગમાં હોય છે. ' ' ' ' ' . (૩) કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્યોમાં અને બધા પર્યાયમાં હોય છે. .
" , . વિશેષાર્થ-સમજાતી , પ્રશ્ન: મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી શું જાણી શકાય છે? .
ઉત્તર : તે દ્વારા રૂપી અને અરૂપી બધાં દ્રવ્યો જાણી શકાય, પણ તેના પર્યાય તે કેટલાક જ જાણી શકાય છે, બધા નહિ.
પ્રશ્નઃ ત્યારે શું તેમનામાં જૂનાધિકતા નથી , , ઉત્તરઃ દ્રવ્ય રૂપગ્રાહ્યની દષ્ટિએ તે બન્નેના વિષામાં જૂના
'
Page #93
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ધિકતાં નથી, પરંતુ પર્યાય રૂ૫-ગ્રાહ્યની અપેક્ષાએ બનેના વિષયોમાં
જૂનાધિકતા અવશ્ય હોય છે. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી ઈદ્રિયોની શક્તિ અને આત્માની ગ્યતા પ્રમાણે દ્રવ્યના કેટલાક વર્તમાન - પર્યાયને ગ્રાહ્ય કરી શકે છે, પરંતુ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના પર્યાયોને થોડા ઘણા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે. * પ્રશ્ન: મતિજ્ઞાન ચક્ષુ આદિ ઈદ્રિયોથી પેદા થાય છે, અને
દિમાં ફક્ત મૂર્ત-દ્રવ્યોને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે, તે * પછી બધાં દ્રવ્યો મતિજ્ઞાનનાં ગ્રાહક કેવી રીતે ગણાય? : - ઉત્તરઃ મતિજ્ઞાન ઇન્દ્રિયની માફક મનથી પણ થાય છે, અને
મન મૂર્તિ અને અમૂર્ત દ્રવ્યોનું ચિંતન કરે છે. આથી મનોજન્ય મતિજ્ઞાનની અપેક્ષાએ બધાં દ્રવ્યોને મતિજ્ઞાનનાં ગ્રાહ્ય માનવામાં કાંઈ વિરોધ નથી.
પ્રશ્નઃ શાસ્ત્રબુત વિષયોમાં મનની દ્વારા મતિજ્ઞાન પણ થાય છે અને શ્રુત પણ થાય છે, તે માં ફરક શો?
ઉત્તર: જ્યારે માનસિક ચિંતન શોલ્લેખ સહિત હોય ત્યારે = ચુતજ્ઞાન અને જ્યારે એનાથી રહિત હોય ત્યારે મતિજ્ઞાન સમજવું.
આ પ્રશ્ન પરમાવધિનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર : તે અલોકમાં પણું લોક-પ્રમાણુ અસંખ્યાત ખંડોને = " જાણવાનું સામર્થ્ય ધરાવે છે. પણ ફક્ત મૂર્ત દ્રવ્યોનો સાક્ષાત્કાર કરી .
શકે છે, અમૂનો નહિ; તેમજ તે મૂર્ત દ્રવ્યોનો પણ સમગ્ર પર્યાયોને [, જાણી શકતું નથી...
. . પ્રશ્ન મન:પર્યાય જ્ઞાન દ્વારા ક્યાં દ્રવ્યોને સાક્ષાત્કાર થાય છે?
ઉત્તર: મન:પર્યાય જ્ઞાન દ્વારા સાક્ષાત્કાર ફક્ત ચિંતનશીલ સૂર્ત ' મન થાય છે, છતાં પછી થનાર અનુમાનથી તો એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્ત-અમૂર્ત બધાં ને જાણ શકાય છે..
retir૧ **
Page #94
--------------------------------------------------------------------------
________________
' . તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - પ્રશ્ન: મન:પર્યાય જ્ઞાન કયાં દ્રવ્યોનો સાક્ષાત્કાર કરે છે? '
ઉત્તર: તે. પણ મૂર્ત દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ અવધિજ્ઞાન જેટલો નહિ; કારણ કે અવધિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારનાં પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરી શકાય છે, પરંતુ મને પર્યાય જ્ઞાન દ્વારા તે ફક્ત મનરૂ૫ બનેલાં પુગલ અને તે પણ માનુષેત્તર ક્ષેત્રની અંતર્ગત જ ગ્રહણ કરી શકાય છે, તેથી મનઃ પર્યાય જ્ઞાન વિષય અવધિ- - - જ્ઞાનના વિષયનો અનંતમે ભાગ કહ્યો છે. .
. . પ્રશ્ન: કેવળજ્ઞાન પૂર્ણ શાથી કહેવાય છે અને તે કયારે પ્રકટ થાય છે?
- - ઉત્તર: કઈ પણ એવી વસ્તુ નથી અથવા એવો ભાવ પણ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણી ન શકાય. એ કારણથી કેવળ જ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્ય અને બધા પર્યાયોમાં મનાઈ છે માટે તે પૂર્ણ જ્ઞાન કહેવાય છે. . . . . .
એક આત્મામાં એકસાથે પ્રાપ્ત થતાં જ્ઞાન , . ' હાફીનિ માં ચાનિ સુસ્મિન્ના-ચતુર્થઃ 1 રૂ? ! (પત્રાનિ+માથાનપુરાવામિનાવતુર્વ્યૂ:)
' ' શબ્દાર્થ gwવીનિ-–એકથી લઈને માચાર–વિકલ્પથી ગુણવ–એકીસાથે
રિમન–એક આત્મામાં વાવતુર્વે–ચાર સુધી .
" સુત્રાર્થઃ એક આત્મામાં એકીસાથે એકથી લઈ ચારે સુધી જ્ઞાન ભજનાથી અનિયતરૂપ થાય છે.'
- ' વિશેષાર્થ–સમજાતી "
પ્રશ્ન : એક, બે, ત્રણ, ચાર જ્ઞાન હોય ત્યારે કયાં ક્યાં જ્ઞાન સમજવાં?
Page #95
--------------------------------------------------------------------------
________________
I
,'.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૪૩ - ઉત્તર: એક હોય તો કેવળજ્ઞાન, બે હોય તો મતિજ્ઞાન અને
યુતજ્ઞાન, ત્રણ હોય તો મતિ, ભુત તથા અવધિજ્ઞાન અથવા મતિ, ' બુત અને મન:પર્યાય જ્ઞાન હોય છે. જ્યારે ચાર હોય ત્યારે મતિ, શ્રત, અવધિ અને મન:પર્યાય જ્ઞાન હોય છે. આ બધાં જ પૂર્ણ
અવસ્થાનાં જ્ઞાન હોય છે. -. પ્રશ્ન : કેવળજ્ઞાન વખતે કયાં જ્ઞાન હોય છે? -
* ઉત્તરઃ કેટલાક આચાર્ય કહે છે કે કેવળજ્ઞાનને સમયે મતિ આદિ ચારે જ્ઞાન-શક્તિઓ હોય છે; પરંતુ તે સૂર્યના પ્રકાશ સમયે ગ્રહ, નક્ષત્ર આદિના પ્રકાશની માફક કેવળજ્ઞાનની પ્રવૃત્તિથી દબાઈ જવાને લીધે પોતાનું જ્ઞાનરૂપ કાર્ય કરી શકતી નથી. તેથી
શક્તિઓ હોવા છતાં પણ કેવળજ્ઞાનના સમયે અતિ આદિ જ્ઞાનપર્યાયો : હોતા નથી.'
બીજા આચાર્યોનું કથન એવું છે કે, મતિ આદિ ચારે જ્ઞાનશક્તિઓ આત્મામાં સ્વાભાવિક નથી; પરંતુ કર્મના ક્ષયોપશમ હોવાથી
પાધિક અર્થાત કર્મ સાપેક્ષ છે. એથી જ્ઞાનાવરણીય કર્મને સર્વથા અભાવ થઈ ગયા બાદ એટલે કે જ્યારે કેવળજ્ઞાન પ્રકટ થાય છે - ત્યારે તે પાધિક શક્તિઓનો સંભવ જ હેતો નથી. એને લીધે કેવળજ્ઞાન વખતે કૈવલ્ય શક્તિ સિવાય નથી હોતી અન્ય કોઈ જ્ઞાન
શક્તિઓ કે નથી હોતું તેઓનું મતિ આદિ જ્ઞાન-પર્યાયરૂપ કાર્ય. - વિપર્યય જ્ઞાનનું નિર્ધારણ અને વિપર્યયતાનાં નિમિત્તા
' જે મશ્રિતાવો વિપર્ચ 1 રૂ૨ ! सदसतोरंविशेषाद् यदृच्छोपलव्धेरुन्मत्तवत् । ३३ ।। - ' (મતિઋત્તત્રવધ:*
વિચR) * (+માતો વિશેવાતચરછારૂપે ભરવત)
Page #96
--------------------------------------------------------------------------
________________
૪૪.
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા -
શબ્દાર્થ : અંતિમતિજ્ઞાન
થત–થત જ્ઞાન અવધિ–અવધિજ્ઞાન - વિપર્યયઃ—અજ્ઞાનરૂપી - સત્ત-વાસ્તવિકનો
અસંતો અવાસ્તવિક વિશેષત–તફાવત ન જાણવાથી ચો :-વિચારશન્ય ઉપઉન્મત્તવત્ –ઉન્મત્તની પેઠે .
લબ્ધિના કારણથી સૂત્રાર્થઃ (૩૨) મતિ, મૃત અને અવધિ એ ત્રણ વિપર્યય ' એટલે અજ્ઞાનરૂપ પણ હોય છે.
(૩૩) વાસ્તવિક અને અવાસ્તવિકનો તફાવત ન જાણવાથી યદો પલબ્ધિ–વિચારશન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મત્તની પેઠે - જ્ઞાન પણ અજ્ઞાન જ હોય છે. ..
' વિશેષાર્થ સમજુતી પ્રશ્ન : મતિ, મૃત આદિ જ્ઞાન એ શું છે?
ઉત્તર: એ બધાં ચેતના-શક્તિનો પર્યાય છે અને તેમનું કાર્ય પિોતપોતાના વિષયને પ્રકાશિત કરવો એ છે, એથી એ બધાં જ્ઞાન, ' કહેવાય છે. . . . .
. . " . પ્રશ્નઃ મતિ, ચુત અને અવધિ એ ત્રણ પર્યાય પિોતપોતાના | વિપયન બધું કરાવતા હોવાથી જ્ઞાન કહેવાય છે, તો પછી એમને - અજ્ઞાન કેમ કહેવામાં આવે છે?
' ' ઉત્તર: અલબત્ત, એ ત્રણે પર્યાય લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન . તો છે જ, પરંતુ અહીં એમને જ્ઞાન અને અજ્ઞાનરૂપ કહ્યાં છે તે શાસ્ત્રીય સંકેત પ્રમાણે. આધ્યાત્મિક શાસ્ત્રનો એ સંકેત છે કે મિથ્યાદષ્ટિનાં મતિ, મૃત અને અવધિ-ત્રણે જ્ઞાનાત્મક પર્યાયો
- અજ્ઞાન જ છે અને સમ્યક્દષ્ટિના ઉક્ત ત્રણે પર્યાયો જ્ઞાન જ - માનવાં જોઈએ. ' ' . . . . . . . : :
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૫
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા " પ્રશ્નઃ મિથ્થોદષ્ટિ એટલે શું? - ઉત્તર મિથ્યાદષ્ટિવાળો આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા
વિષેના અજ્ઞાનને લીધે પોતાના વિશાળ જ્ઞાનરાશિનો ઉપયોગ હોવા છે છતાં પણ સંસારાભિમુખ આત્મા કહેવાય છે.
પ્રશ્નઃ આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે શું? - ઉત્તર: સમ્યક્દષ્ટિવાળો આત્મા રાગદ્વેષની તીવ્રતા ને , હોવાથી અને આત્મજ્ઞાન હોવાથી પોતાના થોડાક પણ લૌકિક
જ્ઞાનનો ઉપયોગ આત્માની દીપ્તિમાં કરે છે, એથી એના જ્ઞાનને - જ્ઞાન કહે છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે અને તે મેક્ષાભિ- મુખ આત્મા કહેવાય છે.
'. નય-વિભાગ સૈમસંડ્યવહારનુસૂત્રો યાર ! રૂ૪ ૫ / - સાચા દિગ્રિમે રૂ C. (+સંઘz+ષ્યવહાર+ઋતુમૂત્ર+શવા ન્નયા:).
. (વાચકમિત્રમે) - ૨ - શબ્દાર્થ વિમ-નગમ નય
સંઘરું–સંગ્રહ નય ગ્રવાર–નવ્યવહાર નય ગુહૂ–જુસૂત્ર ય રાજા–શબ્દો ! ચા –નયો ચા-પ્રથમના
૬િ–બે . . ત્રિ—ત્રણ
મે –ભેદો . .
વિશેષાર્થ-સમજાતી આ પ્રશ્નનય એ શું છે ? . . .
ઉત્તર: નય વસ્તુના એક અંશની વિક્ષા કરે છે અને વિવ- - ક્ષિત અંશનું વિવેચન કરતાં તે બીજા અંશેની અવસ્ય અપેક્ષા રાખે.
.
Page #98
--------------------------------------------------------------------------
________________
(
૪૭.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા કોઈ પણ એક ધર્મ સાપેક્ષપણે લઈ વસ્તુનું પ્રતિપાદન કરવું તેને નય કે કહે છે. આથી જેટલા જેટલાં વચનના પ્રકારે છે, તેટલા નય થઈ શકે અને તેના એકથી લઈ અસંખ્યાત ભેદ હોઈ શકે. બાકી, સામાન્યથી તેના સાતિ ભેદ કરવામાં આવ્યા છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમંભિરૂઢ અને (૭) એવંભૂત. એ પ્રકારે સાત નો છે. તેના ટૂંકાણમાં બે ભેદો પાડવામાં આવ્યા છેઃ (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયર્થિક. • દ્રવ્યાર્થિક નય : દ્રવ્યાર્થિક નય સામાન્ય–ગ્રાહી છે. સામાન્ય અંશ એટલે કાળ અને અવસ્થાનાં ચિત્રો તરફ ધ્યાન ન આપતાં માત્ર શુદ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. .
. * * પયાર્થિક નયઃ પર્યાયાર્થિક ની વિશેષ અંશગ્રાહી છે. ચેતના ઉપરની દેશકાળાદિત વિધવિધ દશાઓ તરફ ધ્યાન જાય ત્યારે પર્યાયાર્થિક નય સમજ. પર્યાયને અર્થ એ છે કે ઉત્પત્તિ વિનાશને જે પ્રાપ્ત થાય છે તે પર્યાય કહેવાય છે. - ઉપરોક્ત સાત નો પિંકી ત્રણ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર
એ દ્રવ્યાર્થિક નયને લગતા છે અને બાકીના ચાર ઋજુસૂત્ર ન્ય,
શબ્દન, સમભિરૂઢ નય અને એવંભૂત નયે એ પર્યાયાર્થિક નયને | લગતા છે. , . .
. . .
- -
''. નિગમ નય . -
નથી એકગમો (અભિપ્રાય જેનો તે નિગમ નય છે, અર્થાત તેના અનેક વિકલ્પ-ભેદ છે. આ નય સામાન્ય-વિશેષ ઉભય ધર્મને ગ્રહણ કરે છે. સામાન્ય ધર્મથી વસ્તુમાં એકાકાર બુદ્ધિ થાય છે અને વિશેપ - ધર્મથી સ્વ-પરનો ભેદ માલૂમ પડે છે. એનો વ્યુત્પત્તિ અર્થ જો નમો : એટલે જેને એકગમ-વિકલ્પ નથી. ' '
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૬.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
છે. નિરપેક્ષ અવસ્થામાં તે નય નથી, પણ નયાભાસ છે. એટલે વિધિ(અસ્તિ)ની વિવક્ષામાં પ્રતિષેધ(નાસ્તિ)ની સાપેક્ષતા છે જ, અને પ્રતિષેધની સાપેક્ષતામાં વિધિની અપેક્ષા એ પણ આવશ્યક છે. આ પ્રમાણે નયના મુખ્ય બે ભેદ નિશ્ચય અને વ્યવહાર છે અને તેમનામાં પરસ્પર સાપેક્ષતા છે જ નયાનું નિરૂપણ
નયેાનું નિરૂપણ એટલે વિચારાનું વર્ગીકરણ, નયવાદ એટલે વિચારેને સમન્વય કરનાર શાસ્ત્ર. આ વાદમાં વિચારાનાં કારણા, તેનાં પરિણામેા, કે તેના વિષયેાની ચર્ચા નથી આવતી, પરંતુ તેમાં પરસ્પર વિરાધી દેખાતા છતાં વાસ્તવિક રીતે અવિરાધીપણાનાં કારણેાનું ગવેષણ (ખ્યાન) મુખ્યપણે હાય છે; તેથી ટૂંકાણમાં નયની વ્યાખ્યા એમ આપી શકાય કે વિરાધી દેખાતા વિચારાના વાસ્તવિક અવિરાધનું મૂળ તપાસનાર અને તેમ કરી તેના વિચારોને સમન્વય
કરનાર શાસ્ત્ર.”
નયની જરૂર :મનુષ્યની જ્ઞાનવૃત્તિ સામાન્ય રીતે અધૂરી હોય છે અને ધમંડ વિશેષ હાય છે. આથી કરીને પેાતાના કરેલા વિચારાને સુંઠના ગાંગડે ગાંધીમાં ખપવાની માફક પૂર્ણ માને છે અને છેવટનમાં માને છે. આથી કરી બીજાના વિચાર સમજવાની ધીરજ ખાઈ બેસે છે અને છેવટે પોતાના આંશિક જ્ઞાનમાં સંપૂર્ણતાને આરેાપ કરે છે; આથી પરિણામ એ આવે છે કે આવા આરેપને લીધે એક જ વસ્તુ પરત્વે સાચા પણ જુદાજુદ્ધ વિચાર ધરાવનારા પ્રત્યે તેને અણગમા ઉત્પન્ન થાય છે અને તેથી કરીને તેના- માટે પૂર્ણ અને સત્ય જ્ઞાનનું દ્વાર બંધ થઈ જાય છે. આ માટે જ નયજ્ઞાનની આવશ્યકતા છે.
નયના પ્રકારો, વસ્તુના અનંત ધર્મોમાંથી એક સમયમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
૪૮
- તવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા તેને, ત્રણ ભેદ છેઃ (૧) આરપ, (૨) અંશ અને (૩) સંકલ્પ.. તેમ વિશેષાવશ્યકમાં તેને ચે ભેદ ઉપચારપણે કહેલ છે. : :
આપના ચાર ભેદ છે: (૧) વ્યારોપ, (ર) ગુણાપ, (૩) કાલારોપ અને (૪) કારણદ્યારોપ (કારણદિ આ૫).
દ્વવ્યાપ ગુણાદિકને વિષે દ્રવ્યપણું માનવું તે દ્રવ્યારોપ. જેમ વર્તના પરિણામ તે પંચાસ્તિકાયને પરિણમન ધર્મ છે. તેને કાલવ્ય કહી બોલાવવું, કાળા એ ભિન્ન પિંડરૂપ , દ્રવ્ય નથી, પણ આપ દ્રવ્ય કહ્યું છે, માટે દ્રવ્યાપ. .
. . ગુણાપઃ દ્રવ્યને વિષે ગુણનો આરોપ કરવો. જેમ જ્ઞાન ગુણ છે પણ જ્ઞાન તે જ આત્મા એમ જ્ઞાનને આત્મા કહ્યો તે ગુણનો આરોપ કર્યો, માટે ગુણરોપ.
કાલાપ; જેમ શ્રી વીર નિર્વાણ થયે ઘણો કાળ છે, પણ દિવાળીના દિવસે વિરનું નિર્વાણ છે એમ કહીએ છીએ, તે કાલારોપ છે. વર્તમાનમાં અતીત કાલનો આરોપ કર્યો. ' '!
આ કારણદ્યારોપઃ કારણ વિષે કાર્યનો આરોપ કરો. જેમકે શ્રી તીર્થકર મોક્ષનું કારણ છે તેથી તેમને તારયાળ કહીએ છીએ, તે કારણને વિષે કર્તાપણાને આરે છે. , ,
વળી સંકલ્પનગમના બે ભેદ છે: (૧) સ્વપરિણામરૂપ વીર્ય ચેતનાને જે નોન થોપશમ તે લે. (૨) કાર્ય તરે નેવેન - કાર્યો નવો નો ઉપયોગ થાય તે તે બે ભેદ થયા, તથા અંશ-નગમના,
પણ બે ભેદ છેઃ (૧) ભિન્નશ તે જુદો અંશ. અંધાદિકનો બીજો : અભિન્નાંશ તે જે આત્માના પ્રદેશ તથા ગુણના અવિભાગ ઈત્યાદિક. - એ સર્વે નૈગમ નયના ભેદ જાણવા. .. "
. નિગમ નયનો વિષય સૌથી વિશાળ છે; કારણ કે તે સામાન્ય વિશે બન્નેને લોકઢિ પ્રમાણે ક્યારેક ગૌણભાવે અને ક્યારેક મુખ્ય
Page #101
--------------------------------------------------------------------------
________________
છે તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૪૯ ૫. ભાવે અવલંબે છે. તેના નામ અને પ્રસ્થ બે દષ્ટાંત દાદ મંજરી'માં
કહ્યા છે. નીલમનો અર્થ નિવાસસ્થાન, અને પ્રસ્થનો અર્થ પાંચ શેર
ધાન્ય ભરવાની પાલી, નિવાસસ્થાનના દાખલા માટે લખવાનું કે હું કોઈએ પૂછયું કે “તમો ક્યાં રહે છે ?” ત્યારે સામો જવાબ આપે
છે કે મુંબઈમાં.” ત્યારે સામો તેને પૂછે છે કે મુંબઈમાં ક્યાં તે આગળ?” ત્યારે તે કહે છે કે “ઝવેરી બજારમાં.' ત્યારે સામે તેને
કરી પૂછે છે કે, “ઝવેરી બજારમાં ક્યાં આગળ?” ત્યારે તે કહે છે કે “મમ્માદેવી આગળ.” આ પ્રમાણે ઠેઠ ઘર સુધીના જવાબ તેની જાણમાં હોય છે તે આપે છે. આમાં સામાન્ય એક વખત ગૌણ અને એક વખત વિશેષ બને છે. અર્થાત્ સામાન્યનું વિશેષ બને છે અને વિશેનું સામાન્ય બને છે. આ સામાન્ય વિશેષનો દાખલો છે.
નેટ–નગમ નયના સંબંધમાં શિય ગુરુને પૂછે છે કે “નૈગમ નય જ્યારે વસ્તુને સામાન્ય-વિશેઘવાળી માને છે ત્યારે તે સમ્યગદષ્ટિ કેમ ન ગણાય?' ત્યારે ગુરુ જવાબ આપે છે કે “તે સમ્યગ્રષ્ટિ ગણાય નહિ; કારણ કે તે દ્રવ્ય અને પર્યાય બન્નેને સામાન્ય-વિશેષ
યુક્ત માને છે. સમ્યગ્દષ્ટિ તેને કહી શકાય કે જે પદાર્થમાત્રને સામાન્ય. વિશેષરૂપ માને છે, તેમાં દ્રવ્યથી સામાન્ય અને પર્યાયથી વિશેષ ' માને છે તે જ સમ્યગદષ્ટિ છે. પ્રસ્થના સંબંધમાં લખવાનું કે કોઈએ
પૂછયું કે “તમે ક્યાં જાઓ છે?” જો કે હજુ તો તે લાકડું કાપવા માટે હાથમાં કુહાડે લઈ જતો હોય છે તો એ કહે છે કે પ્રસ્થ લેવા જાઉં છું.',
સારાંશમાં કહેવાનું કે, જે વિચાર લૌકિક રૂઢિ અને લૌકિક આ સંસ્કારના અનુસરણમાંથી જન્મે છે. તે નૈગમ નય છે.
સંગ્રહ નય જે વિચારે જુદીજુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક . વ્યક્તિઓને કોઈ પણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી
Page #102
--------------------------------------------------------------------------
________________
૫૦ ,
. તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા એ બધાંને એકરૂપે સંકેલી લે છે તે સંગ્રહ નય છે. વળી બીજી રીતે કહીએ તે પોતાની જાતિનો વિરોધ ન કરતાં અનેક વિષયના એકપણામાં જે ગ્રહણ કરે છે તેને સંગ્રહ ન કહે છે. વળી સામાન્ય મૂળ સર્વ-દ્રવ્ય વ્યાપક નિત્યસ્વાદિક સત્તાપણે રહ્યા જે ધર્મ તેનો જે સંગ્રહ કરે તે સંગ્રહ નય કહીએ. .
આ નય વસ્તુના સામાન્ય ધર્મને સ્વીકારે છે અને સામાન્ય સત્તા વિશેષ ધર્મને સંગ્રહ કરે છે. જેમ જીવ એ અસંખ્ય પ્રદેશવાન છે. (શબ્દમાં તમામ જાતિના જીવ) અહીં છવ અંતર્ગત થાય છે. તેના બે ભેદ છેઃ (૧) સામાન્ય સંગ્રહ અને (૨) વિશેપ સંગ્રહ,
સામાન્ય સંગ્રહઃ જેમ સર્વ દ્રવ્યો પરસ્પર અવિરેાધી છે, તેમાં દ્રવ્યની સામાન્ય સત્તાની રૂએ બધાં દ્રવ્યોને “કાવ્યો' શબ્દમાં સંગ્રહ કરી બતાવે છે. '
તે વિશેષ સંગ્રહઃ જેમ સર્વ જીવો પરસ્પર વિરોધી છે. અહીં ' દ્રવ્યો શબદમાંથી અલગ કરી “છ” શબ્દમાં જીવ સામાન્ય સત્તાની ' રૂએ બધા જીવોનો તેમાં સંગ્રહ થઈ જાય છે. આ . . સત્તારૂપ તત્ત્વને અખંડપણે ગ્રહણ કરનાર દષ્ટિ તે સંગ્રહ નય
છે. સંગ્રહ નયના સામાન્ય તત્ત્વ પ્રમાણે ચઢતા-ઊતરતા અનેક દાખલાઓ કલ્પી શકાય. સામાન્ય જેટલું નાનું તેટલે સંગ્રહ નય ટૂંક અને સામાન્ય જેટલું મોટું તેટલો સંગ્રહ નય વિશાળ. સારમાં લખવાનું કે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈને વિધવિધ વસ્તુઓનું એકીકરણું કરવા તરફ પ્રવર્તતા હોય તે બધા જ સંગ્રહ નયની ટિમાં ગણાય છે. જાતિ વગેરે સામાન્ય ધર્મથી અનેક વ્યક્તિઓમાં
એક જાતિથી એકતાબુદ્ધિ થાય છે, તેનો વ્યુત્પત્તિ અર્થ:– - : સંજ્ઞાતિ યુતિ ઃ જે સંગ્રહ–એકત્રિત કરે છે તે, એટલે
વિશેષ ધર્મને સામાન્ય સત્તાએ સંગ્રહ કરે છે. .
Page #103
--------------------------------------------------------------------------
________________
૫૧
- -
' તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
' વળી જડ-ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે “સપ’ સામાન્ય ' તત્વ રહેલું છે, તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષોને લક્ષ્યમાં
ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ વિચાર' વામાં આવે કે વિશ્વ બધું “સરૂપ” છે; કારણ કે સત્તા વિનાની કઈ : વસ્તુ જ નથી. ત્યારે તે સંગ્રહ નય થયો કહેવાય. ટૂંકાણમાં
લખવાનું કે જે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈ વિવિધ વસ્તુઓનું - એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય તે બધા જ સંગ્રહ નયની - શ્રેણિમાં મૂકી શકાય.
વ્યવહાર નય - વ્યવહાર નયની વ્યાખ્યાઃ સંગ્રહ ન ગૃહિત જે વસ્તુ તેને - ભેદાંતરે વિભાજન કહેતાં વહેંચવું તે વ્યવહાર નય છે. જેમ દ્રવ્ય એવું
સામાન્ય નામ કહ્યું તેમાં વહેંચણ કરીએ. જે દ્રવ્યના બે ભેદ છે: - (૧) જીવ દ્રવ્ય અને (૨) અજીવ દ્રવ્ય. વળી તેમાં પણ વહેચણ ' કરીએ. જે જીવના બે ભેદ : એક સિદ્ધના અને બીજા સંસારીના..-
એમ વહેચણ કરવી તે વ્યવહાર નયને સ્વભાવ છે. '', વિવિધ વસ્તુઓને એકરૂપે સાંકળી લીધા પછી પણ જ્યારે , તેમની વિશેષ સમજ આપવાની હોય છે કે તેમનો વ્યવહાર-ઉપયોગ
કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને વિશેષરૂપે ભેદ કરી પૃથક્કરણ કરવું પડે છે. કપરું કહેવાથી જુદી જુદી જાતનાં કપડાંઓની સમજ ' પડતી નથી, અને માત્ર ખાદી લેવા ઈચ્છનાર કપડાંને વિભાગ કર્યા , સિવાય તે મેળવી નથી શકતો; કેમકે કપડું અનેક જાતિનું છે તેથી
ખાદીનું કપડું, મિલનું કપડું એવા ભેદો કરવા પડે છે. 1 તત્વજ્ઞાનના પ્રદેશમાં “સંદુરૂપ વસ્તુ જડ અને ચેતન બે પ્રકાર. ની છે, અને ચેતન તત્વ પણ સંસારી અને મુક્ત એમ બે પ્રકારનું : - છે વગેરે પૃથક્કરણ કરવું પડે છે. આ જાતના પૃથક્કરણોન્મુખ બધા '
વિચારો વ્યવહાર નયની શ્રેણિમાં મૂકવામાં આવે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પર
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ત્રણે નયનું વિષયક્ષેત્ર નિગમ નયને વિષય સૌથી વધારે વિશાળ છે, કારણ કે તે સામાન્ય-વિશેષ બને લોકરૂઢિ પ્રમાણે ક્યારેક ગૌણભાવે તો ક્યારેક મુખ્યભાવે અવલંબે છે. સંગ્રહનો વિષય નૈગમથી ઓછો છે, કારણ કે તે માત્ર સામાન્યલક્ષી છે; અને વ્યવહારનો વિષય તો સંગ્રહથી પણ ઓછો છે, કેમકે તે સંગ્રહ નયે સંકલિત કરેલા વિર્ય ઉપર જ અમુક વિશેષતાઓને આધારે પૃથક્કરણ કરતો હોવાથી માત્ર વિશેષગામી . આ રીતે ત્રણેનું વિષયક્ષેત્ર ઉત્તરોત્તર નાનું થતું જતું હોવાથી તેમનો અંદરઅંદર પીપર સંબંધ છે જ. સામાન્ય-વિશેષ અને તે ઉભયના સંબંધનું ભાન નિગમ નય કરાવે છે. એમાંથી જ સંગ્રહ જ્ય જન્મ લે છે અને સંગ્રહ નથની ભીંત ઉપર જ વ્યવહારનું ચિત્ર ખેંચાય છે. *
* * * * * * બીજા રૂપે કહીએ તો સંગ્રહ જે કરેલ “સત” રૂપ અખંડ તત્ત્વના પ્રયોજન પ્રમાણે જીવ, અજીવ, આદિ ભેદોને અવલંબે ત્યારે
તે વ્યવહારનય છે. વ્યવહારનો વ્યુત્પત્તિ અર્થ : એટલે વિશેષ* તાથી, મવતિ એટલે માને છે અથવા સ્વીકારે છે, જા કહેતાં જે
એવો છે, એટલે કે જે કેવળ વિશેષાંતર્ગત સામાન્યને માને છે, અર્થાત તે મુખ્યપણે વિશેષ ધર્મને જ ગ્રહ છે. ''
આ વ્યવહાર નયનું પ્રયોજન એ છે કે કંઈ સામાન્ય સંગ્રહથી વ્યવહાર ચાલી શકતા નથી. કોઈએ કહ્યું કે “વ્ય' લાવ. આમ ' કહેવાથી એવી આશંકા થાય છે કે કયું દ્રવ્ય' ? જીવ કે અછવ?
સંસારી કે મુક્ત'? આથી સિદ્ધ થાય છે કે વ્યવહાર નય વિના . એકલા સંગ્રહથી કઈ જગતને વ્યવહાર ચાલી શકતો નથી,
પદાર્થો એ સામાન્યવિશેષ બે ધર્મવાળા હોય છે. તેમાં જાતિ " (એટલે જતિત્વ, પ્રમેયત્વ, કિધ્યત્વ ઈત્યાદિ સામાન્ય ધર્મ અને
Page #105
--------------------------------------------------------------------------
________________
Sા Turi
છે.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૫૩ - જુદાપણું ધરાવનારા તે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ વડે સંકડે ઘડામાં
એકાકાર બુદ્ધિ થાય અને વિશેષ ધર્મ વડે મનુષ્ય પોતપોતાનો : લીલો, પીળો ઇત્યાદિ રંગથી કે કઈ એવા ભેદથી પોતાનો ઘડો ઓળખે છે.
જુસૂત્ર નય જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનને જ સ્પર્શ કરે તે જુસૂત્ર નય છે. " . જે કે માનવી-કલ્પના ભૂત અને ભવિષ્યને છેક જ છોડી નથી
ચાલી શકતી, છતાં ઘણી વાર મનુષ્ય-બુદ્ધિ તાત્કાલિક પરિણામ તરફ રે ઢળી માત્ર વર્તમાન તરફ વલણ પકડે છે. આવી સ્થિતિમાં એમ
માનવા પ્રેરાય છે કે જે ઉપસ્થિત છે એ જ સત્ય છે, તે જ કાર્ય5 કારી છે અને ભૂત કે ભાવિ વસ્તુ અત્યારે કાર્યસાધક ન હોવાથી
શુન્યવત છે. વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને
સમૃદ્ધિ કહી શકાય પણ ભૂત સમૃદ્ધિનું સ્મરણ કે ભાવિ સમૃદ્ધિની એ કલ્પના એ વર્તમાનમાં સુખ-સગવડ પૂરાં ન પાડતાં હોવાથી એને | સમૃદ્ધિ કહી ન શકાય. એ જ રીતે જે છોકરો હયાત હોઈ માતા* પિતાની સેવા કરે તે પુત્ર છે; પરંતુ જે છોકરો ભૂત કે ભાવિ હોઈ
આજે નથી તે પુત્ર જ નથી. આ જાતના માત્ર વર્તમાન પૂરતા - વિચારો જુસૂત્ર નયની કોટિમાં મૂકવામાં આવે છે. - ' આ નય નામ, સ્થાપના, દ્રવ્ય-એ ત્રણ નિક્ષેપાને માનતો નથી, - માત્ર ભાવ નિક્ષેપાને જ માને છે, કારણ કે તે પરિણામગ્રાહી છે. '; એટલે વ્યક્તિ જેવા ગુણોમાં વર્તમાનકાળે પરિણામે-વર્તે તે પ્રમાણે
તે વસ્તુને કહે છે. જેમ કોઈ જીવ ગૃહસ્થ છે, પણ અંતરંગ મુનિ
પરિણામે વર્તે છે તેથી મુનિ કહેવાય છે. જે જેવો હોય તે તેને બેલા . એ ઋજુસૂત્ર નયનો ઉદ્દેશ છે.
•
• •
•
•
-
-
Page #106
--------------------------------------------------------------------------
________________
૫૪
: તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા કાળકૃત ભેદને અવલંબી વસ્તુ વિભાગથી શરૂ થતાં ઋજુ સુત્ર નય માનવામાં આવે છે.
જુ કહેતાં સરળપણે અતીત, અનાગતને અણગષત અને વર્તમાન સમયમાં વર્તતા જે પદાર્થના પર્યાયમાત્ર તેને પ્રધાનપણે સૂત્ર કહેતાં ગવે તે જુસૂત્ર કહીએ. જે જ્ઞાનને ઉપયોગે વર્તતાને જ્ઞાની કહે, દશનો પગે વર્તતાને દર્શની કહે, કાયપણે વર્તતા જીવને કષાયી કહે, સમતાને ઉપયોગે વર્તતા જીવને સામાયિકવંત કહે. ઈહિ કે પૂછે કે ઉપર કહ્યા મુજબ તે ઋજુસૂત્ર તથા શબ્દ નય એ બે એક જ થાય છે? તેને ઉત્તર કહે છે કે “જ્ઞાનના કારણપણે વર્તતો તે ઋજુસૂત્ર નય ગ્રહે છે અને જે જાણપણારૂપ કાર્યપણે થાય તે શબ્દ નય કહીએ. . . . .
. " સારાંશમાં જણાવવાનું કે વસ્તુના અતીત-પર્યાય નાશ થવાથી વર્તમાનમાં તેનો અભાવે છે, અને ભવિષ્યકાળના પર્યાયની ઉત્પત્તિ થઈ નથી; તેથી વર્તમાનકાળમાં વસ્તુમાં જે પર્યાયો હોય તેને માનવું તે જુસૂત્ર નયનું કથન છે. દાખલા તરીકે એક પરમાણું પૂર્વે કાળું હતું, હમણાં લાલ છે અને ભવિષ્યમાં પીળું થશે. આ ઉદાહરણમાં બે કાળ(ભૂત અને ભવિષ્ય)નો ત્યાગ કરીને તે પરમાણુને વર્તમાનમાં લાલ દેખીને લાલ કહેવું એ આ નથનું લક્ષણ છે. '
. . ' શબ્દ નય જે વિચાર શબ્દપ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અભેદ કલેશે તે શબ્દ નય છે. - જ્યારે વિચારના ઊંડાણમાં ઊતરનાર બુદ્ધિ એક વાર ભૂત અને ભવિષ્યકાળનો છેદ ઉડાડવા તૈયાર થાય છે ત્યારે તે બીજી વાર તેથી મેં આગળ વધી બીજો પણ છેદ ઉડાડવા માંડે છે; તેથી જ કઈ વાર તે શબ્દોને સ્પર્શી ચાલે છે અને એમ વિચાર કરે છે કે,
' -
Page #107
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૫૫ * જે વર્તમાનકાળ, ભૂત અને ભવિષ્યથી જુદો હેઈ માત્ર તે જ
સ્વીકારાય તે એક અર્થમાં વપરાતા ભિન્નભિન્ન લિંગ, કાળ, સંખ્યા, - કારક, પુરુષ, ઉપસર્ગવાળા શબ્દોના અર્થો પણ જુદાજુદા શા માટે
માનવામાં ના આવે? - જેમ ત્રણે કાળમાં સૂત્રરૂપ એક વસ્તુ કોઈ નથી, પણ વર્તમાન* કાળસ્થિત જ વસ્તુ એકમાત્ર વસ્તુ છે, તેમ ભિન્નભિન્ન લિંગ
વાળા, ભિન્નભિન્ન સંખ્યાવાળા અને ભિન્નભિન્ન કાળાદિવાળા શબ્દો - - વડે કહેવાતી વસ્તુ પણ ભિન્નભિન્ન માનવી જ ઘટે. આમ વિચારી - બુદ્ધિ, કાળ અને લિંગ આદિ ભેદે અર્થભેદ માને છે. જેમકે શાસ્ત્રમાં
એવું વાકય મળે છે કે રાજગૃહ નામનું નગર હતું. આ વાક્યનો
અર્થ સ્થૂલ રીતે એમ થાય છે કે, એ નામનું નગર ભૂતકાળમાં હતું - ' પણ અત્યારે નથી. જ્યારે ખરી રીતે એ લેખકના સમયમાં પણ
રાજગૃહ છે. હવે જે વર્તમાનમાં છે તે તેને “હતું' એમ લખવાને - શે ભાવ? એ સવાલનો જવાબ શબ્દ નથ આપે છે. તે કહે છે કે - વર્તમાન રાજગૃહ કરતાં ભૂતકાળનું રાજગૃહ જુદુ જ છે અને તેનું વર્ણન પ્રસ્તુત હોવાથી રાજગૃહ હતું એમ કહેવામાં આવે છે.
આ કાળભેદે અથભેદ દાખલ થયો. હવે લિંગભેદમાં અર્થ| ભેદ. જેમ કે કૃ, ઈ. અહીં પહેલો શબ્દ નરજાતિમાં અને બીજો
શબદ નારીજાતિમાં છે. એ બંનેનો અર્થભેદ પણ વ્યવહારમાં જાણીત
છે. વળી સંસ્થાન, પ્રસ્થાન, ઉપસ્થાન, તથા તે જ પ્રમાણે આરામ, - વિરામ વગેરે શબ્દોમાં એક જ ધાતુ હોવા છતાં જે અર્થભેદ દેખાય
છે તે જ આ શબ્દ નયની ભૂમિકા તૈયાર કરે છે. આ પ્રકારે વિધ: વિધ શાબ્દિક ધર્મોને આધારે જે અર્થભેદની અનેક માન્યતાઓ ચાલે છે તે બધી શબ્દ નયની શ્રેણિમાં સમાય છે.
શબ્દ નય અનેક શબ્દો વડે સૂચવાતા એકવાગ્યાચંને એક જ
Page #108
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પદાર્થ સમજે છે. જેમ યુવતી, શ્યામા, ભામા, એ બધાને અર્થ શબ્દ નયથી તો સ્ત્રી થાય છે. આ વયમાં લિંગ, વચન, કારક, કાળભેદથી એક જ પદાર્થ સૂચવાય છે.
લિંગભેદ: તટ તટી અને તટમ, એમાં લિંગભેદ હોવા છતાં વાચ્યાર્થ તટ એક જ છે, અને તેમાં લિંગભેદ નથી.
વચનભેદ: સ્ત્રી, દારા, કલત્ર, આ શબ્દો એકવચન તેમ બહુવચન ઉભયમાં વપરાય છે. તેમાં વચનભેદ નથી. - કારકભેદઃ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ છે કે કારકને (વિભક્તિને) શબ્દ નય દૂર કરે છે. જેમ આ ઘટ છે. અહીં ઘટ શબ્દમાં છયે કારકનું દર્શન થઈ શકે છે. '
કાળભેદ: ગોવિંદ બચપણમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં પણ હશે. અહીં ગોવિંદ શબ્દમાં કાળભેદ નથી.
સમાન અર્થવાચક જેટલા શબ્દો હોય તે શબ્દ ની કટિમાં આવે છે. આ માટે તેની વ્યાખ્યા એમ પણ આપી શકાય કે જે '.. વ્યાકરણ સંબંધી લિંગ, સંખ્યા (વચન), સાધન (કારક) અને કાળાદિના વ્યભિચાર(દોષ)ને દૂર કરીને જાણે અથવા કહે તેને શબ્દ નય કહે છે. તે ઉપરના દાખલા ઉપરથી જાણી લેવું. શબ્દ નયને વ્યુત્પત્તિ અર્થ: રાતે માતે વસ્તુ અને યુતિ ઃ જેનાથી વસ્તુ બોલાય છે તે શબ્દ.
વળી શાતિ કહેતાં બોલાવે તેને શબ્દ કહીએ. અથવા વિશે એટલે લાવીએ વસ્તુપણે તે શબ્દ કહીએ. તે શબ્દ જે વાચ-અર્થ તેને ગ્રહે એવું છે પ્રધાનપણું જે નયમાં તે પણ શબ્દ નય કહીએ. સમાનાર્થના બીજા દાખલાઓઃ ૫, રાજા ભૂપતિ, તેમ ઇદ્ર, શુક્ર અને પુરંદર.
* સમભિરૂઢ નય - જે વિચાર શબ્દની વ્યુત્પત્તિને આધારે અર્થભેદ કલ્પે તે સમભિ
Page #109
--------------------------------------------------------------------------
________________
૫૭
' તેવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
રૂઢ નય છે. શાબ્દિક ધર્મના ભેદને આધારે અર્થભેદ કલ્પવા તૈયાર થયેલ બુદ્ધિ તેથી આગળ વધી વ્યુત્પત્તિભેદ તરફ વળે છે, અને
એમ માનવા પ્રેરાય છે કે જ્યાં અનેક જુદાજુદા શબ્દોનો એક અર્થ - માનવામાં આવે છે ત્યાં પણ ખરી રીતે એ બધા શબ્દોને એક ' ' અર્થ નથી, પણ જુદો જુદો અર્થ છે. દલીલમાં તે એમ કહે છે કે જે કે લિંગભેદ અને સંખ્યા ભેદ વગેરે અર્થભેદ માનવા માટે બસ હોય તે
શબ્દભેદ પણ અર્થભેદક કેમ ના મનાય? એમ કહી તે રાજા, ૫, ભૂપતિ આદિ એકાર્ચ મનાતા શબ્દોનો વ્યુત્પત્તિ પ્રમાણે જુદાજુદા અર્થ કપે છે, અને કહે છે કે રાજચિહનથી જે શોભે તે રાજા, મનુષ્યોનું જે રક્ષણ કરે તે નૃપ, અને પૃથ્વીનું જે પાલન-સંવર્ધન કરે તે ભૂપતિ. આ પ્રમાણે ઉક્ત ત્રણે નામોથી કહેવાના એક જ અર્થમાં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થભેદની માન્યતા ધરાવનાર વિચાર, સમભિરૂઢ નય કહેવાય છે. પર્યાયભેદે કરવામાં આવતી અર્થભેદની બધી જ કલ્પનાઓ આ નયની શ્રેણિમાં આવી જાય છે. સમભિરૂર નયને વ્યુત્પતિ અર્થ લખ્ય કારેન પર્યંચા, નિમિતે મર્જ કર્થ ધિહેન રમમિ. એટલે જે જે શબ્દપર્યાયની વ્યુત્પત્તિ થતી હોય તે વ્યુત્પત્તિ તેમાં ધ્વનિત હોય છે. માટે શબ્દપર્યાયને જુદાજુદા અર્થવાચક માનવા એ આ નયને મત છે.
શબ્દ નયમાં શબ્દપર્યાય ભિન્ન હોવા છતાં અને અભેદ માને છે, એટલે અર્થ એક જ માને છે, જ્યારે આ નયમાં શબ્દપર્યાય " ભિન્ન હોય તો અર્થ પણ ભિન્ન થાય છે. અને તે પર્યાપ શબ્દોની ' . વસ્તુતાનું એકત્વ હોય તો તે તેની ઉપેક્ષા કરે છે. શબ્દ નયમાં ઇંદ્ર, શક્ર, -
પુરંદર એ સર્વ કાર્યવાગ્ય છે, એટલે તે સર્વને અર્થ ઇંદ્ર થાય ' છે. જ્યારે આ નયમાં ઐશ્વર્યવાળો હોવાથી ઈદ્ર, શક્તિવાળો હોવાથી
શક્ર, અને નગરને નાશ કરનાર હોવાથી પુરંદર છે. આ નયનું માનવું છે કે લિંગભેદ અને સંખ્યા આદિ ભેદે અથભેદ ભનાય તો શબ્દભેદે
Page #110
--------------------------------------------------------------------------
________________
૫૮
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પણ અર્થભેદ કેમ ના મનાય?
જે એક સંજ્ઞા મળે તેવું નામાંતર માનીએ તો સર્વને સંકર થાય અને તેથી પર્યાયનું ભેદપણું રહે નહિ અને જે પર્યાયાંતર હોય તે તે ભેદપણે જ હોય, તેથી પર્યાયાંતરનું ભેદપણું જ રહ્યું તેથી . લિંગાદિ ભેદને સાપેક્ષપણે વસ્તુનું ભેદપણું જ માનવું. એવંભૂત નય
' જે વિચાર–શબ્દથી ફલિત થતો અર્થ ઘટતો હોય ત્યારે તે જ . વસ્તુને તે તરૂપે સ્વીકારે, બીજી વખતે નહિ, એ એવંભૂત નય છે.
સમભિરૂઢ નયે સ્વીકારેલ એક પર્યાય શબ્દના એક અર્થમાં પણ જે દષ્ટિ ક્રિયાકાળ પૂરતું જ અર્થતત્ત્વ સ્વીકારે છે અને ક્રિયાશન્ય કાળમાં નહિ, તે એવં ભૂત નય કહેવાય છે. તેનો વ્યુત્પત્તિ અર્થઃ ઇવં– એ પ્રકારે મૂત એટલે થયેલું. એટલે વસ્તુને વતુરૂપે માનનાર
આ નય છે. અર્થાત જે પદાર્થ પિતાના ગુણે કરી સંપૂર્ણ હોય અને - પિતાની ક્રિયા કરતો હોય તેને તેવાં રૂપમાં કહેવો એ આ નયને
મત છે. દાખલા તરીકે પરમ ઐશ્વર્યને અનુભવ કરતી વખતે ઈદ, સમર્થ હોવાના સમયે શક્ર અને નગરનો નાશ કરવાના સમયે પુરંદર. તે વસ્તુ પિતાનું કાર્ય કરતી હોય ત્યારે જ આ નય તેને વસ્તુ કહે છે, નહિ તે તે વસ્તુ કહેતા નથી. સ્ત્રી સાથે પાણીનો ઘડે લઈ જતી હોય ત્યારે જ તે ઘટ કહેવાય, બીજા સમયે આ નય ઘટ - માને નહિ. ટૂંકાણમાં જ્યારે ખરેખરું કામ થતું હોય ત્યારે તેને લગતું વિશેષણ કે વિશેષનામ વાપરવાની એ જાતની માન્યતા એવંભૂત નયની શ્રેણિમાં આવે છે.
નોના સંબંધમાં જાણવાનું કે પૂર્વ પૂર્વ ન કરતાં પછી પછીનો નય સૂમ અને સૂક્ષ્મતર હેવાથી ઉત્તરોત્તર નયના વિષયનો આધાર પૂર્વ પૂર્વ નયના ઉપર રહેલો છે. પાછળના ચારે નાનું મૂળ
Page #111
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૫૯
પર્યાયર્યાર્થિક નયમાં છે. નયેામાં પ્રથમના ત્રણ નય દ્રવ્યાયાર્થિક અને પછીના ચાર નયને પર્યાયાર્થિક નય કહેવાય છે.
નયદૃષ્ટિ, વિચારશ્રેણિ અને સાપેક્ષ અભિપ્રાય એ બધા શબ્દોને એક જ અર્થ છે. આ પ્રમાણે વ્યવહાર નય અને નિશ્ચય નય પણ માનવામાં આવે છે. વ્યવહાર નય એટલે સ્થૂલગામી અને ઉપચારપ્રધાન, ત્યારે નિશ્ચય નય એટલે સૂક્ષ્મગામી અને તત્ત્વસ્પર્શી. વળી શબ્દનય અને અર્ધનય પણ કહેલાં છે. જેમાં અર્થની વિચારણા પ્રધાનપણે હેાય તે અર્થનય અને જેમાં શબ્દનું પ્રાધાન્ય હોય તે શબ્દ નય. ઋજુસૂત્ર પર્યંત પહેલા ચાર અર્થેનય છે અને બાકીના ત્રણ શબ્દનય છે. ઉપર કહેલ દષ્ટિએ સિવાય બીજી પણ ઘણી દૃષ્ટિએ છે. જીવનના એ ભાગ છે: એક સત્ય જોવાને અને બીજો સત્ય પચાવવાને. જે ભાગ માત્ર સત્યને વિચાર કરે છે અથવા તત્ત્વને સ્પર્શે છે તે જ્ઞાનદષ્ટિ ‘જ્ઞાનનય’ કહેવાય છે અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા લેખે છે તે ક્રિયાદષ્ટિ ‘ક્રિયાનય’ કહેવાય છે. ઉપર વર્ણવેલા સાત નયે। તત્ત્વવિચારક હાવાથી જ્ઞાનનયમાં આવે છે અને તે નયને આધારે જે સત્ય શેાધાયું હેાય તે જીવનમાં મૂર્તિમંત કરવાની તરફેણ કરનાર દાષ્ટ તે ક્રિયાદષ્ટિ. ક્રિયા એટલે જીવનને સત્યમય બનાવવું.
Page #112
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ૨
પહેલા અધ્યાયમાં સાત પદાર્થોનો ના નિર્દેશ કર્યો છે. આગળના નવા અધ્યાયમાં ક્રમપૂર્વક એમને વિશે વિચાર કરવાનો છે તેથી સૌથી પહેલાં આ અધ્યાયમાં જીવ પદાર્થનું તત્ત્વ સ્વરૂપ બતાવવા સાથે એના અનેક ભેદ, પ્રભેદ આદિ વિષયોનું વર્ણન ચોથા અધ્યાય સુધી કરે છે. જીવના પાંચ ભાવો, એમના ભેદે અને ઉદાહરણે ____ औपशमिकक्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च । १। .....
द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् । २ । सम्यक्त्वचारित्रे । ३ । .. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ।४।
ज्ञानाज्ञानदशनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रम सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च । ५। .
गतिकपालिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्ये कैकैकैकपड़भेदाः । ६ । . जीवभव्याभव्यत्वादीनि च । ७ । (१) औपशमिक+क्षायिको+भावो+मिश्रः+च+जीवस्य+स्वतत्त्वम् आंदयिक+ ...
परिणामिको+च. (२) द्वि+नव+अष्टादश एकविंशति+त्रिभेदाः यथाक्रमम् । :, (३) सम्यक्त्व+चारित्रे. .. (४) ज्ञान+दर्शन+दान+लाभ+भोग+उपभोग+वीर्याणि+च .
।
पड़मदाः ।६।
Page #113
--------------------------------------------------------------------------
________________
૬૧
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા (५) ज्ञान+अज्ञान+दर्शन-दान+आदि लब्धयः+चतुस्त्रि+त्रि+पंचभेदा:+
यथाक्रमम+सम्यकत्व+चारित्र+संयम+असंयमा:+च (६) गति+काय+लिङ्ग+मिथ्यादर्शन+अज्ञान+असंयत+आसिद्धत्व लेश्या:+ : .. चतुश्तुने+एकएकएक+पड्भेदा: (७) जीव+भव्य अभव्यत्व+आदीनि+च
શબ્દાર્થ ओपशमिक-यौपशभिः क्षयको-क्षायि भावाला
मिश्र-मेगा जीवस्य-वना .
स्वतत्त्वम्-पर्नु २१३५ ... औदयिक-गौयिः माय पारिणामिको-पारिभि: मार
नव-नव अष्टादश-मदार
एकविंशति-मेवीश - त्रिभेदा---ए मेह
यथाक्रमम् ~गनु प्रमाणे सम्यक्त्व-सभ्यत - चारित्रे-यात्रि ज्ञान-ज्ञान
दर्शन---दर्शन दान-~-हान
लाभ-सास - भोग...लोग,
उपभोग-पभोग वीर्याणि-वीर्यशस्तिमा । ज्ञान-ज्ञान ... अज्ञान-मजान
दानादिहान वगैरे . लव्धयः-समि । . चतुस्लिपंच-या२, त्रण, पांय भेदाः-मेह
संयमासंयमहेशविति . .. . - गति-~~-गति
कपाय-उपाय . . . . ... लिङ्ग-थान.
मिथ्यादर्शन मिच्याइर्शन .... असंयत-अभयत
असिद्धत्व-सिद्धत्व . . . . . लेण्या:-श्याम
चतुश्चतुः-या२. यार ....
Page #114
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૬૨ સૂત્રાર્થઃ
(૧) ઔપમિક, ક્ષાયિક અને મિત્ર (ક્ષાયેાપશમિક) એ ત્રણ તથા ઔયિક અને પારિામિક એ છે એમ કુલ પાંચ ભાવે છે તે જીવનું સ્વરૂપ છે.
(૨) ઉપરના પાંચ ભાવેાના અનુક્રમે ખે, નવ, અઢાર, એકવીસ અને ત્રણ ભેદ થાય છે.
(૩) સમ્યક્ત્વ અને ચારિત્ર એ બન્ને ઔપનિક છે. (૪) જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભાગ, ઉપભાગ, વીર્ય તથા સમ્યકૃત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક છે.
:
'།
(૫) ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિ. એ, સમ્યક્ત્વ-ચારિત્ર,-સર્વવિરતિ અને સંયમાસંયમ-દેશવિરતિ એ અઢાર ક્ષાયેાપમિક છે.
(૬) ચાર ગતિએ, ચાર કષાય, ત્રણ લિંગ-વેદ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધત્વ અને છ લેસ્યા એ એકવીસ. ઔયિક છે..
(૭) જીવત, ભવ્યત્વ, અને અભવ્યત્વ એ ત્રણ તથા ખીજા પણ પારિામિક ભાવેા છે.
વિશેષાર્થ-સમજૂતી
પ્રશ્ન : આત્માના સ્વરૂપની બાબતમાં જૈન દર્શનના અન્ય દર્શનાના સંબંધમાં શે મતભેદ છે તે બતાવેા.
ઉત્તર: સાંખ્ય અને વેદાંત દશ ન આત્માને ફૂટસ્થ નિત્ય માની એમાં કાઇ જાતનું પિરણામ માનતાં નથી. જ્ઞાન, સુખાદિ પરિણામેને તે પ્રકૃતિનાં જ માને છે. વૈશેષિક અને નૈયાયિક દર્શન જ્ઞાન આદિને આત્માના ગુણુ માને છે ખરાં, પણ તેએ આત્માને એકાંત નિત્ય-અપરિણામી માને છે. નવીન મિમાંસકેાના મત વૈશેષિક અને નૈયાયિક જેવા છે. બૌદ્ધ દર્શન પ્રમાણે આત્મા એકાંત ક્ષણિક
Page #115
--------------------------------------------------------------------------
________________
તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૬૩ " અર્થાત નિરન્વય પરિણામેન પ્રવાહ માત્ર છે. " " જૈન દર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક-જડ પદાર્થોમાં ફૂટસ્થ - નિત્યતા નથી, તેમજ એકાંત ક્ષણિકતા પણ નથી, કિન્તુ પરિણામી
નિત્યતા છે. તે પ્રમાણે આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી જ - જ્ઞાન, સુખ, દુઃખ આદિ પર્યાયે આત્માને જ સમજવા જોઈએ.
પ્રશ્નઃ નિરન્વય પરિણામોનો પ્રવાહ એટલે શું?
* ઉત્તર: ભિન્નભિન્ન ક્ષણોમાં સુખદુઃખ, ઓછુંવતું, ભિન્ન વિષયનું - જ્ઞાન આદિ જે પરિણામો અનુભવાય છે તે પરિણામે માત્ર માનવાં . અને તે બધાં વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્ત્વ ન હોવું તે જ નિરય પ રણામનો પ્રવાહ કહેવાય છે.
પ્રશ્નઃ ફૂટસ્થ નિત્ય એટલે શું?
ઉત્તર: ગમે તેટલા હથોડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર '; રહે છે, તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફાર થવા છતાં જેમાં : જરા યે ફેરફાર નથી થતો એ ફૂટસ્થ નિત્ય માનવું.
' પ્રશ્ન: પરિણામ નિ તા એટલે શું? ' ' , ઉત્તર: મૂળ વસ્તુ ત્રણે કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ
આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે તે પરિણામી નિત્યતા સમજવી.
' ' પ્રશ્ન ભાવ એટલે શું? - ઉત્તર : પર્યાયોની ભિન્નભિન્ન અવસ્થાઓને ભાવ કહેવાય છે. ' - પ્રશ્નઃ આત્માના પર્યાયે અધિકમાં અધિક કેટલા ભાવવાળા
હોઈ શકે છે તે નામવાર વિગતથી સમજા.. '" " ઉત્તર: આત્માના પર્યાય અધિકમાં અધિક પાંચ ભાવવાળા
થઈ શકે છે. તેનાં નામ: (૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાપ* શમિક, (૪) ઔદયિક અને (૫) પરિણામિક. . " . ' આપશામિક : કર્મનો ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપશનિક છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. સવારમાં નદીએ
Page #116
--------------------------------------------------------------------------
________________
६४
તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - જતાં જેમ પાણી નિર્મળ દેખાય છે અને કચરો પાણીની સપાટીતળે બેઠેલો દેખાય છે તેમ કર્મરૂપી કચરે નીચે બેસી જવાથી આત્માનું જે ઉજવલ પરિણામ થાય છે તે ઉપશમ છે. - " . "
'ક્ષાયિક: કર્મના ક્ષયથી જે પેદા થાય તે ક્ષાવિક છે. તેથી આત્મા પરમ વિશુદ્ધ થાય છે, કારણ કે જળમાંથી કચરે તદ્દન નાશ થવાથી જળ તદ્દન નિર્મળ થાય છે તેમ આત્મામાંથી કમળ જતો રહેવાથી આત્મા પરમ વિશુદ્ધ થાય છે. ..
- ક્ષાપશર્મિક ક્ષય અને ઉપશમથી પેદા થાય તે ક્ષાપશમિક છે. લોપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે. આ શુદ્ધિ કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ જોવાને લીધે માદક શક્તિ કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કોદરાની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે.
ઔદયિકઃ ઉદયથી પેદા થાય તે ઔદયિક ભાવ છે. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે. જેમ મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી (કર્મપરિપકવ થયે) ઉત્પન્ન થાય છે.
પરિણામિક દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન, તે પારિમિક ભાવ કહેવાય છે. જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે તે પરિણમિક ભાવ કહેવાય છે.
પ્રશ્નઃ સમસ્ત મુક્ત અને સંસારી જીવોમાં કેટલા અને કયા કયા ભાવો હોય છે? . . - ઉત્તરઃ સમસ્ત મુક્ત જીવમાં ફક્ત બે ભાવ હોય છેઃ (૧) ક્ષાયિક અને (૨) પારિમિક. સંસારી જેમાં કોઈ ત્રણ ભાવવાળા અને કઈ ચાર ભાવવાળાઓ, અને કઈ પાંચ ભાવવાળા હોય છે. બાકી બે ભાવવાળું તેમાં કોઈ હોતું નથી. • • આ પ્રશ્નઃ વિભાવિક અને સ્વાભાવિક ભાવવાળા કેને કહેવા?
Page #117
--------------------------------------------------------------------------
________________
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
.. ઉત્તરઃ જે પર્યાયે ઔદયિક ભાવવાળા હોય છે તે વૈભાવિક 5અને બાકીના ચારે ભાવવાળા પર્યાયો સ્વાભાવિક છે.
આ પ્રશ્ન ક્ષેપશમ ક્યા કર્મને થાય છે?
- ઉત્તરઃ માત્ર મોહનીય કર્મનો. આ પ્રશ્નઃ દર્શન મેહનીય કર્મના ઉપશમથી અને ચારિત્રમોહનીય - કર્મના ઉપશમથી અનુક્રમે શું શું પેદા થાય છે? - ઉત્તરઃ દર્શન મોહિનીય કર્મના ઉપશમથી સમ્યક્ત્વ પેદા થાય છે અને ચારિત્ર મોહનીય કર્મના ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે.
આથી સમ્યત્વ અને ચારિત્ર એ બંને પર્યાયે ઔપશમિક ભાવ- ' " વાળા સમજવા જોઈએ.”
- પ્રશ્નઃ નવ પ્રકારના ક્ષાયિક પર્યાયે કહે.
ઉત્તર: કેવળજ્ઞાનાવરણના ક્ષયથી કેવળ જ્ઞાન, કેવળદર્શનાવરણથી કેવળ દર્શન, પચવિધ અંતરયના ક્ષયથી દાન, લાભ, ભોગ,
ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ, દર્શનમેહનીય કર્મના ક્ષયથી . સમ્યકત્વ અને ચારિત્ર મોહિનીય કર્મના ક્ષયથી ચારિત્ર પ્રકટ .. થાય છે. માટે કેવળ જ્ઞાનાદિ નવ પ્રકારના પર્યાએ ક્ષાયિક કહેવાય છે.
પ્રશ્નઃ સાપશમિક કયા પર્યાય છે?' - ઉત્તર: મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન પર્યાય જ્ઞાનાવરણના ક્ષો પશમથી મતિ, મૃત, અવધિ અને મનાય જ્ઞાન પ્રકટ થાય છે. મિથ્યાત્વયુક્ત. મતિજ્ઞાનાવરણ, મૃતજ્ઞાનાવરણ, અને અવધિજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિ અજ્ઞાન, "શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન પ્રગટ થાય છે. ચક્ષુદર્શનાવરણ અશુદર્શનાવરણ અને અવધિ દર્શાવરણના ક્ષપશમથી ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન અને અવધિદર્શન પ્રકટ થાય છે. પંચવિધ અંતરાયના
'ક્ષપશમથી દાન, લાભ આદિ ઉક્ત પાંચ લબ્ધિઓ પ્રકટ થાય છે, - . અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શન મોહનીયન પશમથી સમ્યક્ત્વ : -
ન
.
-
૬
:
Page #118
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રકટ થાય છે. અને અપ્રત્યાખ્યાનાવરણીય કપાયના ક્ષયાપશમથી દેશવિરતિ પ્રકટ થાય છે, અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ક્ષયાપશમથી સર્વવિરતિ ચારિત્ર પ્રકટ થાય છે. માટે જ્ઞાન આદિ ઉપરના અઢાર પ્રકારના પર્યાયા સાથે પમિક છે.
પ્રશ્નઃ ઔદયિક ૨૧ પર્યાયે કયા છે? ઉત્તર: ગતિનામ કર્મના ઉદયનું ફળ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ છે. કાય મેાહનીય કર્મના ઉદયથી ક્રાધ, માન, માયા અને લેાભ એ ચાર કષાય પેદા થાય છે. વેદ-મેાહનીય કર્મના ઉદયથી સ્ત્રી-પુરુષ અને નપુંસક વેદ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વ મેાહનીયના ઉદયથી મિથ્યાદર્શન તત્ત્વ વિષે અશ્રદ્દા થાય છે. અજ્ઞાનતાનાવરણીય તથા દર્શનાવરણીયનું કુળ છે. અસંયત વિરતિને સર્વથા અભાવ, અનંતાનુબંધી આદિ બાર પ્રકારનાં ચારિત્ર મેહનીયના ઉદયનું કળ છે. અસિદ્ધત્ત્વ-શરીરધારણ, વેદનીય, આયુ, નામ અને ગેાત્રકર્મના ઉદયથી થાય છે. કૃષ્ણ, નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલ એ છ પ્રકારની લેસ્યાએ કપાયે દયરંજિત યેાગપ્રવૃત્તિ કે યેાગ-પરિણામ, કષાયનાં ઉદ્યનું અથવા યેાગજનક શરીરનામ કર્મોના ઉદયનું ફળ છે તેથી જ ગતિ આદિ ઉપરના ૨૧ પર્યાય. ઔદયક કહેવાય છે.
.
પ્રશ્ન: પારિણામિક ભાવે કયા છે?
ઉત્તર : જીવત્વ (ચૈતન્ય), ભવ્યત્વ (મુક્તિની યાગ્યતા), અભવ્યત્વ (મુક્તિની અયેાગ્યતા), એ ત્રણ ભાવે સ્વાભાવિક છે, અર્થાત્ તે કર્મના ઉદયથી ઉપશમથી કે ક્ષયથી કે ક્ષયેાપશમથી પેદા થતા નથી, કિન્તુ અનાદિ સિદ્ધ, આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે. તેથી તે પારિણામિક છે.
પ્રશ્ન: શું પરિણામિક ભાવેા ત્રણ જ છે? ઉત્તરઃ નહિં, ભીન્ન પણ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૬૭
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા { પ્રશ્નઃ તે કયા? : છે. ઉત્તર: અસ્તિત્વ, અન્યત્વ, કવિ, ભક્નત્વ, ગુણવત્વ, પ્રદેશ- વત્વ, અસંખ્યાતપ્રદેશવત્વ, સર્વગતત્વ, અરૂપત્વ આદિ અનેક છે
પ્રશ્ન: તો પછી ત્રણ જ કેમ ગણાવ્યા?
ઉત્તરઃ અહીં છવનું સ્વરૂપ બતાવવું છે અને તે એને અસાધારણ ભાવોથી બતાવી શકાય. માટે પથમિક આદિની સાથે પરિણામિકના ભાવો એવા જ બતાવ્યા છે કે જે જીવના અસાધારણ છે. અતિત્વ આદિ ભાવો પરિણામિક છે ખરું, પરંતુ તે જીવની
માફક અછવમાં પણ છે તેથી તે જીવના અસાધારણ ભાવ ન ' કહેવાય માટે જ અહીં એમનો નિર્દેશ કર્યો નથી, તેમજ છેવટ જે
આદિ શબ્દ લખ્યો છે તે એ જ વસ્તુ સૂચન કરવા માટે છે. - જીવનું લક્ષણ
उपयोगो लक्षणम् १८५ ૩ઃક્ષણમ્
" શબ્દાર્થ . પm:--ઉપગ
ક્ષણમૂ–લસણું , - સૂવા ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
' '' વિશેષાર્થ-સમજુતી :
: આત્માને શું કહે છે? ' . . .
ઉત્તર: આત્માને ચેતન પણ કહેવાય છે. તે અનાદિ સિદ્ધ - | (સ્વતંત્ર) વ્ય. છે .
પ્રશ્ન: તેનું જ્ઞાન શાથી થાય છે?
ઉત્તર: તે અરૂપી હોવાથી તેનું જ્ઞાન ઈન્દ્રિયોથી થતું નથી, પરંતુ વસંવેદન (આત્માનુભવ) પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કહી. શકાય છે.. .
. .
. . ' '; પ્રક્ષ: ઉપયોગ દ્વારા શું થઈ શકે છે?
-
Page #120
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: જગત જડ અને ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કર હોય તે તે ઉપયોગ દ્વારા થઈ શકે છે, કેમકે તરતમ ભાવથી ઉપગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે; જ્યારે જડમાં તે બિલકુલ હેતો નથી. '
પ્રશ્નઃ ઉપયોગ એટલે શું? . - ઉત્તર: ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપોર,
'પ્રશ્ન : આત્મામાં બંધની ક્રિયા થાય છે અને જડમાં કેમ થતી નથી? * ઉત્તર: બેધનું કારણ ચેતનાશક્તિ છે. તે જેમાં હોય તેમાં બે ક્રિયા થઈ શકે છે, બીજામાં નહિ. ચેતનાશક્તિ આત્મામાં જ છે, જેમાં નહિ. : પ્રશ્ન આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે, એથી એમાં અનેક ગુણ હોવા જોઈએ. તે પછી ઉપયોગને જ લક્ષણ કેમ કહ્યું ?
ઉત્તરઃ સાચે જ આત્મામાં અનંત ગુણપર્યા છે, પરંતુ તે આ બધામાં ઉપગ જ મુખ્ય છે, કેમકે સ્વ-પરપ્રકાશરૂપ હોવાથી તે
ઉપયોગ જ પિતાનું તથા ઈતર પર્યાયોનું જ્ઞાન કરાવી શકે છે, એ આ સિવાય આત્મા જે કંઈ અસ્તિ-નાસ્તિ જાણે છે, 77-7 = કહે છે, - સુખદુઃખને અનુભવ કરે છે તે બધું ઉપચાગને લીધે જ. એથી - ઉપયોગ એ બધા પર્યાયોમાં મુખ્ય છે. આ
આ પ્રશ્ન શું લક્ષણ સ્વરૂપથી ભિન્ન છે . ' ' ઉત્તરઃ નહિ.
'
' પ્રશ્ન: તો તો પહેલા પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યું છે એથી એ પણ લક્ષણ થયું; તો પછી બીજું લક્ષણ બતાવવાનું શું પ્રજન,
ઉત્તર: સમગ્ર લક્ષ્યમાં ત્રણે કાળમાં મળી આવે એ અસાધારણું ' ધર્મ ઉપગ જ છે. એથી ઉપયોગ રૂપે તેનું પૃથફ કથન કર્યું છે,
અને તદ્વારા એવું સૂચિત કર્યું છે કે ઔપશમિક આદિ ભાવે જીવનું સ્વરૂપ તે છે પરંતુ તે બધા આભાઓમાં મળતા નથી, અને
Page #121
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ત્રિકાળવર્તી પણ નથી. ત્રિકાળવર્તી અને બધા આત્માઓમાં પ્રાપ્ત થાય એવો એક છત્વરૂપ પરિણામિક ભાવ છે, જેને ફલિત
અર્થે ઉપયોગ જ થાય છે. એથી એને અલગ કરી લક્ષણ રૂપે કહ્યો છે. - બીજા બધા ભાવે કદાચિક-ક્યારેક મળે એવા અને કયારેક ન મળે
એવા કેટલાક લક્ષ્યાંશમાં જ રહેનારા અને કર્મસાપેક્ષ હોવાથી
જીર્વના ઉપલક્ષણરૂપ થઈ શકે છે-લક્ષણરૂપ નહિ. આ પ્રશ્નઃ ઉપલક્ષણ અને લક્ષણમાં તફાવત શું છે?
: ઉત્તરઃ જે પ્રત્યેકે લક્ષમાં સર્વાત્મભાવે ત્રણે કાળમાં પ્રાપ્ત થાય તે . લક્ષણ, જેમકે અગ્નિમાં ઉષ્ણત્વ, અને જે કઈક લક્ષ્યમાં હોય અને . કેઈકમાં ના હોય, કદાચિત હોય અને કદાચિત ના હોય અને
વિભાવસિદ્ધ ના હોય તે ઉપલક્ષણ. જેમકે અગ્નિનું ઉપલાણું ધુમાડે. છેવત્વને છોડીને ભાવોના બાવન ભેદ આત્માના ઉપ
લક્ષણરૂપ જ છે. - " પ્રશ્નઃ ઉપગલાણ શું સુચિત કરે છે?
ઉત્તર:. આત્મા લક્ષ્ય-ય છે અને ઉપયોગ લક્ષણ જાણવા ઉપાય છે: ઉપયોગની વિવિધતા
सद्विविधौऽष्ट च चतुर्भेदः ।९१ . (સદ્ધિવિષમદ-જામે) . શબ્દાર્થ
: .
- પ્રિવિધ– બે પ્રકાર : –વળી
મિષ્ટ–આઠ પ્રકારનાં તુમેર–ચાર પ્રકારના
સૂવાર તે અર્થત ઉપયોગ બે પ્રકારનો છે તથા આઠ આ પ્રકારનો છે અને ચાર પ્રકારનો છે.'
:
*, *
Page #122
--------------------------------------------------------------------------
________________
• 90
છપાઈ
ઉપર
વિવિધ
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
વિશેષા-સમજૂતી પ્રશ્નઃ ઉપયોગની વિવિધતા શાના ઉપર અવલંબિત છે? .
ઉત્તર: તે બાહ્ય, આધંતર કારણોના સમૂહની વિવિધતા ઉપર - અવલંબિત છે.
પ્રશ્નઃ બાહ્ય સામગ્રીની વિવિધતા કોને અવલંબિત છે?
ઉત્તર ઃ વિપયભેદ, ઈદ્રિય આદિ સાધનભેદ, દેશકાળભેદ ઈત્યાદિ વિવિધતા બાહ્ય સામગ્રીની છે. '
પ્રશ્ન : આભ્યતર સામગ્રી કોને અવલંબિત છે?
ઉત્તરઃ આવરણની તીવ્રતા, મંદતાનું તારતમ્ય આંતરિક સામગ્રીની વિવિધતા છે.
પ્રશ્નઃ ઉપયોગ રાશિના સામાન્ય રૂપથી કેટલા વિભાગ થઈ • શકે? અને તે કયા કયા? - . ;
- ઉત્તરઃ તેના બે વિભાગ થઈ શકે છે: (૧) સાકર અને (૨) - નિરાકાર.
. .
. . . . . . . . . . પ્રશ્નઃ વિશેષરૂપથી કેટલા વિભાગ થઈ શકે છે?
ઉત્તરઃ વિશેષરૂપથી સાકાર ઉપયોગના આઠ અને નિરાકાર ઉપયોગના ચાર વિભાગ કરવામાં આવે છે. - પ્રશ્નઃ સાકારના આઠ ભેદ કહો. . .
ઉત્તરઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન, કેવળ- જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભગ જ્ઞાન. * પ્રશ્ન: નિરાકાર ઉપયોગના ભેદ કહો.
. ઉત્તર: ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આ પ્રશ્નઃ સાકાર અને નિરાકારનો શું અર્થ છે?
? ઉત્તરઃ જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ અને. જે બેધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ
Page #123
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - છે. સાકારને “સાને અથવા સવિકલ્પ બોધ કહે છે અને નિરાકારને '
' દર્શન અથવા નિર્વિકલ્પક બેધ કહે છે. ' ' ' પ્રશ્ન ઉપરના બાર ભેદોમાંથી કેટલા ભેદ પૂર્ણ વિકસિત - ચેતનાનું કાર્ય છે અને કેટલા અપૂર્ણ વિકસિત ચેતનાશક્તિનું કર્યું છે?
. ઉત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બને. પૂર્ણ વિકસિત - ચેતનાના વ્યાપાર છે અને બાકીના બધાં અપૂર્ણ વિકસિત ચેતનાના 'વ્યાપાર છે. . : : :
. પ્રશ્નઃ વિકાસની અપૂર્ણતા વખતે અપૂર્ણતાની વિવિધતાને લીધે ઉપયોગના બે ભેદ સંભવે છે, પરંતુ વિકાસની પૂર્ણતા વખતે ઉપયોગમાં
ભેદ. કેવી રીતે સંભવે? " ઉત્તર ઃ વિકાસની પૂર્ણતાના સમયે પણ કેવળજ્ઞાન અને કેવળ
દર્શનરૂપથી જે ઉપયોગના ભેદો મનાય છે તેનું કારણ ફક્ત ગ્રાહ્ય વિષયની દ્વિરૂપતા છે. અર્થાત પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષરૂપે ઉભય સ્વભાવ છે, એથી એને જાણતો ચેતનાજન્ય વેપાર પણ જ્ઞાનદર્શનરૂપથી બે પ્રકારનો થાય છે. : ' પ્રશ્ન સાકારેના આઠ ભેદમાં જ્ઞાન અને અજ્ઞાનમાં છે. તફાવત છે? - -
ઉત્તર : બીજે કાઈ નહિ, ફક્ત સમ્યફવા સહભાવ અને = , અસહભાવનો તફાવત છે. '
- પ્રશ્ન : તો પછી બાકીનાં બે જ્ઞાનનાં પ્રતિપક્ષી અજ્ઞાન અને દશનનાં પ્રતિપક્ષી અદર્શન કેમ નહિ?
( ઉત્તર: મનઃ૫ર્યાય અને કેવળ એ બે જ્ઞાન સમ્યક્ત્વ સિવાય
થઈ શકતાં નથી. આથી એમના પ્રતિપક્ષીને સંભવ નથી. દર્શનમાં " . કેવળદર્શન સમ્યક્ત્વ સિવાય ચતું નથી. પરંતુ બાકીનાં ત્રણ દર્શને '
સમ્યત્વનો અભાવ હોય તો પણું થાય છે, છતાં એમનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ને કહેવાનું કારણ એ છે કે દર્શન એ માત્ર સામાન્ય
Page #124
--------------------------------------------------------------------------
________________
તવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા બેધ છે એથી સમ્યફ અને મિથ્યાવીનાં દર્શને વચ્ચે કાંઈ પણ ભેદ વ્યવહારમાં બતાવી શકાતું નથી. ' ' .
પ્રશ્ન : દર્શનના ચાર ભેદનું સ્વરૂપ સમજાવો.
ઉત્તરઃ ચક્ષુદર્શનઃ જે સામાન્ય બે નેત્રજન્ય હોય તે ચક્ષુદર્શન છે. '
- અચક્ષદર્શનઃ નેત્ર સિવાય બીજી કોઈ પણ ઇકિય અથવા " મનથી થતો સામાન્ય બોધ તે અચક્ષુદર્શન છે. " : અવધિદર્શન અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોનો સામાન્ય બોધ
તે અવધિદર્શન છે, . કેવળદર્શનઃ કેવળલબ્ધિથી થતો સામાન્ય પદાર્થોનો સામાન્ય
બોધ તે કેવળદર્શન કહેવાય છે. - જીવરાશિના વિભાગ
' લરિનો ગુ . ૨૦
* શબ્દાર્થ
. - રિળ–સંસારીના ગુil:–મુકિતના
સુવાર્થ સંસારી અને મુક્ત એવા બે વિભાગ છે (જીવરાશિના).
' વિશેષાર્થ-સમજાતી , પ્રશ્ન જીવના કેટલા ભેદે છે અને તે કયા કયા? . ' , ' ઉત્તર: જીવના બે ભેદ છે: (૧) સંસારપર્યાયવાળા અને (૨) . સંસારરૂપ પર્યાય વિનાના (મુક્તિના). "
પ્રશ્નઃ સંસાર શી વસ્તુ છે?. - ઉત્તર: દ્રવ્યબંધ અને ભાવધિ એ જ સંસાર છે, કમંદળનો
વિશિષ્ટ સંબંધ દ્રવ્યબંધ છે અને રાગદ્વેષ આદિ. વાસનાઓને * સંબંધ તે ભાવબંધ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૭૩ સંસારી જીવના ભેદ-પ્રભેદ'
समनस्काऽमनस्काः ।११। - સંકરિશ્નતાસ્થાવરાઃ ૨૨
पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः ।१३।
तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ।१४। (૧) (વનનાં :) (૧૨) (સંપારિજી+ન્ના+આવર:) (૧૩) (પૃથિવી+ન્યુ+વનuતઃસ્થાવરn:) (૧૪) (તેન:વામિફન્નિયાત્રા :)
' શબદાર્થ તેમનH:—મનસહિત ગમન –મનરહિત સારિ–સંસારીના ત્રા –જે હાલે ચાલે તે - યાંવરા–જે સ્થિર રહે તે પૃથિવી–પૃથ્વીકાય સવું–જલકાય
વનસ્પતય–વનસ્પતિકાય રાવર:–સ્થાવર
તેન–અશકાય વાયુ-વાયુકાય છે
સૂત્રાર્થ (૧૧) મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ
છે ,
હોય છે.
(૧૨) તેવી જ રીતે ત્રસ અને સ્થાવર છે. " (૧૩) પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર છે. (૧૪) તેજઃકાય, વાયુકાય અને કિંઇકિય આદિ ત્રસ છે.
વિશેષાર્થ-સમજાતી .. પ્રશ્ન-સંસારી જીવના કેટલા વિભાગ છે અને તે કયા કયા?
ઉત્તરઃ સંસારી જીવના બે વિભાગ છે : (૧) મનવાળા અને મન વિનાના તેમજ તેના ત્રસ અને સ્થાવર બે વિભાગ છે. -
Page #126
--------------------------------------------------------------------------
________________
७४
" તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા *. પ્રશ્નઃ મન કોને કહે છે? . .
. ઉત્તરઃ જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ તે મન છે. અને એ શક્તિ વડે વિચાર કરવામાં સહાય થનાર એક પ્રકારનાં સૂક્ષ્મ પરમાણુઓ પણ મન કહેવાય છે. પહેલું ભાવમાં અને બીજું દ્રવ્યમન કહેવાય છે.
' પ્રશ્ન: ત્રસવ અને સ્થાવરત્વનો અર્થ શો ? ' '
ઉત્તર : ઉદેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવાચાલવાની શક્તિએ ત્રણવ અને એવી શક્તિ ન હોવી તે થાવરવું. .
પ્રશ્નઃ જે જીવે મનરહિત ગણાયા છે તેમને શું દ્રવ્ય કે ભાવ કોઈ પ્રકારનું, મન હોતું નથી ?
ઉત્તરઃ ફક્ત ભાવમન હોય છે. - પ્રશ્ન ત્યારે તે બધા જ મનવાળા થયા. પછી મનવાળા અને મનરહિત એવા વિભાગ કઈ રીતે? - ઉત્તર: દ્રવ્યમાની અપેક્ષાએ. અર્થાત્ જેમ બહું ઘરડા માણસ લાકડીના ટેકા સિવાય ચાલી શકતો નથી–એ રીતે ભાવમન હોવા
છતાં પણ જીવ દ્રવ્યમન સિવાય સ્પષ્ટ વિચાર કરી શકતો નથી; એ . કારણથી દ્રવ્યમનની પ્રધાનતા માની એના ભાવ અને અભાવની અપેક્ષાએ મનવાળા અને મનરહિત એવા બે વિભાગ કર્યો છે.
પ્રશ્નઃ બીજો વિભાગ કરવાનો શું એવો તે અર્થ નથી કે બધા ત્રસ સમનસ્ક અને બધા સ્થાવર અમનક જ છે ? "
-ઉત્તરઃ નહિ. ત્રસમાં પણ કેટલાક સમનસ્ક હોય છે, બધા નહિ; જ્યારે સ્થાવર તે બધા અમનસ્ક જ છે. " આ પ્રશ્નઃ સ્થાવરના ભેદ કહો. . '
ઉત્તરઃ પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એવા ત્રણ
Page #127
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્ન: ત્રસના ભેદ કહે.
ઉત્તર : તેજ:કાય અને વાયુકાય એવા બે ભેદ તથા દ્વીન્દ્રિય, ત્રીંન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા પણ ચાર ભેદે છે. પ્રશ્ન: ત્રસ અને સ્થાવરને અર્થ શે?
૭૫
ઉત્તર: જેને ત્રસનામ કર્મના ઉદય થયે। હોય અર્થાત્ જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે ‘ત્રસ’ છે અને જેને સ્થાવરનામ કર્મને ઉદ્દયું થયે। હાય અર્થાત્ ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે સ્થાવર છે.
પ્રશ્નઃ ત્રસનામ કર્મના ઉદયની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય?
ઉત્તર : દુઃખને છેાડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય ત્યાં ત્રસનામ કર્મનેા ઉદય સમજવે! અને જ્યાં એ ન દેખાય ત્યાં સ્થાવરનામ - કર્મના ઉદય સમજવા.
પ્રશ્ન : શું ઊંદ્રિયાદિક તેજ કાયિક અને વાયુકાયિક જીવ પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી તેમને ત્રસ મનાય? ઉત્તર: નહિ,
તે પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર
પ્રશ્ન
કેમ ન કહ્યા
ઉત્તર ઃ ઉક્ત’લક્ષણ પ્રમાણે તે ખરી રીતે સ્થાવર જ છે. અહીં હ્રીંદ્રિયાદિની સાથે ફક્ત ગતિનું સાદશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. ત્રસ એ પ્રકારના છે ‘લબ્ધિત્રસ' અને ‘ગતિત્રસ’. જેમને ત્રસનામ કર્મના ઉદય થયા છે તે ‘લબ્ધિત્રસ’ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે. જેમકે ઊંદ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવા સ્થાવરનામ કર્મના ઉદય હાવા છતાં પણ ત્રસના સરખી ગતિ હાવાથી ત્રસ કંહેવાય છે. તેજ:કાયિક અને વાયુકાયિક એ કેવળ ઉપચારથી જ ત્રસ કહેવાય છે.
f
Page #128
--------------------------------------------------------------------------
________________
७६
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નાત્તર દીપિકા
હવે ઇંદ્રિયાની સંખ્યા, એમના ભેદ-પ્રભેદ અને નામ કહે છે पञ्चेन्द्रियाणि |१५|
द्विविधानि |१६|
निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् | १७| लब्ध्युपयोगौ भावेन्द्रियम् | १८ | उपयोगः स्पर्शादिषु |१९| स्पर्शनरसनत्राणचक्षुः श्रोत्राणि ॥२०॥
(१५) (पञ्च + इन्द्रियाणि) (१६) (द्वि+विधानि )
( १७ ) ( निरृत्ति + उपकरणे+द्रव्य + इन्द्रियम् ) (१८) (लब्धि +उपयोगी+भाव + इन्द्रियम् ) (१९) (उपयोग:+स्पर्शादिषु)
(२०) (स्पर्शन+रसन+घ्राण+ चक्षुः+श्रोत्राणि)
શબ્દાર્થ
पंच-पां
द्वि में निवृत्ति - निवृत्ति
इन्द्रियाणि द्रिया
विधानि - प्रा.
उपकरणे---२५४२९३५
द्रव्यं द्रव्य
उपयोगः–उपयोग३५
• इंद्रियम्-धद्रिय
zgaffag—24alle laudнi eqsin-aydı (19211)
रसन -- ७०७1:
घ्राण - नाइ..
चक्षुः- अक्षु
श्रोत्राणि - अन
सूत्रांर्थ:, (१५) धन्द्रियो पाथ छे. प्रभारी हैं.
(१६) ते प्रत्ये
(१७) द्रव्येन्द्रिय निर्वृत्ति मने ५४२ छे.
Page #129
--------------------------------------------------------------------------
________________
=
- -
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૭૭ (૧૮) ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગક્ષ છે. . (૧૯) ઉપયોગ સ્પર્શાદિ વિષમાં થાય છે.
(૨૦) સ્પર્શને, રસન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર એ ઈન્દ્રનાં નામ છે. ' ' . .
- વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન એકેન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિોવાળા જીવે કેવા કહેવાય છે? . - ઉત્તર: જેને એક ઈન્દ્રિય હોય તે એકેન્દ્રિય, બે ઈન્દ્રિય હોય . તિ દ્વીન્દ્રિય, આ રીતે ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા પાંચ ઈન્દ્રિયવાળા સંસારી જીવ કહેવાય છે. - આ પ્રશ્ન ઈન્દ્રિય એટલે શું?
ઉત્તરઃ જેનાથી જ્ઞાનને લાભ લઈ શકાય તે ઈન્દ્રિય છે.
પ્રશ્ન શું પાંચથી અધિક ઇન્દ્રિયો નથી હોતી , - ઉત્તરઃ નહિ, જ્ઞાનેન્દ્રિય પાંચ જ હોય છે, જો કે સાંખ્ય આદિ શાસ્ત્રોમાં વાફ, પાણિ, પાદ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ-જન
નેન્દ્રિય)ને પણ ઇન્દ્રિયો કહી છે, પરંતુ તે કર્મેન્દ્રિ છે. અહીં - ફક્ત જ્ઞાનેન્દ્રિયોને જ બતાવી છે જે પાંચથી અધિક નથી. • • • : પ્રશ્ન જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સમજો. .
- ઉત્તર : જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપયોગી જ્ઞાન થઈ શકે તે જ્ઞાનેન્દ્રિય અને જેનાથી જીવનયાત્રાને ઉપયોગી આહાર વિહાર, નિહાર આદિ ક્રિયાઓ થઈ શકે તે કર્મેન્દ્રિય છે.
પ્રશ્ન: બેન્દ્રિય અને ભાવેન્દ્રિય શું તે સમજાવો. * . - કે ઉત્તર પુદ્ગલમય જ ઇકિય વ્યેયિ અને આત્મિક પરિણામરૂપ. ઇંદ્રિય તે ભાકિય છે.
પ્રશ્ન બેન્દ્રિય કેટલા પ્રકારની છે? - - ઉત્તરઃ તે નિત્કૃતિ અને ઉપકરણરૂપથી બે પ્રકારની છે.
-
Page #130
--------------------------------------------------------------------------
________________
- ૭૮ '
1. તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા - પ્રશ્નઃ નિવૃત્તિ ઈન્દ્રિય એટલે શું?
ઉત્તર : શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયની આકૃતિઓ જે પુદ્ગલ ધોની વિશિષ્ટ રચનાઓ છે તે નિવૃત્તિ ઈન્દ્રિય છે.' - પ્રશ્નઃ ઉપકરણેન્દ્રિય એટલે શું? .
ઉત્તરઃ નિર્ઝત્તિ-ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌગલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિ-ઇન્દ્રિય જ્ઞાન પેદા કરવા અસમર્થ છે તે ઉપકરણેન્દ્રિય છે. '
. ' ' ' પ્રશ્નઃ ભાવેન્દ્રિય કેટલા પ્રકારની છે? ઉત્તર ઃ તે બે પ્રકારની છે. (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ પ્રશ્ન: લબ્ધિ એટલે શું? ' '
ઉત્તરઃ મતિજ્ઞાનાવરણીય કર્મ આદિ ક્ષયોપશમ જે એક : પ્રકારનું આત્મિક પરિણામ છે, તે લબ્ધિ-ઈન્દ્રિય છે. !
પ્રશ્ન: ઉપયોગ-ઇન્દ્રિય કોને કહેવી ? " ' ઉત્તરઃ લબ્ધિ, નિદ્ઘતિ અને ઉપકરણ એ ત્રણેના ભળવાથી - જે રૂપ આદિ વિષયોને સામાન્ય અને વિશેષ બોધ થાય છે તે - ઉપયોગ-ઇન્દ્રિય છે. ઉપયોગ-ઇન્દ્રિય મતિજ્ઞાન તથા ચક્ષુ, અચક્ષુ દર્શન આદિરૂપ છે. . .
. પ્રશ્ન: મતિજ્ઞાનરૂપ ઉપયોગ કોને જાણી શકે? , ઉત્તર: મતિજ્ઞાનરૂપ ઉપયોગને ભાવેન્દ્રિય કહેલ છે. તે અપી, અમૂર્ત પદાર્થને જાણી શકતો નથી. રૂપી પદાર્થોને જાણે છે ખરે, પરંતુ તેના બધા ગુણપર્યાયને જાણી શકતો નથી. ફક્ત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દપર્યાને જ જાણી શકે છે. -
પ્રશ્નઃ પ્રત્યેક ઇન્દ્રિયના દ્રવ્ય તથા ભાવરૂપથી બલ્બ અને દ્રવ્ય તથા ભાવના પણ અનુક્રમે નિર્વત્તિ અને ઉપકરણરૂપ, તથા લબ્ધિ અને ઉપયોગરૂપ બે બે ભેદ બતાવ્યું છે; તો હવે એ કહો કે એમનો પ્રતિક્રમ કરે છે? "
.
ALS૪
ના
*
*
* : ' ,
' .
.
' ' , '
'
'
Page #131
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નાત્તર દીપિકા
૭૯
ઉત્તર: લબ્ધિ-ઇન્દ્રિય હોય ત્યારે જ નિવૃત્તિને સંભવ છે. નિવૃત્તિ સિવાય ઉપકરણેન્દ્રિય હાતી નથી. અર્થાત, લબ્ધિ પ્રાપ્ત થયે છતે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયેગ હેાઈ શકે છે. એ જ રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે તે જ ઉપકરણ અને ઉપયેાગ તથા ઉપકરણ પ્રાપ્ત થયે તે જ ઉપયાગને સંભવ છે. સારાંશ એ છે કે પૂર્વ પૂર્વ ઇંન્દ્રિયા પ્રાપ્ત થયે છતે જ ઉત્તર ઉત્તર ઇન્દ્રિયા પ્રાપ્ત થવાને સંભવ છે; પરંતુ એવા નિયમ નથી કે ઉત્તર ઉત્તર ઇન્દ્રિયાની પ્રાપ્તિ થયે છતે જ પૂર્વ પૂર્વ ઇન્દ્રિયે પ્રાપ્ત થાય.
પ્રશ્ન: પાંચ ઇન્દ્રિયાનાં નામ કહેા.
ઉત્તર ઃ સ્પર્શેન્દ્રિય—ત્વચા, રસનેન્દ્રિયજીભ, ધ્રાણેન્દ્રિય-નાક, ચક્ષુરિન્દ્રિય આંખ અને શ્રોત્રેન્દ્રિય-કાન.
પ્રશ્ન ઃ
આ પાંચે ઇન્દ્રિયે! કેટલા પ્રકારની છે?
ઉત્તર : તે લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયેાગરૂપ ચાર ચાર પ્રકારની છે.
પ્રશ્ન: પૂર્ણ અને અપૂર્ણ ઇન્દ્રિય કયારે કહેવાય ?
ઉત્તરઃ આ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ-જ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઇન્દ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇન્દ્રિય- ' ની અપૂર્ણતા.
પ્રશ્નઃ ઉપયેગ તે જ્ઞાનવિશેષ છે અને તે ઇન્દ્રિયાનું મૂળ છે. એને ઇન્દ્રિય કેવી રીતે કહી?
C
ઉત્તર ઃ જો કે વાસ્તવિક રીતે ઉપયાગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે, પરંતુ અહીં ઉપચારથી અર્થાત કાર્યને કારણમાં આરેાપ કરી એને પણ ઇન્દ્રિય કહી છે. ઇન્દ્રિયાનાં ઝેચા-વિષયે કહે છે.
स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः |२१| श्रुतमनिन्द्रियस्य | २२/
Page #132
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - (૨૧) (9+za+Tu+a+ારા+સેવાગ્નથી.) ' ' (૨૨) (બુતમૂનિત્રિચર્થ)
' શબ્દાર્થ - W—અડકવું ' રસ–સ્વાદ આવી જ–વાસ આવવી, વર્ગ-રૂપ - : રડ્યા –શબ્દો
તેવા–તેઓના ૩૫થ -અર્થ-રેય
મૃતમ્મુ તજ્ઞાન નિરિત્રયમ્ –મનને વિષય છે.
" સૂત્રાર્થઃ (૨૧) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (૩૫) અને શબ્દ એ પાંચ રૂપથી એમના અર્થાત પૂર્વોક્ત પાંચ ઇન્દ્રિયના અર્થ–ય છે.. . (૨૨) અનિયિમનને વિષય શ્રુત છે..
' વિશેષાર્થ-સમજૂતી આ પ્રશ્નઃ મૂર્ત પદાર્થ કોને કહેવાય? : ઉત્તરઃ જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ હોય તે મૂર્તિ છે.
પ્રશ્ન ઈન્દ્રિયોથી. કયા કયા પદાર્થો જણાય છે અને ક્યા નહિ? - ઉત્તર ઈન્દ્રિયોથી મૂર્ત પદાર્થ જાણી શકાય છે, એમૂર્ત નહિ. પ્રશ્ન પાંચ ઈન્દ્રિયોના પાંચ વિઘા કેવા સમજવા
ઉત્તરઃ પાંચ ઈન્દ્રિયોનો જે પાંચ વિષયો બતાવ્યા છે તે સ્વતંત્ર અલગ અલગ વસ્તુ ન સમજતાં એક જ મૂર્ત–પૌગલિક દ્રવ્યના અંશ સમજવા જોઈએ.
. . . ' . પ્રશ્ન : તે દાખલો આપી સમજાવે છે .
' , ઉત્તર: એક લાડનું દષ્ટાંત છે. તેને ભિન્નભિન્ન પ્રકારે પાંચ - ઈન્દ્રિયે જાણી શકે છે. આંગળી સ્પર્શ કરી તેનો શત, ઉપાદિ,
સ્પર્શ બતાવી શકે છે, જીભ ચાખીને તેને ખોટ, મીઠે આદિ રસ બતાવે છે. નાક સૂંઘીને એની સુગંધ અથવા દુર્ગધ બતાવી શકે છે.' આંખ જોઈને એનોં લાલ, સફેદ આદિ રંગ બતાવે છે. એમ પણ
.* *
.
1
'
Page #133
--------------------------------------------------------------------------
________________
- તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૮૧ | નથી કે એક જ લાડુમાં સ્પર્શ, રસ, ગંધ આદિ ઉક્ત પાંચ વિષયે
નું સ્થાન અલગ અલગ હોય, કિન્તુ તે બધા એના બધા ભાગોમાં
એકસાથે રહે છે, કેમકે તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય પર્યાય - છે. એમનો વિભાગ ફક્ત બુદ્ધિ દ્વારા કરી શકાય છે જે ઇન્દ્રિયોથિી થાય છે. ઇન્દ્રિયની શક્તિ જુદી જુદી છે; તે ગમે તેટલી પટુ હોય તોપણ પિતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને જાણવામાં સમર્થ થતી નથી. આ કારણથી પાંચ ઇન્દ્રિયોના પાંચે વિષય અસંકીર્ણ-પૃથક પૃથક છે. આ પ્રશ્નઃ સ્પર્શ આદિ પાંચ વિષયો સચ્ચરિત છે તો પછી કોઈ
વસ્તુમાં એ પાંચેની ઉપલબ્ધિ કેમ દેખાતી નથી? દાખલા તરીકે - સૂર્ય આદિ પ્રભાનું રૂપ માલૂમ પડે છે, પરંતુ સ્પર્શ, રસ, ગંધ આદિ
કેમ નહિ? તેવી જ રીતે પુષ્પાદિથી અમિશ્રિત વાયુનો સ્પર્શ માલુમ - પતિ હોવા છતાં પણ રસ ગંધ આદિ માલૂમ પડતાં કેમ નથી?
ઉત્તર: પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્શ આદિ ઉપરના બધા પર્યાય હોય છે, પરંતુ પર્યાય ઉત્કટ હોય તે તે ઇન્દ્રિયગ્રાહ્ય થાય છે, તે . . વિના થતો નથી. ટૂંકાણમાં આ બધાને આધાર મુખ્ય તથા ઈન્દ્રિયની પટુતાના તરતમ ભાવ ઉપર નિર્ભર છે. -
પ્રશ્ન : મન સંબંધી હકીકત જણાવો. : ' ઉત્તરઃ મન એ જ્ઞાનનું સાધન છે, પરંતુ બીજી ઈકિની માફક - . તે બાહ્ય સાધન નથી પણ આંતરિક સાધન છે. એથી તેને અંતઃકરણ = પણ કહે છે. મનનો વિષય બાહ્ય ઈન્દ્રિયોની માફક પરિચિત નથી. : વળી ઈદ્રિયો મૂર્ત પદાર્થને ગ્રહણ કરે છે જ્યારે મન મૂર્તિ અને અમને
બધા પદાર્થોનું અનેક રૂપે સાથે ગ્રહણ કરે છે. - પ્રશ્નઃ મનના વિષયને શ્રત કહો તો પછી મનથી મંત્તિજ્ઞાન ન થાય?
Page #134
--------------------------------------------------------------------------
________________
૮૨.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તરઃ થાય; પરંતુ મનની દ્વારા પહેલવહેલું જે સામાન્ય રૂપે. વસ્તુનું ગ્રહણ થાય છે તે મતિજ્ઞાન છે અને એની પછી થનારી ઉતવિશેષતાવાળી વિચારધારા તે શ્રુતજ્ઞાન છે. તાત્પર્યમાં કહેવાનું કે મનોજન્ય જ્ઞાનવ્યાપારની ધારામાં પ્રાથમિક અ૫ અંશ મતિજ્ઞાન : છે અને પછીનો અધિક અંશ મુતજ્ઞાન છે. પાંચ ઇન્દ્રિયોથી મુક્ત અતિજ્ઞાન થાય છે જ્યારે મનથી મતિ અને શ્રુત બન્ને થાય છે.' એમાં પણ મતિ કરતાં શ્રુત જ પ્રધાન છે. એથી અહીં મનનો | વિષય શ્રત કહ્યો છે. ' ' .
પ્રશ્ન: મનને અનિષ્ક્રિય કેમ કહ્યું? * ઉત્તર: તે પણ જ્ઞાનનું સાધન હવાથી ઈન્દ્રિય છે પરંતુ રૂપ આદિ વિષયોમાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્ર આદિ ઇન્દ્રિયોને આશ્રય લેવો પડે છે. આ પરાધીનતાના કારણે એને અનિન્દ્રિય અથવા નોઈન્દ્રિય-ઈષદ્ ઇન્દ્રિય જેવું કહ્યું છે.
પ્રશ્નઃ મનનું સ્થાન કયું છે? | ઉત્તર: તે શરીરની અંદર સર્વત્ર વર્તમાન છે. તે કોઈ નેત્ર આદિની માફક શરીરના કોઈ ખાસ સ્થાનમાં રહેતું નથી. આથી જ ,
કહ્યું છે કે, ચત્ર વિનતત્ર મનઃ આથી તેને આખા દેહમાં માની શકાય છે. '', ઈન્દ્રિના સ્વામી .
' વાવ્રતાનામેરૂં ર૩ : कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैकवृद्धानि ।२४। .. સંજ્ઞિઃ સમર: ર૬ : () (વાયુ-અતાન[+ામ્) , , (૪) (મિ વિવરિજા-પ્રમ+મgeગારીનાગન્નાનિ)" (૨) (સંક્ષિ:+સમનr) .
Page #135
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
વાયુવાયુકાય તુમ્~~એકેન્દ્રિય
पिपीलिका - डीडी
*:~
શબ્દાર્થ
સન્તાનામ્———સુધીના વેને નિ~~~કરમી
ભ્રમર - ભ્રમર-ભમરે એકએક શિન:---સંગી (મનવાળાં)
૩
મનુધ્યાતિ—મનુષ્ય વગેરે વૃ—િઅધિક સમના:~~~મન સહિત હોય તે
સૂત્રાર્થઃ (૨૭) વાયુકાય સુધીના જીવાને એક ઇન્દ્રિય હોય છે. (૨૪) કૃમિ, કરમીમાં, પિપીલિકા-કીડીઓ, ભ્રમર અને મનુષ્ય વગેરેને ક્રમેક્રમે એકએક ઇન્દ્રિય અધિક હોય છે.
(૨૫) સંની મનવાળાં હોય છે. વિશેષાર્થ-સમજૂતી
-
પ્રશ્ન; નવ નિકાય કહેા.
ઉત્તર : પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, તેજઃકાય અને વાયુકાય એ પાંચ તથા ચાર હ્રક્રિયાદિ ચાર મળી નવ નિકાય છે, તેમાં વાયુકાય સુધીના પાંચ નિકાયાને ફક્ત એક ઇન્દ્રિય હાય છે અને તે પણ સ્પર્શન ઇન્દ્રિય.
પ્રશ્ન: મે ઇન્દ્રિય, ત્રદ્રિય આદિ જીવા કયા કયા છે તે વિગતથી સમજાવે.
ઉત્તરઃ કૃમિ આદિ જીવાને મે ઇન્દ્રિય વ્હાય છેઃ એક સ્પર્શન અને બીજી રસન. ખડી, કેંથવા, માંકડ આદિને ઉક્ત છે અને ધ્રાણ એ ત્રણ ઇન્દ્રિયા હેાય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર ઇન્દ્રિયા હેાય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન મળી પાંચ ઇન્દ્રિયે હાય છે.
પ્રશ્નઃ આ સંખ્યા વ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય કે ઉભયની સમજવી?
Page #136
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: ઉપરની સંખ્યા ફક્ત દ્રવ્યઈન્દ્રિયની સમજવી જોઈએ. કેટલાકમાં દ્રવ્ય ઈન્દ્રિય ઓછી હોવા છતાં ભાવઈન્દ્રિય તો પાંચે હોય છે. ' . . . .
પ્રશ્ન : તો પછી કૃમિ આદિ જંતુઓ ભાવઈન્દ્રિયના બળથી જોઈ અથવા સાંભળી શકે?
ઉત્તરઃ નહિ; કેવળ ભાવઇન્દ્રિય કામ કરવામાં સમર્થ નથી, એને કામ કરવામાં દ્રવ્ય ઇન્દ્રિયની મદદની જરૂર છે. કૃમિ, કીડી આદિ જંતુઓને નેત્ર તથા કાન રૂપ દ્રવ્ય ઈન્દ્રિય ન હોવાથી જોવા કે સાંભળવાના કામમાં અસમર્થ છે તો તેઓ પોતપોતાની જીવનયાત્રાનો તો દ્રવ્યઇન્દ્રિયની પટુતાના બળથી નિર્વાહ કરી શકે છે. આ
પ્રશ્નઃ મન ક્યા જીવોને હેય છે?
ઉત્તરઃ પૃથ્વીકાયથી ચતુરિન્દ્રિય સુધીના આઠ નિકાને તે મન હતું જ નથી. પંચેન્દ્રિયને મન હોય છે, પરંતુ બધાને નહિ. : પંચેન્દ્રિયના ચાર વગે છે. દેવ, નાટક, તિર્યંચ અને મનુષ્ય: આમાંથી પહેલા બે વર્ગોમાં તો બધાંને મન હોય છે અને પાછળના બે વર્ગોમાં ) તો ફક્ત જેઓ ગર્લોત્પન્ન હોય તેઓને જ હોય છે. સંમૂછિમને હતું નથી. એકંદર જોતાં પંચેન્દ્રિયમાં દેવ, નાક અને ગર્ભજ મનુષ્ય , તથા ગર્ભજ તિવેચોને જ. મન હોય છે. '
પક્ષ: અમુકને મન છે અને અમુકને નથી તે જાણવું શી રીતે ' ઉત્તર : સંજ્ઞા હોય અથવા ના હોય તે ઉપરથી જાણી - શકાય છે. - પ્રશ્ન: “સંજ્ઞા તો વૃત્તિને કહે છે અને વૃત્તિ તે જૂનાધિપણે બધામાં જ દેખાય છે, તો પછી કૃમિ, કીડી આદિ જંતુઓમાં મન છે એમ કેમ કહી શકાય?
. . ઉત્તરઃ અહીં “સંજ્ઞાને અર્થ સાધારણ વૃત્તિ નથી, પરંતુ વિશિષ્ટ વૃત્તિ એવો છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
'તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૪૫ : - પ્રશ્ન : વિશિષ્ટ વૃત્તિ એટલે શું?
ઉત્તર : વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણદોષની વિચારણા; જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર થઈ શકે છે. તે પ્રશ્ન : આ વિશિષ્ટ વૃત્તિને શાસ્ત્રમાં શું કહે છે? - ઉત્તર: તેને સંપ્રધારણ સંજ્ઞા કહે છે, અને એ સંજ્ઞા એ જ મનનું કાર્ય છે.
પ્રશ્ન : શું કૃમિ, કીડી આદિ જીવો ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવા પ્રયત્ન નથી કરતાં ?
ઉત્તર: કરે છે,
પ્રશ્ન : તે પછી તેમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મને કેમ નથી માન્યું!
' ઉત્તર : કૃમિ આદિમાં પણ સૂક્ષ્મ મન હોય છે તેથી તેઓ - ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે, પરંતુ આ તેમનું " કાર્ય માત્ર દેહયાત્રાને જ ઉપયોગી છે તેથી અધિક નથી. અત્રે તે
પુષ્ટ મનની વિવક્ષા છે જેનાથી પૂર્વજન્મનું સ્મરણ સુદ્ધાં થઈ શકે, - અને એટલી વિચારની યોગ્યતા હોય તે જ સંપ્રધારણ સંજ્ઞા કહેવાય. " અને આ મનવાળા દેવ, નારક, ગર્ભાજ, મનુષ્ય અને તિર્યંચ જ હોય
છે. તેથી તેમને સમનસ્ક કહેલા છે. : અંતરાલ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ
' બાબતેનું વર્ણન विग्रहगतौ कर्मयोगः ॥२६॥ અનુનિ તિઃ ૨છા अविग्रहा जीवस्य ।२८१
विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ।२९१ ' ઇસમયોવિઝઃ રૂા.
Page #138
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્રપ્રશ્નોત્તર દીપિકા एक द्वौ वाऽनाहारकः ।३११ ' (૨૬) (વિગ્રહ તા :) .. (૨૭) (મજુનિ+તિઃ) (૨૮) (વહીÍવચ)
(૨૧) (વિઘણુવતી-વ-સંસારિn:+) ' ' (રૂ.) (U+મા+વિઘ:) . (૧) (ક્ટિવા+નાહ્યાવ:
શદાર્થ વિહા–વિગ્રહ ગતિમાં કર્મચાર–કર્મયોગ ત્રનું—પ્રમાણે - : , ,
નિ–સરળ રેખા
Mિ. So 2 ત–ગતિ
વગ્ર–વિગ્રહરહિત નીવર્ચ–જીવની
- વિશ્વવતી–વિગ્રહવાળી સંસળિ:-–સંસારીઓની કા–પહેલાં ચતુર્થ્ય –ચારથી " Uસાથ–એક સમય વિઘટ્ટ–વિગ્રહ વિનાની
—એક .
વા–અથવા . અનારઅનાહારક આહાર વિનાનો) .
સુત્રાર્થઃ (ર૬) વિગ્રહ ગતિમાં કર્મયોગ-કાશ્મણ યોગ જ હોય છે.
(૨૭) ગતિ, શ્રેણિ-સરળ રેખા પ્રમાણે થાય છે. . (૨૮) જીવની-મેલમાં જતા આત્માની-ગતિ વિગ્રહ રહિત જ
હે છે. . (ર૯) સંસારી આત્માની ગતિ અવિગ્રહ અને સવિગ્રહ હોય છે, " વિગ્રહ ચારથી પહેલાં સુધી અર્થાત્ ત્રણ સુધી હોઈ શકે છે. '
' (૩૦) એક વિગ્રહ એક જ સમયનો હોય છે. ' ' (૩૧) એક અથવા બે સમય સુધી જીવ અનાહારક રહે છે,
Page #139
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
८७
વિશેષાર્થ સમજાતી
પ્રશ્ન : પૂર્વજન્મ માનનાર દર્શના માટે અંતરાલ ગતિ સંબંધી કેટલા પ્રશ્નો વિચારવાના રહે છે અને તે કયા કયા ?
ઉત્તર: તે માટે પાંચ પ્રશ્નો વિચારવાના રહે છે:
(૧) જન્માંતર માટે અથવા મેપક્ષ માટે છે ત્યારે અર્થાત્ અંતરાલ ગતિના સમયે સ્થૂલ જીવ કેવી રીતે પ્રયત્ન કરે છે?
(૨) ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે કયા નિયમથી ? (૩) ગતિ-ક્રિયાના કેટલા પ્રકાર છે અને તે કયા કયા ? જીવ કઈ કઈ ગતિ-ક્રિયાના અધિકારી છે?
ર
જ્યારે જીવ ગતિ કરે શરીર ન હોવાથી
(૪) અંતરાલ ગતિનું જધન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે? તે કાલમાન કયા નિયમ ઉપર અવલંશ્રિત છે?
(૫) અંતરાલ ગતિના સમયે જીવ આહાર ગ્રહણ કરે છે કે નહિ ? અને જો નથી કરતે તે જધન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા સમય સુધી અને અનાહારક સ્થિતિનું કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે ? ચેગ
ܐ
પ્રશ્ન : જૈન દૃષ્ટિએ ક્રમશઃ આ બાબત કેવી રીતે છે તે સમજાવે. ઉત્તર : અંતરાલ ગતિ એ પ્રકારની છેઃ ઋજુ અને વક્ર. જી તિથી સ્થાનાંતરે જતા જીતે નવે પ્રયત્ન કરવા પડતે નથી, કેમકે, જ્યારે તે પૂર્વે શરીર છેડે છે ત્યારે તેને તે પૂર્વે શરીરજન્ય વેગ મળે છે. તેનાથી તે ખીજા પ્રયત્ન સિવાય- જ ધનુષ્યથી છૂટેલા ખાણની માફક સિધા જ નવા સ્થાન પર પહોંચી જાય છે. બીજી ગતિ વક્ર-વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવા પ્રયત્ન કરવા પડે છે, કેમકે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે. વળવાનું સ્થાન આવતાં જ પૂર્વ દેહજનિત પ્રયત્ન મંદ પડે છે; માટે ત્યાંથી સૂક્ષ્મ શરીર કે જે
"
Page #140
--------------------------------------------------------------------------
________________
૮૮
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા જીવની સાથે. એ સમયે પણ હોય છે તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મ શરીરજન્ય પ્રયત્ન જ કામણયોગ કહેવાય છે. એ આશયથી.સૂત્રમાં કહ્યું છે કે વિગ્રહ ગતિમાં કાર્મયોગ જ છે.
ગતિને નિયમ ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છેઃ જીવ અને પુગલ. એ બન્નેમાં ગતિ-ક્રિયાની શક્તિ છે, તેથી તેઓ નિમિત્ત ભળતાં ગતિક્રિયામાં પરિણત થઈ ગતિ કરવા લાગે છે. ગતિના સંબંધમાં લખવાનું કે ગતિશીલ પદાર્થોની પ્રતિઘાતક-અટકાયત કરનાર નિમિત્ત ન હોય ત્યારે પૂર્વ સ્થાનથી પ્રયાણ સરળ રેખાથી થાય છે અને પ્રતિઘાતકે–અટકાયત કરનાર નિમિત્ત હોય ત્યારે વક્ર રેખાથી થાય છે.
ગતિના પ્રકાર: ગતિ ઋજુ અને વક્ર (વાંકી) બે પ્રકારની છે, ઋજુ ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળ રેખાને ભંગ ન થાય અર્થાત્ એક પણ વાંક લેવો પડે નહિ.” વક્ર ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન સુધી જતાં, સરળ રેખાનો ભંગ થાય. અર્થાત્ ઓછામાં ઓછો એક વાંક તો " અવશ્ય લેવો પડે. જીવો સંસારી અને મોક્ષના—બે પ્રકારના છે. જેઓ મોક્ષે જનારા છે, તેઓ નિયત સ્થાન પર ઋજુ ગતિથી જાય છે, પરંતુ સંસારી જીવન ઉત્પત્તિ સ્થાન માટે કોઈ નિયમ નથી. તેને
ક્યારે સરળ રેખામાં પણ જવાનું હોય છે તેમ ક્યારે વક્ર રેખામાં પણ જવાનું હોય છે, તેને આધારે તેને પૂર્વ કર્મ ઉપર છે. ઋજુ ગતિનું બીજું નામ ઈર્ષ ગતિ છે, કેમકે તે ધનુષ્યના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વ શરીરજનિત વેગથી માત્ર સીધી હોય છે.
વક્ર ગતિનાં પાણિમુક્તા, લાંગલિકા, અને ગોમૂત્રિકા એવાં * ત્રણ નામ છે. જેમાંથી એક વાર સરળ રેખાને ભંગ થાય તે પાણિમુક્તા, - જેમાં બે વાર થાય તે લાંગલિકા અને જેમાં ત્રણ વાર થાય તે ગેમૂત્રિકા કહેવાય છે. જીવને અધિકમાં અંપિક ત્રણ વાંક જ લેવાના
Page #141
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૮૯
હાય છે. બાકી વક્ર ગતિમાં વાંકની સંખ્યાને કાઈ પણ નિયમ નથી. ગતિનું કાલમાન અંતરાલ ગતિનું કાલમાન જધન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર સમયનું હોય છે. જ્યારે ઋજુ ગતિ હોય ત્યારે એક જ સમય, જ્યારે વક્ર ગતિ હોય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. જે વક્ર ગતિમાં એક વાંક હાય એનું કાલમાન એ સમયનું, જેમાં એ હેાય તેનું કાલમાન ત્રણ સમયનું અને જેમાં ત્રણ હેાય તેનું કાલમાન ચાર સમયનું સમજવું. અહીં એ સમજવાનું છે કે ઋજુ ગતિથી જન્માન્તર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ્ય અને ગતિ-કર્મના ઉદય થઈ જાય છે. અને વક્ર ગતિવાળા જીવને પૂર્વ આયુષ્ય પૂર્ણ થાય કે તરત જ નવીન આયુ, ગતિ અને આનુપૂર્વી નામ કર્મને યથા સંભવ ય થઈ જાય છે, કારણ કે પ્રથમ વક્ર સ્થાન સુધી જ પૂર્વભવીય આયુ (આયુષ્ય) વગેરે ઉદય રહે છે.
અનાહારનું કાલમાન: મુચ્યમાન એટલે મેક્ષે જનાર જીવને માટે અંતરાલ ગતિમાં આહારને પ્રશ્ન જ નથી; કેમકે તે સૂક્ષ્મ સ્થૂલ બધાં શરીરેથી રહિત છે. પરંતુ એ પ્રશ્ન સંસારી જીવ માટે છે, આ બાબતના સારાંશ એ છે કે જી ગતિમાં અને એક વિગ્રહ ગતિમાં આહારક દશા જ રહે છે અને િિવગ્રહમાં તથા ત્રિવિગ્રહ ગતિમાં પ્રથમ અને ચરમ એ સમયેાને છેાડીને અનુક્રમે મધ્યવર્તી એક તથા એ સમય પર્યંત અનાહારક દશા રહે છે. કાઈ કોઈ સ્થળે ત્રણ સમય પણ અનાહારક દશા માનવામાં આવે છે. તે પાંચ સમયની, ચાર વિગ્રહવાળી ગતિના સંભવની અપેક્ષાએ સમજવું.
પ્રશ્નઃ અંતરાલ ગતિમાં શરીરપેાષક આહારરૂપે સ્થૂલ પુદ્ગલેાના ગ્રહણના અભાવ તે સમજાયેા, પરંતુ એ સમયે કર્મ-પુદ્ગલનું ગ્રહણ કરાય છે કે નહિ ? ઉત્તર ઃ કરાય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્ન : તે કેવી રીતે કરાય છે?
ઉત્તર : અંતરાલ ગતિમાં પણ સંસારી જીવાને કાર્મણ શરીર અવશ્ય હેાય છે. એથી એ શરીરજન્ય-આત્મપ્રદેશનું કંપન, જેતે કામણ યાગ કહે છે તે પણ અવશ્ય હોય છે જ. જ્યારે ચેાગ હાય છે ત્યારે કર્મ-પુદ્ગલનું ગ્રહણ પણ અનિવાર્ય હેાય છે; કુમકે ચેાગ જ કર્મ-વર્ગણાના આકર્ષણનું કારણ છે. જેમ પાણીની વૃષ્ટિના સમયે ફેકેલું સંતપ્ત ખાણુ જલકણાનું ગ્રહણ કરે છે અને તેમને શેાતું ચાલ્યું જાય છે, તેવી જ રીતે અંતરાલ ગતિના સમયે કામેણુ યેાગથી ચંચળ જીવ પણ કર્મવર્ગાઓનું ગ્રહણ કરે છે અને એમને પેાતાની સાથે મેળવી લઈ ને સ્થાનાંતર કરે છે.
૯૦
જન્મ અને ચેાનિના ભેદ તથા એમના સ્વામી
संमूर्छनगर्भोपपाता जन्म |३२|
सचित्तशीत संवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः १३३|
जराखण्ड पोतजानां गर्भः |३४|
नारकदेवानामुपपातः । ३५ । शेषाणां संमूर्च्छनम् |३६|
(૨૨) (સંમૂજીન+ર્મ+જીવવાતા:+લમ)
(૨૩) (સચિત્ત+શીત+સંવૃતા:-સેત્તરા:-મિત્ર:+૨+ રા:-તત્+યોનય:) (૩૪) (નરાયુ+મજ+પોતનાનામ્+ર્મ:) (૩૧) (નારત+દેવાનામ્+૩પવાત:) (૨૬) (સેવાળામ+સમૂર્ધનમ્ )
શબ્દાર્થ
સમૂર્તન-સમૃમિ
૩૫વાતા:-ઉષપાત સુચિત્ત-ચિત્ત (જીવવાળી)
શર્મ-ગર્ભપણે ઉત્પન્ન થયેલ
SK yન્મ તીત.
Page #143
--------------------------------------------------------------------------
________________
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સંગ્રતા–-૮કાયલી
સિતા–પ્રતિપક્ષી : : ત્રિ-મિશ્ર
પુરા–એક રીતે * તત—તે
થોના–નિઓ કરાયું–જરાયુ
–ઈડાં પોતાનામ–પિતજ પ્રાણીઓ નાર–નારકી - હેવાનામ્ –દેવની .
૩uguત-ઉપપાત રવાળામું–બાકીનાની : સંપૂઈન–સંમછિમ
. . સૂત્રાર્થ (૩૨) સંમિ , ગર્ભ અને ઉપપાત ભેદથી ત્રણ , પ્રકારના જન્મ છે.
(૩૩) સચિત્ત, શીત, અને સંવૃત એ ત્રણ તથા એ ત્રણના - પ્રતિપક્ષભૂત, અચિત્ત, ઉણ અને વિકૃત તથા મિશ્ર અર્થાત્ સચિત્તાચિત્ત, શણ અને સંવૃત-વિવૃત એમ કુલ નવ એની જન્મની એનિઓ છે.
' ,
, '..' (૩૪) જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણીઓને ગર્ભજન્મ હોય છે.
(૩૫) નારકે અને દેવને ઉપપાત જન્મ હોય છે.
(૩૬) બાકીનાં બધાં પ્રાણીઓને સંમૂર્ણિમ જન્મ હોય છે. - વિશેષાર્થ–સમજાતી
ન પ્રશ્નઃ જન્મ-ભેદ વિષે વિવરણ કરે. - ઉત્તર : પૂર્વ ભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ નો ભવ
ધારણ કરે છે. એથી એને જન્મ લેવો પડે છે પરંતુ બધાંનો જન્મ એકસરખો હોતો નથી. આ
પ્રશ્નઃ જન્મ એટલે શું ? ' , ' ઉત્તર પૂર્વ ભવનું સ્થૂલ શરીર છોડ્યા પછી અંતરાળ ગતિથી ફક્ત કામણ શરીરની સાથે આવીને નવીન ભવને યોગ્ય સ્થૂલ શરીરને માટે યોગ્ય પગલેનું પહેલવહેલાં ગ્રહણ કરવું એ જન્મ છે.
,
Page #144
--------------------------------------------------------------------------
________________
- તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ જન્મના કેટલા ભેદ છે અને તે કયા કયા? ઉત્તર : જન્મના ત્રણ ભેદ છેઃ (૧) સમૃમિ, (૨) ગર્ભ અને ઉપપાત. પ્રશ્નઃ સંમૂર્ણિમ જન્મ એટલે શું?
ઉત્તર: સ્ત્રી-પુરુષના સંબંધ સિવાય જ ઉત્પત્તિ-સ્થાનમાં સ્થિત ઔદરિક પુદ્ગલેને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ ' સંમૂછિંમ જન્મ છે.
પ્રશ્ન : ગર્ભજન્મ એટલે શું?
ઉત્તર : ઉત્પત્તિ-સ્થાનમાં રહેલાં શુક્ર અને શોણિતનાં પુગલોને પહેલવહેલાં શરીરને માટે ગ્રહણ કરવાં એ ગર્ભજન્મ છે...'
પ્રશ્ન: ઉપપાત જન્મ એટલે શું?
ઉત્તર: સ્ત્રી-પુરુષના સંબંધ સિવાય ઉત્પત્તિ-સ્થાનમાં રહેલાં વૈક્રિય પુગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવાં એ ઉપપાતજન્મ છે.
પ્રશ્નઃ યોનિ એટલે શું?
ઉત્તર : જન્મને માટે કોઈ સ્થાન તે જોઈએ જ. જે સ્થાનમાં પહેલવહેલાં સ્કૂલ શરીરને માટે ગ્રહણ કરેલાં પુગલ કાર્પણ શરીરની સાથે તપેલા લોઢામાં પાણીની જેમ સમાઈ જાય છે તે નિ કહેવાય છે.
પ્રશ્ન: યોનિના કેટલા પ્રકાર છે અને તે ક્યા કયા?
ઉત્તર : યોનિના નવ પ્રકાર છે સચિત, શીત, સંસ્કૃત, અચિત્ત, ઉoણ, વિવૃત, સચિત્તાચિત, શીતoણ અને સંવૃત-વિવૃત. "
પ્રશ્નઃ નવ યોનિને વિગતવાર સમજાવો? :
ઉત્તર : સચિત્તજે, નિ જીવ-પ્રદેશોથી અધિષ્ઠિત–વ્યાપ્ત હોય તે સચિત્ત છે. .
અચિત્તઃ જે જીવ-પ્રદેશથી અધિષ્ઠિત ના હોય તે અચિત્ત છે.
-
"
Page #145
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૯૩.
મિત્ર: જે કેટલાક ભાગમાં અધિષ્ઠિત હોય અને કેટલાક ભાગમાં અધિષ્ઠિત ના હેાય તે મિશ્ર છે.
શીતઃ જે ઉત્પત્તિ-સ્થાનમાં શીત સ્પર્શ હેાય તે શત છે. ઉષ્ણ : જે ઉત્પત્તિ-સ્થાનમાં ઉષ્ણ સ્પર્શ હાય તે ઉષ્ણ છે. મિશ્ર: જેને કેટલાક ભાગમાં શીત તથા કેટલાક ભાગમાં ઉષ્ણ સ્પર્શ હોય તે મિશ્ર છે.
:
સંવૃત જે ઉત્પત્તિસ્થાન ઢંકાયલું હોય અથવા દબાયેલું હાય તે સંવૃત છે.
વિદ્યુત જે ઢંકાયલું–માયલું ના હોય તે વિસ્તૃત છે.
:
• મિશ્ર જેને થાડે! ભાગ ઢંકાયો હોય અને ઘેાડે! ભાગ ખુલ્લા હાય તે મિશ્ર છે.
પ્રશ્ન : કઈ કઈ યેનિમાં કયા કયા જીવ ઉત્પન્ન થાય છે તે કહે!?
ઉત્તર : જીવ
ચેનિ
અચિત્ત
મિશ્ર અને સચિત્તાચિત્ત
નારક, દેવ
ગર્ભુજ, મનુષ્ય અને તિર્યંચ
બાકીનાં બધાંઅર્થાત પાંચસ્થાવર,
ત્રણ વિકલેન્દ્રિય અને અગર્ભજ, ત્રિવિધ, સચિત્ત, અચિત્ત અને મિશ્ર પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય.
ગર્ભજ, મનુષ્ય અને તિર્યંચ તથા દેવ તેજ:કાયિક, અગ્નિકાય બાકીના સર્વે અર્થાત્ ચાર સ્થાવર ત્રણ વિકલેન્દ્રિય, અગર્ભૂજ, પંચે ન્દ્રિય,મનુષ્ય અને તિર્યંચ તથા નારક નારક, દેવ અને એકેન્દ્રિય ગર્ભજ, મનુષ્ય અને તિર્યંચ
મિશ્ર અને શિતષ્ણુ,
ઉષ્ણ
ત્રિવિધ, શીત, ઉષ્ણુ ને શીતે બ્લુ
સંવૃત
મિશ્ર, સંવૃત્ત, વિદ્યુત
Page #146
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
વિદ્યુત
પ્રશ્નઃ ચેાનિ અને જન્મમાં શે ભેદ છે?
૯૪
બાકીના સર્વ અર્થાત્ ત્રણ વિકલેન્દ્રિય, અગર્ભુજ, પંચેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચ
ઉત્તર: યાનિ આધાર છે, અને જન્મ આધેય છે અર્થાત્ સ્થૂલ શરીરને માટે યાગ્ય પુદ્ગલેાનું પ્રાથમિક ગ્રહણ તે જન્મ; અને તે જન્મ જે જગ્યા ઉપર થાય છે તે નિ.
પ્રશ્ન: યાનિએ તે ચેારાશી લાખ કહી છે તે। પછી નવ કેમ ? ઉત્તર : ચારાશી લાખનું કથન છે તે વિસ્તારની દષ્ટિએ. પૃથ્વીકાય આદિમાં જે જે નિકાયને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનાં તરતમ ભાવવાળાં જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાને હોય તેટલી તેટલી ચેાનિએ ચેારાશી લાખમાં તે તે નિકાયની ગણાય છે. અહીં તે ચેારાશી લાખના સચિત્તાદિ રૂપે સંક્ષેપમાં વિભાગ કરી નવ ભેદ બતાવ્યા છે. જન્મના સ્વામીએ
પ્રશ્ન: કેટલા પ્રકારના જન્મ કલ્યા છે અને તે કયા કયા? ઉત્તર: પાંચ પ્રકારના જન્મ કહ્યા છે. તે જરાયુજ, અંડજ, પેાતજ, ઉપપાત્ત અને સંમૂમિ.
પ્રશ્ન : ગર્ભજન્મ કાને હાય છે?
ઉત્તર: જરાયુજ, અડજ અને પેાતજ પ્રાણીએને ગર્ભજન્મ હાય છૅ. .
પ્રશ્ન: ઉપપાત જન્મ કેાને હાય છે?
ઉત્તરઃ દેવ તથા નારકીઓને ઉપપાત જન્મ હેાય છે. પ્રશ્ન : સંમૂઇિમ જન્મ કાને હાય છે? ઉત્તર : ખાકીના બધા અર્થાત પાંચ સ્થાવર, ત્રણ વિકલૈંદ્રિય, અને અગર્ભુજ, પંચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યને સંપૂર્ણમ જન્મ હોય છે. પ્રશ્ન : જરાયુજથી કાળુ પેદા થાય છે?
Page #147
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૯૫
ઉત્તર ઃ મનુષ્ય, ગાય, ભેંસ, બકરી આદિ જાતિના જીવ જરાયુજથી પેદા થાય છે. જરાયુ એટલે એક પ્રકારની જાળ જેવું આવરણ હાય છે જે માંસ અને લેાહીથી ભરેલું હાય છે અને જેમાં પેદા થનારું બચ્ચું લપેટાઈ રહેલું હોય છે.
પ્રશ્ન : અંડજ એટલે શું અને તેમાંથી કયા છત્ર પેદા થાય છે? ઉત્તર : અંડજ એટલે ઇંડાં. જે ઇંડાંમાંથી પેદા થાય તે અંડજ છે. જેમકે સાપ, મેાર, કીડીઓ, કબૂતર આદિ જાતિના જીવે. પ્રશ્ન : પાતજ જન્મનાં કયાં કયાં પ્રાણીએ હાય છે?
ઉત્તર ઃ જે કાઈ પણ પ્રકારના આવરણથી વિંટાયા વિના જ પેદા થાય છે તે પાતજ છે, જેમકે હાથી, સસલું, નાળિયેા, ઉંદર આદિ જાતિના છવેા તે ખુલ્લા અગે પેદા થાય છે.
પ્રશ્ન : ઉપપાતથી કેાણ પેદા થાય છે? અને ઉપપાત એટલે શું? ઉત્તર : દેવા અને નારીમાં જન્મને માટે ખાસ નિયત સ્થાન હાય છે તે ઉપપાત કહેવાય છે. દેવશય્યાના ઉપરના ભાગ જે દિવ્ય વસ્ત્રથી ઢંકાયોા રહે છે તે દેવાનું ઉપપાત ક્ષેત્ર છે; કેમકે તે તે શરીરને માટે એ ઉષપાત ક્ષેત્રમાં રહેલાં વૈક્રિય પુદ્ગલેને ગ્રહણ કરે છે.
શરીરનું વર્ણન:
औदारिकवैक्रियाऽहार कतैजसकार्मणानि शरीराणि |३७|
परं परं सूक्ष्मम् |३८|
प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् |३९|
अनन्तगुणे परे |80|
અતિષાતે (૪)
अनादिसम्बन्धे च ४२ સર્વસ્ય ।૪।
Page #148
--------------------------------------------------------------------------
________________
तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्भ्यः । ४४ ।
निरुपभोगमन्त्यम् ।४५/
गर्भसम्मूर्छन जमाद्यम् ||४६ |
वैकियमोपपातिकम् |४७|
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
लब्धिप्रत्ययं च 1४८
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुदेशपूर्वधरस्य च |४९|
(३७)
(औदारिक+वैकिय+आहारक+तैजस+कार्मणानि + शरीराणि)
(३८) ( परं + परं + सूक्ष्मम् )
( ३९ ) ( प्रदेशतः + असंख्येयगुणम्+ प्राक् + तैजसात् )
(४०) (अनन्तगुणे + परे)
( ४१ ) ( अप्रतिघाते)
(४२) (अनादि + सम्बन्धे+च)
(४३) (सर्वस्य )
(४४) (तत्+आदीनि+भाज्यानि+युगपत्+एकस्य+आचतुर्भ्यः)
(४५) ( निरुपभोगम् + अन्न्यम् ) (४६) (गर्भ + संमूर्च्छनजम् + आद्यम् )
(४७) ( वैक्रियम् + औपपातिकम् )
(४८) (लब्धि + प्रत्ययं + च).
(४९) (शुभम् + विशुद्धम्+अव्याधाति+च+आहारकम् + चतुर्दश+
पूर्वधरस्य + एव )
औदारिक- गौहारिङ शरीर
आहारक—साहारेड शरीर कार्मणानि - अर्भ शरीर : परंपरं— पछीपछी
શબ્દાર્થ
वैक्रिय - वैयि शरीर
तेजस - तेन्स शरीर
शरीराणि - शरीरेश
सूक्ष्मम्—सूक्ष्मभ
Page #149
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા,
પ્રટેરાત: -પ્રદેશા વડે પ્રાત્ર—પૂર્વવર્તી અમતનું...અનંતગણુાં પ્રતિઘાત-પ્રતિષ્ઠાત રહિત સર્વેય.બધાએ આવીનિ પ્રથમનાં યુવત્—એકીસાથે ભાવતુખ્યઃ—ચાર સુધી
અન્ય છેલ્લું સમૂર્ત્તિમ—સંમૂછિમ વ વૈયિત્—વૈક્રિય શરીર રુદ્ધિ-લધિ
ગુમમ્ શુભ
સન્યાવાતિ બાધા રહિત
ચતુર્વંશ——ચૌદ વ—એ પ્રમાણે
અસંવ્યયઃશુળ અસંખ્યાતગણું તેનસાત્——તેજસનાં રે—પછીનાં જ
એ પાંચ પ્રકારનાં શરીર છે.
-
અનાદ્રિ સંવન્દે—મનાદિસંબંધવાળાં
તત્—તે માન્યાનિ—વિકલ્પે
ચ——એક (જીવને) નિવમોક્——સુખદુ:ખનાં
ગર્મ-ગભળવે
સાયન્—પહેલું સૌવવાતિ-ઉ૫પાત સંબંધી
પ્રત્યયમ્——સંબંધી વિશુદ્ધક્—વિશુદ્ધ
૯૭
અનુભવ રહિત .
આદારક્—આહારક શરીર પૂર્વધરશ્ય-પૂર્વધરાનું
સૂત્રાર્થ: (૩૭) ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજસ અને કામણુ
(૨૮) ઉપરના પાંચ પ્રકારામાં જે શરીર પછીનાં આવે છે તે, પૂર્વ કરતાં સુક્ષ્મ છે.
(૩૯) તૈજસનાં પૂર્વવર્તી ત્રણ શરીરા પૂર્વપૂર્વનાં કરતાં ઉત્તરાત્તર શરીરના પ્રદેશેા-કંધે વડે અસંખ્યાતગુણ હોય છે.
(૪૦) અને પછીનાં બે અર્થાત્ તૈજસ અને કાર્યણું શરીર પ્રદેશ વડે અનંતગુણ હાય છે.
(૪૧) તેજસ અને કાર્મણ બન્ને શરીરા પ્રતિધાત રહિત છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
(૪૨) આત્માની સાથે એ અનાદિ સંબંધવાળાં છે. (૪૩) અને બધા ય સંસારી જીવાને એ હાય છે. (૪૪) એકીસાથે એક જીવને તૈજસ અને કાર્મથી લઇને ચાર સુધી શરીર વિકલ્પથી હેાય છે.
(૪૫) અંતિમ—કાર્યણ શરીર જ ઉપભાગ-સુખદુઃખાદિના
૯૮
અનુભવ રહિત છે.
(૪૬) પહેલું અર્થાત્ ઔદારિક શરીર સંમૂમિ જન્મથી અને ગર્ભજન્મથી જ પૈદા થાય છે.
(૪૭) વક્રિય. શરીર ઉપપાત જન્મથી પેદા થાય છે તથા તે લબ્ધિથી પણ પેદા થાય "છે.
: (૪૮) આહારક શરીર શુભ-પ્રશસ્ત પુદ્ગલદ્રષ્યજન્ય વિશુદ્ધનિષ્પાપકારી અને વ્યાધાત—બધા રહિત હોય છે, તથા તે ચૌદ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે.
1
વિશેષા-સમજૂતી.
શરીરના પ્રકાર અને તેમની વ્યાખ્યા
1'
પ્રશ્નઃ દેહધારી જીવા અનંત છે. એમનાં શરીર પણ ભિન્નભિન્ન હેાવાથી વ્યક્તિશઃ અનંત છે તે પછી પાંચ શરીર બતાવવાનું શું પ્રયેાજન?
; }
ઉત્તર : કાર્યકારણુ આદિના સાદૃશ્યની દષ્ટિએ સંક્ષેપમાં તેના વિભાગ કર્યાં છે તેથી પાંચ શરીરે બતાવ્યાં છે.
+ !
''
.
પ્રશ્ન: તેનાં નામ કહેા.
ઉત્તર: ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણુ, પ્રશ્ન : શરીર શું છે?
ઉત્તર : તે જીવને ક્રિયા કરવાનું સાધન છે. પ્રશ્ન : ઔદારિક શરીર કાને કહે?
Page #151
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ઉત્તર: જે શરીર બાળી શકાય, અને જેનું છેદનભેદન થઈ શકે તેને ઔદારિક શરીર કહે છે. 1 . * પ્રશ્ન : વૈક્રિય શરીર કોને કહે છે ?
ઉત્તર: જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટું, ક્યારેક પાતળું, ક્યારેક જાડું, ક્યારેક એક, ક્યારે અનેક ઇત્યાદિ વિવિધ રૂપોનેવિક્રિયાને ધારણ કરી શકે તેને વૈક્રિય શરીર કહે છે. ' ' પ્રશ્નઃ આહારક શરીર એટલે શું?
ઉત્તરઃ જે શરીર ફક્ત ચતુર્દશ પૂર્વધારી મુનિથી જ રચી ( શકાયું છે તે આહારક શરીર છે. * પ્રશ્ન : તેજસ શરીર કોને કહે? -
ઉત્તરઃ જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીતિમાં કારણભૂત થાય છે તે તેજસ શરીર છે.
પ્રશ્નઃ કાશ્મણ શરીર કોને કહે છે?
ઉત્તર: કર્મસમૂહ એ જ કામણ શરીર છે. . - સ્થૂલ અને સૂક્ષ્મભાવ
- પ્રશ્ન: તે શરીરે કેવાં છે?
ઉત્તરઃ પાંચ શરીરમાં સૌથી અધિક પૂલ (જાડું) ઔદારિક - શરીર છે, વૈક્રિય એનાથી સૂક્ષ્મ છે. આહારક વિક્રિયથી પણ સૂક્ષ્મ
છે. એ રીતે આહારકથી તેજસ અને તૈજસથી કાશ્મણ અનુક્રમે સૂક્ષ્મ, સૂકમતર છે.'
પ્રશ્નઃ સ્કૂલ અને સૂક્ષ્મ અર્થ શો ?
ઉત્તરઃ તેની રચનાની શિથિલતા અને સઘનતા (ગાઢપણું) એ ' છે, પરિમાણ નહિ.
પ્રશ્ન: તેમની સૂક્ષમતાને સે કમ છે? * ઉત્તર : ઔદારિકથી વિક્રિય સૂક્ષ્મ છે, પરંતુ તે આહારથી
છે
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સ્થૂલ છે. એ રીતે આહારક આદિ શરીર પણ પૂર્વપૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તર-ઉત્તરની અપેક્ષાએ પૂલ છે.
સારાંશમાં એ છે કે જે જે શરીરની રચના, બીજા શરીરની રચનાથી શિથિલ હોય છે તે તેનાથી સ્થૂલ અને બીજું તેનાથી સૂમ.
પ્રશ્ન: રચનાની શિથિલતાને અને સઘનતાનો આધાર શેના ઉપર છે તે દાખલા સાથે સમજાવો. . .
ઉત્તર ઃ તેનો આધાર પૌલિક પરિણતિ ઉપર છે. પુગલમાં અનેક પ્રકારનાં પરિણામો પામવાની શક્તિ છે એથી એ પરિમાણમાં
ડા હોવા છતાં પણ જ્યારે શિથિલરૂપમાં પરિણત થાય છે ત્યારે સ્થૂલ કહેવાય છે અને પરિમાણમાં બહુ હોવા છતાં પણ જેમ જેમ ગાઢ થતાં જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર કહેવાય છે. જેમકે ભીંડે અને હાથીને દાંત એ બંને બરાબર પરિમાણ(માપ)વાળા લઈને તપાસો. ભીંડાની રચના શિથિલ છે અને હાથીને દાંતની રચના એનાથી ગાઢ છે. એથી પરિમાણ બરાબર હોવા છતાં પણ ભીંડાની અપેક્ષાએ દાંતનું પદ્ગલિક દ્રવ્ય અધિક છે. . ' સ્ફટ સમજ: એક શેર ૩, એક શેર લાકડાને ટુકડે અને
એક શેર લોખંડનો ટુકડે લઈ તપાસો. રૂ માપમાં અધિક છે, , પુગલો લાકડા કરતાં કમી છે. અને લાકડા કરતાં માપમાં રૂ. વધુ . છતાં શિથિલ છે. લાકડું લોખંડથી માપમાં વધુ છે અને પુદગલો - તેમાં ઓછાં છે (લોખંડ કરતાં). પરંતુ લાકડા કરતાં લોખંડ ગાઢ છે.
અર્થાત રૂમાં પુદગલો એાછાં છે અને માપ અધિક છે છતાં શિથિલ છે. લાકડાનું માપ રૂ કરતાં ઓછું છે અને પુગલો તેના કરતાં વધુ છે અને તે રૂથી વધુ ગાઢ છે. લોખંડનું માપ લાકડા કરતાં ઓછું છે. પુદ્ગલો, લાકડા કરતાં વધુ છે અને તેથી તે બંને કરતાં વધુ ગાઢ છે.. ” .
. . –પ્રોજક .
Page #153
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
-
૧૦ - આરંભક-ઉપાદાન-દ્રવ્યનું પરિમાણ - " પ્રશ્ન : શરીર શેનાથી બને છે?
- ઉત્તરઃ પરમાણુપુંજ એ સ્કંધ કહેવાય છે, એનાથી જે શરીર બને છે.
પ્રશ્નઃ શરીરના આરંભક દ્રવ્યના સંબંધમાં હકીકત કો.
ઉત્તર : દારિક શરીરના આરંભક સ્કંધોથી વૈક્રિય શરીરના આરંભક કંધે અસંખ્યાતગુણ છે, અર્થાત ઔદારિક શરીરના * * આરંભક સ્કંધો અનંત પરમાણુઓના બનેલા હોય છે. અને વૈક્રિય
શરીરના આરંભક સ્કંધે પણ અનંત પરમાણુઓના બનેલા હોય છે; છતાં પણ વૈક્રિય. શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા
દારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાતગુણું અધિક હોય છે.'
એ જ અસંખ્યાતગુણી અધિકતા વૈક્રિય અને આહારક, શરીરના કંગત પરમાણુઓની અનંત સંખ્યામાં સમજવી જોઈએ. આહારકના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સકંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણ હોય છે. આ રીતે તૈજસથી. કામણના સ્કંધગત પરમાણુ પણ અનંતગુણ અધિક હોય છે. આ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વપૂર્વ શરીર કરતાં ઉત્તરઉત્તર શરીર નિબિડ (સુક્ષ્મ), નિબિડતર, અને નિબિડતમ બનતું જાય છે. જે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે. '
પ્રશ્ન : દારિકન કંધ અનંત પરમાણુવાળા અને વૈક્રિય આદિના પણ સ્કંધ અનંત પરમાણુવાળા છે તે પછી એ કંધમાં
ઓછાવત્તાપણું શી રીતે સમજવું? .. . . ઉત્તરઃ અનંત સંખ્યા અનંત પ્રકારની છે, એથી અનંતરૂપે - સમાનતા હોવા છતાં પણ દારિક આદિના અંધથી વૈક્રિય આદિના
કંધેનું અસંખ્યાતગુણ અથવા અનતગુણ અધિક હોવું અસંભવિત ભંથી.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: શરીરનું આરંભિક દ્રવ્ય કેને કહેવું?
.. ઉત્તર: પરમાણુઓથી બનેલા જે કંધેથી શરીરનું નિર્માણ થાય છે તે જ સ્કંધો શરીરનું આરંભક દ્રવ્ય છે.
પ્રશ્નઃ શરીર બનવા માટે સ્કંધ કેટલા પરમાણુઓને બનેલો હોવો જોઈએ?
ઉત્તર: તે અનંત પરમાણુઓને બનેલો હોવો જોઈએ.' છેલ્લાં બે શરીરના સ્વભાવ, કાળમર્યાદા અને સ્વામી
પ્રશ્નઃ છેલ્લાં બે શરીરે કયાં છે અને તેનું વિવરણું કરે?
ઉત્તરઃ છેલ્લાં બે શરીર તે તૈજસ અને કાર્મણ- છે. આ બંને શરીરે આખા લેકમાં કયાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અર્થાત વજ જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી. કેમકે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતે દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતનો નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સૂક્ષ્મમાં નહિં. સૂક્ષ્મ વસ્તુ ક્યા વિનાની દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ લેહપિંડમાં અગ્નિ. આ પ્રશ્ન તો પછી સૂક્ષ્મ રહેવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતિ છે એમ કહેવું જોઈએ?
ઉત્તરઃ અવશ્ય. તે પણ પ્રતિઘાત વિના પ્રવેશ કરી શકે છે, પરંતુ અહીં અપ્રતિઘાતનો અર્થ લોકાંતપત–અવ્યાહત-અખલિત 'ગતિ છે. ક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે, પરંતુ તેજસ
અને કાશ્મણની માફક આખા લેકમાં અવ્યાહત–અખલિત ગતિવાળાં નથી. કિન્તુ લોકના ખાસ ભાગ-ત્રસનાડી–માં અવ્યાહત ગતિવાળાં છે.
પ્રશ્ન: તિજસ અને કામણું આદિ શરીર સંબંધ આત્માની સાથે કેવો છે?
- * . ઉત્તરઃ તેજસ અને કર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહ રૂપે અનાદિ છે. પહેલાંનાં ત્રણ શરીરનો સંબંધ તે નથી, કેમકે ત્રણે
Page #155
--------------------------------------------------------------------------
________________
-
-
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૦૩ શરીરે. અમુક સમય પછી કાયમ રહી શકતાં નથી. તેથી ઔદારિક . આદિ ત્રણ શરીરે કાદાંચિક અસ્થાયી સંબંધવાળાં કહેવાય છે અને
તેજેસ કાર્યણ અનાદિ સંબંધવાળાં છે. . પ્રશ્નઃ જે જીવને તેમની સાથે અનાદિ સંબંધ છે તે પછી * | | તેમને અભાવ કદિ પણ ન થવો જોઈએ? '
- ઉત્તરે: ઉપરનાં બંને શરીરે વ્યક્તિની અપેક્ષાએ નહિ પરંતુ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે; તેથી તેમનો પણ અપચય–ઉપચય થયા કરે છે.
પ્રશ્ન કર્યો પદાર્થ નાશ પામતો નથી? - ઉત્તરઃ જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હેય તે જ નાશ નથી પામતો, જેમકે પરમાણુ.' :
આ પ્રશ્ન બધા સંસારીઓ કયા કયા શરીરને ધારણ કરે છે? 1 ઉત્તર તૈજસ અને કાર્મણે શરીરને બધા સંસારીઓ ધારણ કરે છે પરંતુ દારિક, વૈક્રિય અને આહારકને નહિ.
પ્રશ્ન તેજસ અને કાર્મણના અને બાકીનાં ઔદારિક આદિના - સ્વામી કેણ કોણ હોઈ શકે?
“ ઉત્તર તૈજસ અને કાર્મણના બધાં સંસારીઓ સ્વામી છે જ્યારે . ઔદારિક આદિ શરીરના કેટલાક જ હાથ છે.
આ પ્રશ્નઃ તેજસ અને કર્મણની વચ્ચે કેટલો તફાવત છે તે સમજા.
- ઉત્તર કાશ્મણ એ બધાં ય શરીરેનું મૂળ છે કેમકે તે કર્મ- સ્વરૂપ છે, અને કર્મ એ જ સર્વ કાર્યોનું નિમિત્ત-કારણ છે. તેવી જ
રીતે તૈજસ બધાંનું કારણ નથી. તે સૌની સાથે અનાદિ સંબંધ રહીને ભુત–લીધેલા આહારના પાચન આદિમાં સહાયક થાય છે. એકસાથે લભ્ય શરીરની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સંખ્યા:
* પ્રશ્નઃ પ્રત્યેક જીવને ઓછામાં ઓછાં અને અધિકમાં અધિક શરીર કેટલાં હોઈ શકે?
રસ અને
અને આ
ના ઔદાર
અ
.
Page #156
--------------------------------------------------------------------------
________________
.
.
''
૧૦૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તરઃ એકીસાથે એક સંસારી જીવને ઓછામાં ઓછાં બે અને અધિકમાં અધિક ચાર સુધી શરીર હોઈ શકે. પાંચ ક્યારે પણ હોતાં નથી. જ્યારે બે હોય છે ત્યારે તેજસ ને કામણ હોય છે, કારણ કે કે એ બન્ને વાવત સંસારભાવી–જીવને સંસાર હોય ત્યાં સુધી રહેનારાં છે. એવી સ્થિતિ અંતરાલ ગતિમાં જ પ્રાપ્ત થાય છે, કેમકે એ સમયે અન્ય કોઈ પણ શરીર હેતું નથી. જ્યારે ત્રણ હોય છે ત્યારે તેજસ, કાર્મણ અને દારિક અથવા તૈજસ, કામણ અને વૈક્રિય હોય છે. પહેલો પ્રકાર મનુષ્ય અને તિરોમાં અને બીજો પ્રકાર દેવું અને નારમાં જન્મકાળથી લઈ મરણ પતિ હોય છે. જ્યારે ચાર હોય છે ત્યારે તેજસ, કામણ, દારિક અને વૈક્રિય - અથવા તો તૈજસ, કામણ, દારિક અને આહારક હોય છે. પહેલો વિક૯પ ક્રિય લબ્ધિના પ્રયોગના સમયે કેટલાક મનુષ્યો અને તિમાં મળી આવે છે, જ્યારે બીજો વિકલ્પ આહારક લબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશ-પૂર્વી મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકીસાથે કોઇને પણ હોતાં નથી, કેમકે વૈક્રિય લબ્ધિ. અને આહારક લબ્ધિને પ્રયોગ એકીસાથે સંભવ નથી.
. . . તે પ્રશ્ન ઉક્ત રીતે ત્રણ કે ચાર શરીર જ્યારે હોય ત્યારે તેમની આ સાથે એક જ સમયમાં એક જીવનો સંબંધ કેવી રીતે ઘટી શકે?
* ઉત્તર : જેમ એક જ પ્રદીપનો પ્રકાશ એકસાથે અનેક - વસ્તુઓ ઉપર પડી શકે છે તેમ એક જ છવના પ્રદેશના અનેક - શરીરોની સાથે અખંડપણે સંબંધ હોઈ શકે છે.
. . પ્રશ્ન : શું કઈ વાર કેાઈને એક જ શરીર હોતું નથી? - ઉત્તર: ભા.. સામાન્ય સિદ્ધાંત એવો છે કે તૈજસ અને કાર્પણ શરીર એ બંને શરીર. કયારે પણ અલગ હોતાં નથી, એથી જ કોઈ એક શરીરને કયારે પણ સંભવ હતો નથીપરંતુ કેટલાક આચાર્યોને એવો મત છે કે તેજસ શરીર કાશ્મણની માફક વાવત
Page #157
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૦૫
સંસારભાવી નથી, કિન્તુ તે આહારકની માફક લબ્ધિજન્ય છે. એ મત પ્રમાણે અંતરાલ ગતિમાં ફક્ત કાર્પણુ શરીર હાય છે તેથી એ સમયે એક જ શરીર હોવાનો સંભવ છે.
છે લબ્ધિઓના એકીસાથે
પ્રશ્ન : વૈક્રિય અને આહારક એ પ્રયાગ થતા નથી તેનું શું કારણ?
ઉત્તર : વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત્ત દશા હોય છે, પરંતુ આહારકના વિષયમાં એમ નથી; કેમકે આહારક લબ્ધિના પ્રયોગ તેા પ્રમત્ત દશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુભ અધ્યવસાયને સંભવ હેાવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે, જેથી ઉપરની અને લબ્ધિઓના પ્રયાગ એકીસાથે થવા એ વિરુદ્ધ છે. સારાંશ કે એકસાથે પાંચે શરીર ન હોવાનું કહ્યું છે તે આવિભાવની અપેક્ષાએ, શક્તિરૂપે તે એ પાંચે હાઈ શકે છે કેમકે આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિના પણ સંભવ છે. પ્રયાજન.
પ્રશ્ન : શરીરનું પ્રયાજન શું?
ઉત્તર : શરીરનું મુખ્ય પ્રયેાજન ઉપભાગ છે. પહેલાં ચારે શરીરમાં તે સિદ્ધ થાય છે; કુક્ત અંતિમ કાર્પણ શરીરમાં તે સિદ્ધ થતાં નથી, માટે તેને નિરુપભાગ-ઉપભાગ રહિત કર્યું છે. પ્રશ્ન ઃ ઉપભાગને અર્થ શે?
ઉત્તર : કાન આદિ ઇંદ્રિયેાથી શુભ-અશુભ શબ્દ આદિ વિષયગ્રહણ કરી સુખ-દુ:ખના અનુભવ કરવા, હાથપગ આદિ અવયવેાથી દાન, હિંસા આદિ શુભ-અશુભ ક્રિયા દ્વારા શુભ-અશુભ કર્મરૂપી બંધ કરવા, અદ્દ કર્મના શુભ-અશુભ વિપાકના અનુભવ કરવા, અને પવિત્ર અનુષ્ઠાન દ્વારા કર્મની નિર્જરા-ક્ષય-કરવી, એ બધા ઉપભાગ કહેવાય છે. .
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્ન : ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર સેન્દ્રિય તથા સાવયવ છે, આથી ઉક્ત પ્રકારના ઉપભાગ એમનાથી સિદ્ધં થઈ શકે; પરતુ તૈજસ શરીર સેન્દ્રિય પણ નથી અને સાવયવ પણ નથી;" તેા તેનાથી ઉક્ત ઉપભાગ હેાવાના સંભવ શી રીતે હોઈ શકે? ઉત્તર : જો કે તેજસ શરીર સેન્દ્રિય પણ ગ્રંથી તેમ સાયવ પણ નથી, તથાપિ એને ઉપભાગ પાચન આદિ એવા કાર્યમાં થઈ શકે છે જેનાથી સુખ-દુ:ખના અનુભવ આદિરૂપ ઉપભાગ સિદ્ થાય છે. તેનું અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. વળી કેટલીક વખત તપસ્વીએ તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરી તે લબ્ધિથી કુપિત થાય છે ત્યારે સામાને બાળી નાખે છે અને પ્રસન્ન થાય છે ત્યારે સામાને તે શરીર દ્વારા શાંતિ અર્પે છે. આ રીતે તેજસ શરીરને શાપ, અનુગ્રહ આદિમાં ઉપભાગ થઈ શકવાથી, સુખદુઃખને અનુભવ, શુભાશુભ કર્મને બંધ આદિ ઉપભાગે એના મનાયા છે.
મા
3
*
પ્રશ્નઃ તેજસની માફક કામણુ શરીર છે તે તેને પણ ઉપભાગ આથી ધટી શકે, કેમકે તે જ અન્ય સર્વ શરીરનું મૂળ છે. આથી ખરું જોતાં અન્ય શરીરાના ઉપભાગ કાર્યણના ઉપભાગેા માનવા જોઇએ તે પછી એને નિરુપભાગ કેમ કહ્યું ?
ઉત્તર : એ રીતે જોતાં તે કાર્ય સાપભાગ છે જ. અહીં તેને નિરુપભાગ કહેવાનું કારણ એટલું જ છે કે ખીજા શરીરાની સહાય વિના તે એકલું ઉપભાગને સાધી શકતું નથી. આથી સાક્ષાત સાધન તરીકે ઔદારિક આદિ ચાર શરીર છે. આથી તે ચાર શરીર સે।પભાગ-ઉપભાગ સહિત કહેવાય છે અને પરપરાથી સાધન હાવાને લીધે કાર્મણને નિરુપભાગ કહેવામાં આવ્યું છે. જન્મસિદ્ધતા અને કૃત્રિમતા
પ્રશ્નઃ શરીરની જન્મસિદ્ધતા અને કૃત્રિમતાની હકીકત કહેા.
Page #159
--------------------------------------------------------------------------
________________
" તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૦૭ - ઉત્તર: તેજસ અને કાર્મણ એ બે ને જન્મસિદ્ધ પણ નથી , અને કૃત્રિમ પણ નથી. અર્થાત તે જન્મની પછી પણ થાય છે, છતાં છે અનાદિ સંબંહિ. ઔદારિક જન્મસિદ્ધ જ છે, એ ગર્ભ તથા સંમૂછિમ એ બને જન્મમાં પેદા થાય છે. તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. વૈક્રિય શરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું છે. જે જન્મસિદ્ધ છે તે ઉપપાત જન્મ દ્વારા પેદા થાય છે, અને .
એ દેવ તથા નારકેને જ હોય છે. કૃત્રિમ વૈક્રિયાનું કારણ લબ્ધિ - છે. લબ્ધિ એક પ્રકારની તજન્ય શક્તિ છે, જેને સંભવ કેટલાક
ગર્ભજ મનુષ્ય અને તિમાં હોય છે. આના અધિકારી ગર્ભજ મનુષ્યો તથા તિયે જ હોઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવે છે તે તપિજન્ય હોઈ જન્મથી જ મળે છે. આવી લબ્ધિ કેટલાક બાદર વાયુકાયિક જીવમાં જ માનવામાં આવે છે. આથી એ પણ લબ્ધિજન્ય
કૃત્રિમ ક્રિય શરીરના અધિકારી છે. આહારક શરીર કૃત્રિમ જ છે, છે એનું કારણ વિશિષ્ટ લબ્ધિ જ છે, જે મનુષ્ય સિવાય અન્ય જાતિ- માં હોતી નથી, અને મનુષ્યમાં પણ એ વિશિષ્ટ મુનિને જ હોય છે.
* પ્રશ્નઃ વિશિષ્ટ મુનિ કયા? .
ઉત્તરઃ ચતુર્દશ પૂર્વપાડી. . -
પ્રશ્નઃ તેઓ તે લબ્ધિનો પ્રયોગ ક્યારે અને શેના માટે કરે છે? * ઉત્તર : જ્યારે તેઓને કેાઈ સૂક્ષ્મ વિષયમાં સંદેહ હોય છે ત્યારે સંદેહ નિવારણને માટે તેઓ તેને ઉપયોગ કરે છે. અને તે સમયે
તે દ્વારા હાથ જેટલું નાનું શરીર બનાવે છે–તે શુભ પુગલોથી " . 1 ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે અને નિરવલ હોય છે. એ
અત્યંત સૂક્ષ્મ હોવાથી અવ્યાધાતી હોય છે. આવા શરીર વડે તે સવંત્તની પાસે જઈ સંદેહ દૂર કરે છે; પછી, એ શરીર વીખરાઈ જાય છે. આ કાર્ય ફકત અંતર્મુહૂર્તમાં થઈ જાય છે...
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી? ' . - ઉત્તર: નહિ.
પ્રશ્ન : શાપ અને અનુગ્રહ દ્વારા તૈજસને જે ઉપયોગ બતાવ્યો તેથી તે તે લબ્ધિજન્ય સ્પષ્ટ માલૂમ પડે છે, તો બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી એ કથન કેવી રીતે ઘટી શકે ? '
ઉત્તર: અહીં લંબ્ધિજન્યને અર્થ ઉત્પત્તિ છે, પ્રયોગ નહિ. વૈક્રિય અને આહારકની જેમ તૈજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી, પરંતુ તેનો પ્રયોગ ક્યારેક લબ્ધિથી કરી શકાય છે. એ આશયથી અહીં તૈજસને લબ્ધિજન્ય કૃત્રિમ કહ્યું નથી. . લિંગ-વેદ વિભાગઃ
રમૂછિનો નપુંસાનિ થવા - જે રેવાદાશ.
(૧૦) (નારસ-મૂનિ:+નપુંસકનિ)
(૧) (નવા) ' , ' શબ્દાર્થ. . ' નાર–નારકો , " સમૂછન–સંભૂમિ નપુરને નપુંસક, –નહિ રેવડ–દેવ ' , ,
: ' વિશેષાર્થ–સમજાતી પ્રશ્ન: લિંગ એટલે શું?
ઉત્તર લિંગ ચિહ્નને કહે છે. આ પ્રશ્ન: લિગ કેટલાં છે અને તે કયાં કયાં ?'
ઉત્તર : લિંગ ત્રણ છેઃ (૧) પુલિગ, (૨) સ્ત્રીલિંગ અને (૩). નપુંસકલિંગ
.
'
Page #161
--------------------------------------------------------------------------
________________
- તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
- ૧૦૯ પ્રશ્ન : લિંગનું બીજું શું નામ છે? ઉત્તરઃ તેને વેદ પણ કહેવાય છે . . .
પ્રશ્ન : એ ત્રણ વેદો દ્રવ્ય અને ભાવરૂપે બબ્બે પ્રકારના છે તે સમજાવો.' . . ઉત્તર : દ્રવ્ય વેદનો અર્થ ઉપરનું ચિહ્ન છે, અને ભાવ વેદનો
અર્થ અમુક અભિલાષા-ઈચ્છા છે. ' /' દ્રવ્ય પુષવેદ એટલે જે ચિહથી પુરુષની પિછાન થાય છે - તે દ્રવ્ય પુરષદ છે.
ભાવ પુરુષવેદ એટલે સ્ત્રીના સંસર્ગ-સુખની અભિલાષા એ * ભાવ પુરુદ છે. ' ' . . . . . '
1. દ્રવ્ય સ્ત્રીવેદ એટલે સ્ત્રીને પિછાનવાનું સાધન દ્રવ્ય સ્ત્રીવેદ છે. આ ભાવ સ્ત્રીવેદ એટલે પુરુષના સંસર્ગ-સુખની અભિલાષા * ભાવ ત્રીવેદ છે. . . .
દ્રવ્ય નપુંસકવેદ એટલે જેનામાં કંઈક સ્ત્રીનું ચિહ્ન અને કંઈક -- પુનું ચિહ્ન હોય તે દ્રવ્ય નપુંસકેદ છે. ” : ભાવ નપુંસદ એટલે સ્ત્રીપુરુષ બન્નેના સુખની અભિલાષા ,
એ ભાવ નપુંસકેદ છે. ' દ્રવ્યવેદ એ પૌદ્ગલિક આકૃતિરૂપે છે, જે નામકર્મના ઉદયનું
ભાવદઃ એક પ્રકારનો મનોવિકાર છે જે મોહનીય કર્મનો ઉદયનું ફળ છે. . . .
દ્રવ્યવેદ અને ભાવદની વચ્ચે સાંધ્ય-સાધન અથવા પિષ્યપિષકનો સંબંધ છે. વિભાગ . . . . .
. પ્રશ્ન : કોને નપુંસકવેદ હોય છે અને કેને તો નથી ? .
"
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ઉત્તર : નારક અને સંમૂર્ણિમ જીવાને નપુંસકવેદ હાય છે. દેવેને નપુંસકવેદ હેતે નથી. અર્થાત્ બાકીના એ વેદ તેમનામાં હોય છે. બાકીના બધાને એટલે કે મનુષ્યા અને તિર્યંચાને ત્રણે વેદ હાઇ શકે છે.
વિકારની તરતમતા
.
પ્રશ્ન: વિકારની તરતમતા સમજાવે.
ઉત્તર: પુષવેદના વિકાર સૌથી ઓછે "સ્થાયી હેાય છે. સ્ત્રીવેદના વિકાર એનાથી વધારે સ્થાયી અને નપુંસકને વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ અધિક સ્થાયી હોય છે.
પ્રશ્ન: વિકારની તરતમતા ઉપમા દ્વારા સમજાવે.
ઉત્તર : પુરુષવેદને વિકાર ધાસમાં સળગતા અગ્નિ સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલદી પ્રગટ થતાં દેખાય છે અને જલ્દી શાંત થતા પણ દેખાય છે. સ્ત્રીવેદના વિકાર અંગારાની સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલ્દી પ્રગટ થતો દેખાતે નથી અને જલ્દી શાંત થતા પણ દેખાતે નથી.
નપુંસકવેદના વિકાર તપેલી ઇંટના જેવા છે, જે બહુ જ સમય પછી શાંત થાય છે. સ્ત્રીમાં મળ ભાવ મુખ્ય છે એથી એને કઠેર તત્ત્વની અપેક્ષા રહે છે. પુરુષમાં કઠેાર ભાવ મુખ્ય હાવાથી એને કામળ તત્ત્વની અપેક્ષા રહે છે, પરંતુ નપુંસકમાં બન્ને ભાવેનું મિશ્રણ હોવાથી બન્ને તત્ત્વાની અપેક્ષા રહે છે.
',
આયુષ્યના પ્રકાર અને સ્વામી
औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः । ५२ । (૧૨)(ૌપતિ+ચરમટે.ત્તમપુરા+સંધ્યેચવર્ષ
+માયુષ:+અનવવૃત્તિ+માયુ :)
Page #163
--------------------------------------------------------------------------
________________
. ૧૧૧
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા . . . . શબ્દાર્થ : ગૌવતિ–ઉપપાત જન્મવાળા (નારક અને દેવ)
કારમ –ચરમદેહી • • - ” ૩ત્તમપુ——ઉત્તમ પુરુષ સંચ–અસંખ્યાત વર્ષો–વવાળા
" વાયુઆયુષ્ય અનાવતી અનપવર્તનીયવાળા - - આયુષ: _આયુષ્યવાળા . . - - સૂત્રાર્થ (પર) ઔપપાતિક (નારક અને દેવ) ચરમ શરીરી ઉત્તમ પુરુષ અને અસંખ્યાત વર્ષથી એ અનાવર્તનીય આયુષ્યવાળા એ જ હોય છે. • • • - ' . ' ' વિશેષાર્થ સમજૂતી
પ્રશ્ન : આયુષ્યના કેટલા પ્રકાર છે અને તે ક્યા કયા? તે અને તેને શો અર્થ છે તે સમજાવો.
ઉત્તરઃ આયુષ્યના બે પ્રકાર છે: (૧) અપવર્તનીય અને અનપવર્તનીય.
અપવર્તનીયજે આયુષ્ય બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જ શીધ્ર ભોગવી શકાય છે તે અપવર્તનીય આયુષ્ય છે.
અને વર્તનીય: અને જે આયુષ્ય બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી, તે અનાવર્તનીય આયુષ્ય છે. : પ્રશ્નઃ અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યને બંધ કેના
ઉપર આધાર રાખે છે? ' ઉત્તર : તે બંધે સ્વાભાવિક નથી, પરંતુ તે પરિણામ(વિચાર)ની તારતમ્યતા ઉપર અવલંબિત છે. . .
પ્રશ્નઃ આયુષ્ય ક્યારે બંધાય છે? 6. ઉત્તરઃ ભાવી જન્મના આયુષ્યનું નિર્માણ વર્તમાન જન્મમાં થાય
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧૨૩
તત્ત્વાર્થસૂત્ર-પ્રાત્તર દીપિકા
છે. તે સમયે જો પિરણામ મંદ હોય તે આયુષ્યનો બંધ શિથિલ થઈ જાય છે, તેથી નિમિત્ત મળતાં બંધકાળની કાળમર્યાદા ઘટી જાય છે; એનાથી ઊલટું તે પરિણામ તાત્ર હાય તેા આયુષ્યના બંધ ગાઢ થાય છે, તેથી નિમિત્ત મળવા છતાં પણ અંધકાળની મર્યાદા ઘટતી નથી, અને આયુષ્ય પણ એકીસાથે ભેગવાતું નથી. તીવ્ર પરિણામથી ઉત્પન્ન થયેલ ગાઢ બંધવાળુ આયુષ્ય શસ્ત્ર, વિષ આદિના પ્રયોગ થયા છતાં પણ પાતાની નિયત કાળમર્યાદા પહેલાં પૂર્ણ થતું નથી, અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બંધવાળુ આયુષ્ય ઉપર કહેલા પ્રયાગ થતાં જ પાતાની નિયત કાળભર્યાદા સમાપ્ત થયા પહેલાં જ અંતર્મુદ્દતમાં જ ભાગવાઈ જાય છે. આયુષ્યના આ શીઘ્ર ભાગને જ અપવર્તનીય અથવા અફાળે મૃત્યુ કહે છે. અને નિયત સ્થિતિવાળા ભાગને અનેપવર્તનીય અથવા કાળમૃત્યુ કહે છે.
{
.
પ્રશ્ન : પવનીય આયુષ્ય કેવું હોય છે?
ઉત્તર : તે સાપક્રમી એટલે ઉપક્રમ સહિતવાળુ હાય છે. પ્રશ્ન : ઉપક્રમને અર્થ શે?
ઉત્તર : 'તીત્ર શસ્ત્ર, તીવ્ર વિષ, તીવ્ર અગ્નિ આદિ જે નિમિત્તોથી
અકાળ મૃત્યુ થાય છે. તે નિમિત્તાનું પ્રાપ્ત થવું તે 'ઉપક્રમ' છે. પ્રશ્નઃ અનવર્તનીય આયુષ્ય કેવું હાય છે?
ઉત્તર : તે સાક્રમી અને નિરુપક્રમી બન્ને પ્રકારનું છે? અધિકારી
પ્રશ્ન: ચરમ દેહી અને ઉત્તમ પુરુષ કાણુ ગણાય? ઉત્તર: તે મનુષ્ય જ ગણી શકાય.
પ્રશ્નઃ ચરમદંહી એટલે શું? :
ઉત્તર: જન્માંતર લીધા વિના એ જ શરીરથી મેાક્ષ મેળવનાર ચરમદેહી કહેવાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૧૩ પ્રશ્ન : ઉત્તમ પુરુષ કયા કહેવાય છે? " : ઉત્તરઃ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ ઉત્તમ પુરુષ કહેવાય છે.
' . = ' પ્રશ્નઃ અસંખ્યાત વર્ષજીવી કોણ છે?
ઉત્તરે અસંખ્યાત વર્ષથી કેટલાક મનુષ્યો અને કેટલાક તિર્યંચો જ હોય છે.
પ્રશ્નઃ અનપવર્તનીય આયુષ્યવાળા કોણ છે? - ઉત્તર: પપાતિક (નારક અને દે) અને અસંખ્યાત વર્ષ જીવી નિરુપક્રમ–અનાવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. .
પ્રશ્નઃ ચરમ દેહી અને ઉત્તમ પુરુષ કેવા આયુષ્યવાળા હોય છે ? - ઉત્તરઃ તેઓ સોપક્રમ એટલે અપવર્તનીય આયુષ્ય અને નિરુપક્રમ
એટલે અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. તે સિવાય બાકીના બધા મનુષ્યો અને તિર્યંચ અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. - પ્રશ્નઃ નિયત કાળમર્યાદાની પહેલાં આયુષ્યને ભોગ થઈ
જવાથી કૃતનાશ અને અકૃતાગમ તથા નિષ્ફળતાને દોષ લાગશે? - ઉત્તર: નહિ, કારણ કે શીધ્ર ભોગવી લેવામાં ઉપરનો દોષ આવતા
નથી; કેમકે જે કાર્ય લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ એકસાથે
ભોગવી લેવાય છે. એનો કોઈ પણ ભાગ વિપાકનુભવ કર્યા વિના . . “ છૂટકે નથી. આથી કૃત કર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત
થતાં નથી. એ જ રીતે કમનુસાર રીતે આવનાર મૃત્યુ પણ આવે છે, એથી અકૃત કર્મ-આગમનને દેષ પણ આવતો નથી. જેમ ઘાસ
ની ગાઢી ગંજીમાં એક બાજુએ નાની સરખી ચિણગારી મૂકી " દેવામાં આવે તો તે ચિણગારી એક એક તૃણને ક્રમશઃ બાળતી
બાળતી તે આખી ગંજીને વિલંબથી બાળી શકે છે. તે જ ચિણગારી ઘાસની શિથિલ અને છૂટીછવાઈ ગંજીમાં ચારે બાજુથી મૂકવા
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૧૪"
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા માં આવે તો તેને એકસાથે બાળી નાખે છે. બીજું દષ્ટાંતઃ સમાન રૂપે ભીનાં થયેલાં બે કપડાંમાંથી એકને વાળીને અને બીજાને છૂટું કરીને સૂકવવામાં આવે તો વાળેલું વિલંબથી અને છૂટું કરેલું જલ્દીથી સુકાઈ જશે. પાણીનું પરિમાણ અને શોષણક્રિયા સમાન હવા છતાં પણ કપડાના સંકોચ અને વિસ્તારના કારણથી એને સૂકવવામાં વિલંબ અને શીવ્રતાનો ફરક પડે છે. એ જ રીતે સમાન પરિમાણના અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યને ભોગવવામાં પણ ફક્ત વિલંબ અને શીવ્રતાને જ તફાવત છે, બીજો કોઈ નહિ. એથી કૃતના આદિ દોષો આવતા નથી.
બીજો અધ્યાય સમાપ્ત '
Page #167
--------------------------------------------------------------------------
________________
... अध्याय 3. " બીજા અધ્યાયમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવના નારક, - મનુષ્ય, તિર્યંચ અને દેવ એ ચાર પ્રકાર કહ્યા છે. સ્થાન, આયુષ . અને અવગાહના આદિનું વર્ણન કરી તેમનું વિશેષ સ્વરૂપ ત્રીજા અને
ચોથા અધ્યાયમાં બતાવવાનું છે. ત્રીજા અધ્યાયમાં નારક, તિર્યંચ
અને મનુષ્યનું વર્ણન છે અને ચોથામાં દેવનું વર્ણન છે. ...प्रथम नारीतुं वर्णन रे छः - रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमयो
घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोऽधः पृथुतराः ।। .. तासु नरकाः ।। . नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ।।
परस्परोदीरितदुःखाः ।।। संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः १५॥ तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविशतित्रयस्त्रिंशत्सांगरोपमाः सत्त्वानां परा स्थितिः ।६। (१)(रत्न+शर्करा+वालुका+पङ्क+धूम+तमः+महातमः+प्रभा+भूमयः+
घनाम्बु+वात+आकाश+प्रतिष्ठाः सप्त+अधःअधः+पृथुतराः) (२)(तासु+नरकाः)
(३) (नित्य अशुभतर- लेश्या+परिणाम+देह+वेदना+विक्रिया:) ..(४) (परस्पर-उदीरित+दु:खा:)
(५),(संक्लिष्ट+असुर+उदीरित+दु:खा:+च+प्राक:+चतुर्थ्या:) (६) (तेषु+एक+त्रि+सप्त+दश+द्वाविंशति+त्रयस्त्रिंशत्+सागरोपमाः+ . सत्त्वानाम्+परा+स्थितिः)
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૬
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
- શબ્દાર્થ
,
ર–રત્નપ્રભા : રા–શર્કરા પ્રભા વાસુ–વાલુકાપ્રભા વ–પકપ્રભા ધૂમ-ધૂમપ્રભા
તમ –-તમ.પ્રભા , માતા:–મહાતમપ્રભા : " મૂમય:– ભૂમિઓ . ઘનીવું–ઘનાખ્યું
વાત-વાત આકાશ " પ્રતિષ્ઠા–સ્થિત છે સ–સાત
અધ: –નીચેનીચેની , પૃથુરા–વિસ્તારવાળા , તાલુ—તેમાં ' નાર:-નારકીના છો. નિત્ય-હમેશ
શુમત–વધારે અશુભ જેરા–લેશ્યાઓ " પરિણામ–સ્વભાવ
–શરીર .વૈદ્રના–વેદના (દુઃખ) . વિમિયા–વિક્રિયાવાળાં
ઘર —એકબીજા , રીતિ–ઉત્પન્ન કરેલા , આ ટુલા:-દુઃખેવાળા
–વળી ' ' 'ગા—પહેલાં
- ઘતુર્થા–ચોથી ભૂમિથી તેવું–તે નારકમાં ' –એક ત્રિ, સત્ત, ર–ત્રણ, સાત અને દશ દ્વાર્વિરાતિ–બાવીશ - ત્રચહ્નિાતેત્રીશ' . સાગરોપમ-સાગરેપમ કરવાનામ્ –પ્રાણીઓની ' વર–ઉત્કૃષ્ટ fથતિ–સ્થિતિ
સૂત્રાર્થ : રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પિંક પ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમઃપ્રભા. એ સાત ભૂમિઓ છે; જે “ઘનાબુ, વાત અને આકાશ ઉપર સ્થિત છે; એકબીજાની નીચે છે;
અને નીચેની, એકબીજાથી અધિક વિસ્તારવાળી છે. " એ ભૂમિમાં નરક છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૧૭
તે નર્ક નિત્ય-નિરંતર અશુભતર લેસ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાવાળાં છે.
તથા પરસ્પર ઉત્પન્ન કરેલાં દુ:ખવાળાં હોય છે.
અને ચેાથી ભૂમિથી પહેલાં અર્થાત્ ત્રણ ભૂમિએ સુધી ક્લિષ્ટ અસુરા દ્વારા ઉત્પન્ન કરેલાં દુ:ખવાળાં પશુ હોય છે.
એ નરકામાં વર્તમાન પ્રાણીએાની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમથી એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીસ સાગરાપમ પ્રમાણ છે.
લેાકના અધેા, મધ્યમ અને ઉર્ધ્વ એવા ત્રણ ભાગ છે. નીચેના ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસે। યેાજનના ઊંડાણ પછી ગણાય છે, જેના આકાર ઊંધા કરેલા શરાવ-શકારા જેવા છે; અર્થાત્ નીચેનીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવસે યેાજન તેમજ તેની ઉપરના નવસેા યેાજન અર્થાત્ કુલ અઢારસે યેાજનને મધ્યમ લેક છે, જેને આકાર ઝાલરની પેઠે ખરાખ઼ર આયામવિકુંભ-લંબાઇ અને પહેાળાઈવાળા છે. મધ્યમ લેાકની ઉપરને સંપૂર્ણ લોક ઊર્ધ્વ લોક છે, જેને આકાર પખાજ જેવે છે.
નારકાના નિવાસસ્થાનની ભૂમિએ નરકભૂમિ કહેવાય છે, જે અધેલાકમાં છે. એવી ભૂમિએ સાત છે. એ સાતે ભૂમિએં સમશ્રેણિમાં ન હેાઈ એકબીજાથી નીચે છે. એમના આયામ-લંબાઈ અને વિકંલ–પહેાળાઈ પરસ્પર સમાન નથી; પરન્તુ નીચેનીચેની ભૂમિની - લંબાઈ-પહેાળાઈ અધિક અધિક છે; અર્થાત પહેલી ભૂમિથી બીજીની લખાઈ-પહેાળાઈ અધિક છે; ખીથી ત્રીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ અધિક અધિક સમજવી જોઈએ.
... આ સાતે ભૂમિએ એકબીજાથી નીચે છે; પરન્તુ એકબીજાને અડીને રહેલી નથી, અર્થાત્ એકબીજાની વચમાં બહુ જ મેટું અંતર છે. આ અંતરમાં ધનેાધિ, નવાત, તનુવાત અને આકાશ, ક્રમથી નીચે
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૮
,
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા નીચે છે. અર્થાત પહેલી નરકભૂમિની નીચે ઘોદધિ છે, ઘનોદધિની નિચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની પછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ ઘનોધ આદિ એ જ ક્રમ છે; આ રીતે સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે એ ક્રમથી ઘનોદધિ આદિ વર્તમાન છે. ઉપરની અપેક્ષાએ નીચેના પૃથ્વીપિંડ–ભૂમિની જાડાઈ અર્થાત ઉપરથી લઈ નીચેના તલ સુધીને ભાગ એ છે ઓછો છે. જેમકે પ્રથમ ભૂમિની જાડાઈ. એક લાખ એંશી હજાર ચોજન, બીજીની એક લાખ બત્રીસ હજાર, ત્રીજની એક લાખ અઠ્ઠાવીશ
- ૧ ભગવતીસૂત્રમાં લોકસ્થિતિનું સ્વરૂપ સમજાવતાં બહુ સ્પષ્ટ હકીકત નીચે પ્રમાણે આપેલી છે? 1“Aસ, સ્થાવરાદિ પ્રાણીઓને આધારે પૃથ્વી છે; પૃથ્વીના આધારે ઉદાધિ છે; ઉદધિનો આધાર વાયુ છે અને વાયુને આધાર આકાશ છે. વાયુને આધારે ઉદધિ અને તેને આધારે પૃથ્વી રહી જ કેમ શકે? આ પ્રશ્નનો ખુલાસે નીચે પ્રમાણે છેઃ
કાઈ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફુલાવે. પછી વાધરીની મજબૂત ગાંઠથી મસકનું મોઢું બાંધી લે. એ જ રીતે મસકના વચલા ભાગને પણ વાધરીથી બાંધી લે; એમ થવાથી મસકમાં ભરેલા પવનનાં બે વિભાગ થઈ જશે અને મસકનો આકાર ડાકલા જેવું લાગશે. હવે મસકનું મોઢું ઉઘાડી ઉપલા ભાગને પવન કાઢી નાંખે, અને તે જગ્યાએ
પાણી ભરી દે અને પાછું મસકનું મેટું બંધ કરે અને પછી વચ્ચેનું - બંધન છેડી નાખે, તો જણાશે કે જે પાણી મસકના ઉપલા ભાગમાં ભરેલું
છે તે ઉપરના ભાગમાં જ રહેશે-વાયુની ઉપર જ રહેશે–નીચે નહિ જાય. કારણ કે 'ઉપરના ભાગમાં રહેલા પાણીને મસકની નીચેના ભાગમાં . રહેલા પવનને આધાર છે. અર્થાત્ જેમ મસકમાં પવનને આધારે પાણી ઉપર જ રહે છે, તેમ પૃથ્વી વગેરે પણ પવનને આધારે પ્રતિષ્ઠિત છે.” શતક ૧, ઉદ્દેશક, ૬. * * * * * * . . . . .
Page #171
--------------------------------------------------------------------------
________________
તેવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૧૯ હજાર, ચેથીની એકલાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સોળ હજાર તથી સાતમીની જાડાઈ એક . લાખ આઠ હજાર યોજન છે. સાતે ભૂમિઓની નીચે જે સાત
ઘનોદધિવલય છે, એ બધાની જાડાઈ એકસરખી છે એટલે કે વીસ વીસ હજાર એજનની છે; અને જે સાત ઘનવાત તથા સાત તનુવાત વલયો છે એમની જાડાઈ સામાન્યરૂપથી અસંખ્યાત યોજનું પ્રમાણ હોવા છતાં પણ પરસ્પર તુલ્ય નથી; અર્થાત પ્રથમ ભૂમિની નીચેના ઘનવાતવલય તથા તનુવાતવયની અસંખ્યાત યોજન પ્રમાણ જાડાઈથી બીજી ભૂમિની નીચેના ઘનવાતવલય તથા તેનુવાતવલયની જાડાઈ વિશેષ છે. એ જ ક્રમથી ઉત્તરઉત્તરછઠ્ઠી ભૂમિને ઘનવાત,
તેનુવાતવલથથી સાતમી ભૂમિના ઘનવાત, તનુવાતવયની જાડાઈ " વિશેષ વિશેષ છે. એ રીતે આકાશનું પણ સમજવું.. -
પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. એ રીતે શર્કરા એટલે કે કાંકરાની બહુલતાને લીધે બીજી શર્કરા પ્રભા, વાલુકા એટલે કે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પંક એટલે કે - કાદવની અધિકતાથી ચોથી પંકપ્રભા, ધૂમ એટલે કે ધુમાડાની અધિકતાથી પાંચમી ધૂમપ્રભા, તમઃ એટલે કે અંધારાની વિશેષતાથી
છઠ્ઠી તમ પ્રભા અને મહાતમ એટલે ઘન અંધકારની પ્રચુરતાથી : સાતમી ભૂમિ મહાતમ:પ્રભા કહેવાય છે. એ સાતેનાં નામ ક્રમપૂર્વક
ધર્મો, વંશા, શૈલા, અંજના, વિષ્ટા, માઘવ્યા અને માધવી છે. છે , રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ-ભાગ છે. પહેલો ખરકાંડ રત્નપ્રચુર
છે; જે સૌથી ઉપર છે. તેની જાડાઈ ૧૬ હજાર યોજન પ્રમાણ છે. એની નીચેને બીજો કાંડ પંકબહુલ કાદવથી ભરેલું છે, જેની જાડાઈ ૮૪ હજાર યોજન છે. એની નીચેનો ત્રીજો ભાગ જલબહુલ–પાણીથી
ભરેલો છે; જેની જાડાઈ ૮૦ હજાર યોજન છે. ત્રણે કાંડેની જાડાઈને | સરવાળો કરીએ તો એક લાખ એંશી હજાર જન થાય છે. આ
'
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નાત્તર દીપિકા
:
પડેલી ભૂમિની જાડાઈ થઈ. બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીમાં આવે! વિભાગ નથી; કેમકે એમાં શર્કરા, વાલુકા આદિ જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ એકસરખા છે. રત્નપ્રભાના પ્રથમ કાંડ ખીજા ઉપર અને બીજો કાંડ ત્રીજા ઉપર સ્થિત છે; ત્રીજો કાંડ ધનેદધિવલય ઉપર, નેધિ બનવાતવલય ઉપર; બનવાત તનુવાતવલય ઉપર અને તનુવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે; પરન્તુ આકાશ કેાઈના ઉપર સ્થિત નથી, તે આત્મપ્રતિષ્ટિત છે; કેમકે આકાશના સ્વભાવ જ એવે છે કે જેથી એને બીજા આધારની અપેક્ષા રહેતી નથી. મીજી ભૂમિના આધાર એને ધનેધિવલય છે; તે વલય પેાતાની નીચેના ધનવાતવલય ઉપર આશ્રિત છે; ધનવાત પેાતાની નીચેના તનુવાતને આશ્રિત છે; તનુવાત નીચેના આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આકાશ સ્વાશ્રિત છે. એ જ ક્રમ સાતે ભૂમિએ! સુધી દરેક ભૂમિ અને એના ધનેાધિ આદિ વલયની સ્થિતિના સંબંધમાં સમજી લેવા. ઉપરઉપરની ભૂમિથી નીચેનીચેની ભૂમિનું બાહુલ્ય ઓછું હોવા છતાં પણ એને વિષ્ણુભ આયામ અધિકઅધિક વધતા જ જાય છે, એથી એનું સંસ્થાન છત્રાતિછત્રની સમાન અર્થાત્ ઉત્તરાત્તર પૃથુવિસ્તીર્ણ, પૃથુતર કહેવાય છે. [૧]
સાતે ભૂમિએની જેટજેટલી જાડાઈ પહેલાં કહી છે એની ઉપર તથા નીચેના એકએક હુન્નર યેાજન છેાડી દઈ ને બાકીના મધ્ય ભાગમાં નરકાવાસ છે, જેમકે રત્નપ્રભાની એક લાખ એશી હજાર યેાજનની જાડાઈમાંથી ઉપર નીચેના એકએક હજાર યેાજન છેડીને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યેાજન પ્રમાણ ભાગમાં નરક છે. એ જ ક્રમ સાતે ભૂમિ સુધી સમજી લેવા, નરાનાં રૌરવ, રૌદ્ર, ઘાતન, શાચન દિ અશુભ નામ છે; જેમને સાંભળતાં જ ભય પેદા થાય છે. રત્નપ્રભાગત સીમંતક નામના નરકાવાસથી લઇ મહાતમઃપ્રભાગત અપ્રતિષ્ઠાનનામક નરકાવાસ સુધીના બધા નરકાવાસ વાના છરાના
Page #173
--------------------------------------------------------------------------
________________
તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૨૧ ' જેવાં તળવાળાં છે; પણ બધાનાં સંસ્થાન-આકાર એકસરખા નથી.
કેટલાક ગાળ, કેટલાક ત્રિકેણ, કેટલાક ચતુષ્કોણ, કેટલાક હાંલ્લા જેવા, કેટલાક લોઢાના ઘડા જેવા, એ રીતે ભિન્નભિન્ન પ્રકારના હોય છે. પ્રેસ્તર–પ્રતર જે માળવાળા ઘરના તળ સમાન છે, એમની સંખ્યા આ પ્રમાણે છેઃ રત્નપ્રભામાં તે પ્રસ્તર છે અને શર્કરામભામાં – અગિયાર. આ પ્રકારે દરેક નીચેની ભૂમિમાં બબ્બે ઘટાડવાથી સાતમી મહાતમપ્રભા ભૂમિમાં એક જ પ્રસ્તર છે. એ પ્રસ્તરમાં નરક છે. ન મૂમમાં જાવાની હંડ્યા : પ્રથમ ભૂમિમાં ત્રીસ લાખ,
બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ચોથીમાં દસ લાખ, - પાંચમીમાં ત્રણ લાખ, છઠ્ઠીમાં પાંચ ઓછા એક લાખ (૯૯,૯૯૫)
અને સાતમી ભૂમિમાં ફક્ત પાંચ નરકાવાસ છે. - પ્રશ્નઃ પ્રસ્તરોમાં નરક છે એમ કહેવાનો શો અર્થ? '
ઉત્તર : એક પ્રસ્તર અને બીજા પ્રસ્તરની વચ્ચે જે અવકાશ એટલે કે અંતર છે, એમાં નરક નથી; કિન્તુ દરેક પ્રસ્તરની જાડાઈ - જે ત્રણ ત્રણ હજાર જનની માનવામાં આવે છે, એમાં એ વિવિધ આ સંસ્થાનવાળાં નરક છે.
પ્રશ્નઃ નરક અને નારકને શો સંબંધ ? . . . . ઉત્તર : નારક એ જીવ છે; અને નરક એના સ્થાનનું નામ છે. - નરક નામના સ્થાનના સંબંધથી જ તેઓ નારક કહેવાય છે. [૨] . . પહેલી ભૂમિથી બીજી અને બીજથી ત્રીજી એ રીતે સાતમી
ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળાં - છે. એ પ્રકારે એ નરકામાં રહેલ નારકેની લેશ્યા, પરિણામ, દેહ, ' વેદના અને વિક્રિયા પણ ઉત્તરોત્તર અધિક ધક અશુભ છે. ' રચા : રત્નપ્રભામાં કાપત લેસ્યા છે; શર્કરા પ્રભામાં પણ
કાપિત છે; પરંતુ તે રત્નપ્રભાથી અધિક તીવ્ર સંકલેશવાળી છે. " વાલુકાપ્રભામાં કાપત અને નીલ લેસ્થા છે; પંકપ્રભામાં નીલ લેસ્યા
Page #174
--------------------------------------------------------------------------
________________
અશુભ સ. ૧ણામે સાતે બે શબ્દ આદિ અને
૧૨૨
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા છે; ધૂમપ્રભામાં નીલ અને કૃણ લેસ્યા છે; તમ.પ્રભામાં કૃષ્ણ લેશ્યા
છે અને મહાતમ પ્રભામાં કૃણ લેસ્યા છે; પરંતુ તે તમ પ્રભાથી - તીવ્રતમ છે.
.
. . . . ' ' gરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક પ્રકારનાં .. પદ્ગલિક પરિણામ સાતે ભૂમિમાં ઉત્તરોત્તર અધિકઅધિક : અશુભ હોય છે. ' ' - શરીર: સાતે ભૂમિઓના નારકોનાં શરીર અશુભનામે કર્મના . ઉદયથી ઉત્તરોત્તર આધકઅધિક અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળાં તથા અધિકઅધિક અશુચિ અને બીભત્સ છે.
વૈજ્ઞા : સાતે ભૂમિઓના નારકોની વેદના ઉત્તરોત્તર અધિક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉણુ વેદના, ચોથીમાં ઉણ . શીત, પાંચમીમાં શીતળુ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વક્તા હોય છે. આ ઉષ્ણતાની અને શીતતાની વેદના એટલી સખત ' ' હોય છે કે, એ વેદનાઓને ભોગવનારા નારકો જે મર્યલોકની સખત : ગરમી અથવા સખત શરદીમાં આવી જાય તો તેઓ ખૂબ આરામથી ઊંઘી શકે.
વિક્રિચા: એમની વિક્રિયા પણ ઉત્તરોત્તર અધિક અશુભ હેય." છે. તેઓ દુઃખથી ગભરાઈને એનાથી છૂટવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સુખનું સાધન મેળવવા જતાં એમને દુઃખમાં સાધન જ મળી જાય છે. તેઓ વૈક્રિયલબ્ધિથી બનાવવા જાય છે શુભ, પરંતુ બની જાય છે અશુભ. ' પ્રશ્ન લેણ્યા આદિ અશુભતર ભાવને નિત્ય કહ્યા એનો શો અર્થ?
ઉત્તર : નિત્યનો અર્થ નિરંતર છે. ગતિ, જાતિ, શરીર અને. અંગે પાંગનામ કર્મના ઉદયથી નરકગતિમાં લેસ્થા આદિ ભાવો જીવન . પર્યત અશુભ જ બની રહે છે; વચમાં એક પળને માટે ક્યારે પણ
Page #175
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
. ૧૨૩ અંતર પડતું નથી, અને એક પળભર શુભ પણ થતા નથી. [૩] તે પ્રથમ તે. નરકમાં ક્ષેત્રરવભાવથી જ શરદી-ગરમીનું ભયંકર : તે દુ:ખ તો હોય છે જ; પરન્તુ ભૂખ અને તરસનું દુઃખ એનાથી
પણ વધારે ભયંકર હોય છે. ભૂખનું દુઃખ એટલું અધિક હોય છે કે અગ્નિની માફક બધું ખાતાં પણ શાંતિ થતી નથી, ઊલટું ભૂખની
જવાલા તેજ થતી જાય છે. તરસનું કષ્ટ એટલું અધિક છે કે ગમે છે તેટલું પાણી હોય તે પણ એનાથી તૃપ્તિ થતી જ નથી. આ દુઃખ તે ઉપરાંત વધારે મોટું દુઃખ તો એમને પરસ્પરમાં વૈર અને મારપીટથી
. થાય છે. જેમ બિલાડી અને ઉદર તથા સાપ અને નોળિયો જન્મ- શત્રુ છે, તેમજ નારક છે પણ જન્મશત્રુ છે. આથી તેઓ એક. બીજાને જોઈને કૂતરાની માફક પરસ્પર લડે છે, કરડે છે અને ગુસ્સાથી
બળે છે; આથી તેઓ પરસ્પરજનિત દુઃખવાળા કહેવાય છે. [૪]
- નારકોની ત્રણ પ્રકારની વેદના મનાય છે; એમાંથી ક્ષેત્રસ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાનું વર્ણન પાછળ કર્યું છે. ત્રીજી વેદના પરમાધાર્મિકજનિત છે. પહેલા બે પ્રકારની વેદનાઓ સાતે ભૂમિઓમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફકત પહેલી ત્રણ ભૂમિમાં હોય છે, કેમકે એ ભૂમિમાં પરમધાર્મિક છે. પરમાધાર્મિક એક પ્રકારના અસુર દેવ છે, જે ઘણું જ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની અંબ, અંબરીષ આદિ પંદર જાતિઓ
છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતૂહલી હોય છે કે એમને - બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે, આથી તેઓ નારકોને : - અનેક પ્રકારના પ્રહારોથી દુઃખી કર્યા જ કરે છે. તેઓ કૂતરા, પાડા
અને મલ્લોની માફક તેમને પરસ્પર લડાવે છે, અને તેઓને અંદર. . અંદર લડતા કે મારપીટ કરતા જોઈને તેઓ બહુ ખુશ થાય છે.
જો કે આ પરમધામિક એક પ્રકારના દેવ છે, અને તેઓને બીજાં - પણ સુખનાં સાધન છે, તે પણ પૂર્વજન્મકૃત તીવ્ર દોષના કારણથી
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૨૪
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા તેઓ બીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે નારકો પણ બિચારા. કર્મવશ અશરણ હોઇને આખું જીવન તીવ્ર વેદનાઓના અનુભવમાં જ વ્યતીત કરે છે. વેદના કેટલી યે હોય પરંતુ નારકને કેાઈનું શરણ પણ નથી અને અનપવર્તનીય–વચમાં ઓછું નહિ થનાર આયુષનાં કારણથી તેમનું જીવન પણ જલદી સમાપ્ત થતું નથી. [૫] '
નારોની સ્થિતિ: દરેક ગતિના જીવોની સ્થિતિ–આયુમર્યાદા જધન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની બતાવવામાં આવી છે. જેનાથી ઓછું ન હોઈ શકે તે જઘન્ય અને જેનાથી અધિક ન હોઈ શકે તે ઉત્કૃષ્ટ. આ જગ્યાએ નારકની ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. જઘન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે. પહેલીમાં એક સાગરોપમની, બીજીમાં ત્રણની, ત્રીજીમાં સાતની, ચોથીમાં દસની, પાંચમીમાં સત્તરની, છઠ્ઠીમાં બાવીસની અને સાતમીમાં તેત્રીસ - સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
' - અહીં સુધી સામાન્ય રીતે અલોકનું વર્ણન પૂરું થાય છે. એમાં બે બાબતો ખાસ જાણી લેવી જોઈએઃ- ગતિ-આગતિ અને દીપ–સમુદ્ર આદિને સંભવ..
ત્તિ: અસંરી પ્રાણી મરીને પહેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે, છે, આગળ નહિ; ભુજપરિસર્ષ પહેલી બે ભૂમિ સુધી, પક્ષી ત્રણ ભૂમિ સુધી, સિંહ ચાર ભૂમિ સુધી, ઉરગ પાંચ ભૂમિ સુધી, સ્ત્રી છે ? ભૂમિ સુધી અને મત્સ્ય તથા મનુષ્ય મરીને સાત ભૂમિ સુધી જઈ શકે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય જ નરક ભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારિક નહિ; કારણે કે એમનામાં એવા વ્યવસાયને અભાવ છે. નારક મરીને ફરી તરત જ નરક ગતિમાં પેદા થતો નથી, અને તરત જ દેવગતિમાં પણ પેદા થતો નથી; એ ફક્ત તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પેદા થઈ શકે છે. ૧. જુઓ અ. ૪, સ. ૪૩-૪૪
* '
Page #177
--------------------------------------------------------------------------
________________
1. તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૨૫ માતઃ પહેલી ત્રણ ભૂમિઓના નારકે મનુષ્ય જન્મ પ્રાપ્ત જે કરી તીકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિઓના નારકે મનુષ્યત્વ
પ્રાપ્ત કરી નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓનાં નારકો
. મનુષ્યગતિમાં સંયમને લાભ કરી શકે છે; છ ભૂમિઓમાંથી નીકળેલા - નાકે દેશવિરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યફવનો લાભ
મેળવી શકે છે.
આ ટ્રીપ, સમુદ્ર મારિનો હંમર: રત્નપ્રભાને છેડીને બાકીની છે આ ભૂમિમાં નથી દીપ, સમુદ્ર, પર્વત, સરોવર, કે નથી ગામ, શહેર . આદિ નથી વૃક્ષ લતા આદિ બાદર વનસ્પતિકાય કે નથી ઠીંદિયથી . લઈને પચેંદ્રિય પર્યત તિચ; નથી મનુષ્ય કે નથી કોઈ પ્રકારના
દેવ. રત્નપ્રભા છેડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરનો
થડે ભાગે મધ્યલોક-તિર્યલોકમાં સંમિલિત છે, તેથી એ ભાગમાં . ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિયે, મનુષ્ય છે અને દેવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિમાં
ફક્ત નારક અને કેટલાક એપ્રિય જીવો હોય છે. આ સામાન્ય - નિયમને અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિમાં ક્યારેક કોઈ - સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પંચૅકિય તિચિને પણ સંભવ છે.
મનુષ્યનો સંભવ તો એ અપેક્ષાએ છે કે કેવલિસમુઘાત કેતો મનુષ્ય સલેકવ્યાપી હોવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે.
આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યો પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિએ પણ એ ભૂમિ સુધી પહોંચે છે, પરંતુ તે ફક્ત વૈક્રિયલબ્ધિની
અપેક્ષાએ જ માનવામાં આવે છે. દેવે ત્યાં સુધી પહોંચે છે એ | વિષયમાં હકીકત આ પ્રમાણે છે. કેટલાક દેવો ક્યારેક ક્યારેક
પિતાને પૂર્વજન્મના મિત્ર નારકોની પાસે એમને દુઃખમુક્ત કરવાના
ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા દેવો પણ ફક્ત ત્રણ ભૂમિઓ ' સુધી જઈ શકે છે; આગળ નહિ. પરમાધાર્મિક જે એક પ્રકારના
Page #178
--------------------------------------------------------------------------
________________
१२६
।
.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા દેવ છે, અને નરકપાલ કહેવાય છે, તે તો જન્મથી જ પહેલી ત્રણ ભૂમિમાં હોય છે. બીજા દેવો જન્મથી ફક્ત પહેલી ભૂમિમાં જ हाय छे. [१]
. . . . . . . હવે મધ્યલેકનું વર્ણન કરે છે. '
जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ।। द्विििवष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः।८। तन्मध्ये मेरुनाभिर्वृत्तो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ।९। तत्र भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ।१०। .. तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनि-. षधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः ।११। , : द्विर्धातकीखण्डे. ॥१२॥ . . . पुष्कराधं च ।१३। .. प्राङ् मानुषोत्तरान् मनुष्याः ।१४। . . आर्या म्लेच्छाश्च ।१५॥
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तर- कुरुभ्यः ।१६। . . .
नृस्थिती, परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ।१७। - तिर्यग्योनीनां च ।१८। ... . . (७) (जम्बूद्वीप+लवणादयः+शुभनामान: द्वीप+समुद्राः) . (८) (द्विःद्विः+विष्कम्भाः +पूर्वपूर्व+परिक्षेपिण: वलयाकृतयः)" (९) (तत्+मध्ये+मेरु+नाभिवृत्तः+योजन+शत+सहस्रविष्कम्भः+जम्बूद्वीप:)
....
Page #179
--------------------------------------------------------------------------
________________
तत्वार्थसूत्र-प्रश्नोत्तर दीपि।
૧૨૭ (१०) (तत्र+भरत+हैमवत+हरि+विदेह रम्यक+हैरण्यवत+ऐरावत+वर्षाः ... क्षेत्राणि) .
(११) (तत्+विभाजिनः+पूर्वापर+आयता+हिमवन्+महाहिमवन्+निषध+नील .. +रुक्मि+शिखरिणः+वर्षधर+पर्वताः)
(१२) (द्विः+धातकीखण्डे) : (१३) (पुष्कराधै+च) . .. (१४) (प्राङ्मानुषोतरान्+मनुष्याः ) ।
(१५) (आर्या+म्लेच्छाः +च) . (१६) (भरत+ऐरावत+विदेहाः+कर्मभूमयः+अन्यत्र+देवकुरु+उत्तर+कुरुभ्यः) : (१७) (+स्थिती+परापरे+त्रिपल्योपम्+अन्तर्मुहर्ते) (१८). (तिर्यग्योनीनाम्+च)
. शार्थ जम्बुद्वीप-मुद्री५ वगेरे लवणादयः-सवय वगैरे
शुमनामान:-शुभनाभवा द्वीप-दीयो ... समुद्रा:-समुद्रा
द्विःद्विः-मासमा . विष्कंभाः-व्यास-विस्तारवाणा पूर्वपूर्व-पूर्वपूर्वने
परिक्षेपिण:-वेष्टित ४२वा वलयाकृत-qसय नेवी तत्-ते
मध्ये-मध्यमां मेरु-२ पर्वत
नाभिर्वृत्तः-नामिनी भा गाण योजनयोन
शतसहस्र-सास . विष्कंभ:-विलवाणा जम्बुद्वीप:- ५
तत्र-तभा . . . भरत-मरतवर्ष । हैमवतः भवतवर्ष . . हरि-रिवर्ष विदेह-विडवर्ष ..
रम्यक् २भ्यश्वष हैरण्यवत-२९यवतवर्ष .. ऐरावत- मेरावतवर्ष क्षेत्राणि-क्षेत्री . . .
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા તત–તે -
વિમાનન–-જુદા કરતાં પૂર્વા—પૂર્વથી , પરાયણતા–પશ્ચિમ લંબાયલા હિમવર્-હિમવાની માવિન–મહાહિમવાન નિવધ–નિષધ,
ન નીલ ફવિમ–કમી
રિવરિશખરી વર–વર્ષધર ' પર્વતા–પર્વતો . . દિઃ–બમણું
ધાતીવ__ઘાતકી ખંડમાં પુરા–પુષ્કરાર્ધ દ્વીપમાં –વળી પ્રાદુ–પૂર્વભાગ સુધી. માનુષોતાનું માનુષોતરનાક મનુષ્યા –મનુષ્યો. ' મા –આર્ય પર્વતના સ્ટેદછાદ–મ્યુચ્છ '' મરત-ભરત - - દેવત-રાવત વિા -વિદેહ
: મૂઃકર્મભૂમિઓ ચત્ર—બાદ કરી દેવ -દેવકુ
ઉત્તર૩ખ્ય ––ઉત્તરકુરે કૃ–મનુષ્યો',
સ્થિતી–બે) સ્થિતિ ઘરા ઉત્કૃષ્ટ અને જઘન્યથી ત્રિપલ્યોપમુ-ત્રણ પલ્યોપમની . અતર્મુહૂર્ત—અંતર્મુહૂર્ત તિચોનીના–
તિની વળી '
' યોનિઓની | સૂત્રાર્થઃ જંબુદ્વીપ વગેરે શુભ નામવાળા દ્વીપ તથા લવણ વગેરે શુભ નામવાળા સમુદો છે. '
' ; તે બધા દીપ અને સમુદ્ર, વલય જેવી આકૃતિવાળા, પૂર્વપૂર્વને વેષ્ટિત કરવાવાળા અને બમણા બમણાવિકભ-વ્યાસ વિસ્તારવાળા છે. - એ બધાની વચમાં જંબુદ્વીપ છે; જે વૃત્ત એટલે કે ગોળ છે, લાખ જન વિષ્ક્રભવાળે છે અને જેની મધ્યમાં મેરુ પર્વત છે. . એમાં-જંબૂીપમાં ભારતવર્ષ, હૈમવતવર્ષ, વિદેહવર્ષ, રમ્ય વર્ષ, હૈરણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ એ સાત ક્ષેત્રો છે. એ ક્ષેત્રોને જુદા કરતાં
Page #181
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા . .'' ૧૨૯ અને પૂર્વથી પશ્ચિમ લંબાયેલા એવા હિમવાન, મહાહિમવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધર–વંશધર પર્વત છે.
ધાતકીખંડમાં પર્વત તથા ક્ષેત્રો જેબૂદીપથી બમણાં છે. પુષ્કરાર્ધદ્વીપમાં પણ એટલો જ છે. કે માનુષ્યોત્તર નામક પર્વતના પૂર્વભાગ સુધી મનુષ્ય છે.
તે આર્ય અને પ્લેચ્છ છે. : દેવર અને ઉત્તરકુરુ બાદ કરી ભરત, ઐરાવત તથા વિદેહ એ બધી કર્મભૂમિઓ છે.
મનુષ્યોની સ્થિતિ–આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પપમ સુધી અને જઘન્ય અંતર્મુર્ત પ્રમાણ હોય છે. - તથા તિર્યંચોની સ્થિતિ પણ એટલી જ છે.
' વિશેષાર્થ-સમજૂતી . દીવ ને સમુદ્ર: મધ્યમ લોકની આકૃતિ ઝાલરની સમાન કહેવાય છે; આ જ હકીકત દ્વીપ-સમુદ્રના વર્ણન દ્વારા સ્પષ્ટ કરી છે. ' , મધ્યમ લોકમાં દ્વીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તે ક્રમથી દ્વીપની પછી
સમુદ્ર અને સમુદ્રની પછી દીપ એ રીતે ગોઠવાયેલા છે. એ બધાનાં નામ શુભ જ છે. અહીં દીપ-સમુદ્રના વિષયમાં વ્યાસ, રચના અને - આકૃતિ એ ત્રણ બાબતો બતાવી છે, જેનાથી મધ્યમ લેકનો આકાર . ગાલૂમ પડે છે.' ' થા: જંબુદ્દીપને પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ યોજન છે. લવણસમુને વિસ્તાર એનાથી બમણું છે. ધાતકીખંડનો લવણસમુદ્રથી બમણો, કાલોદધિનો ધાતકીખંડથી બમણે પુષ્કરવરદીપ કાલોદધિથી બમણ, અને પુષ્કરદધિસમુદ્રને પુષ્કરવારીપથી બમણો વિસ્તાર છે. આ જ વિસ્તારને ક્રમ છેવટ સુધી સમજવો જોઈએ, અર્થાત્ છેવટના દ્વીપ સ્વયંભૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણનો વિસ્તાર બમણો છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
શત.
અા
ઉત છે.
૧૩૦
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - રવના: દ્વપસમુદ્રોની સ્યના ઘંટીના પડ અને થાળાની સમાન, છે; અર્થાત જંબુદીપ લવણસમુદથી વેષ્ટિત છે, લવણસમુદ્ર ઘાતકી-, ખંડથી, ધાતકીખડ કાલોદધિથી, કાલોદધિ પુષ્કરદ્વીપથી અને પુષ્કવર પુષ્કરોદધિથી વેષ્ટિત છે. આ જ ક્રમ સ્વયંભૂરમણ સમુદ. પત છે.
- યાતિ: જંબુદ્વીપ થાળી જેવો ગાળ છે અને બીજા બધા દીપ-સમુદ્રોની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીના જેવી છે. [૭-૮
સંવૃક્ષ, પુનાં ક્ષેત્ર અને પ્રવાસ પર્વતાર જંબુદ્વીપ એ દ્વીપ છે કે જે સૌથી પ્રથમ તથા બધા દ્વીપ-સમુદ્રોની વચમાં છે. અર્થાત, એનાથી કઈ દ્વીપ અથવા સમુદ્ર ષ્ટિત થયેલ નથી. જંબુદ્વીપને વિસ્તાર લાખ જન પ્રમાણ છે. તે ગોળ છે; પરંતુ લવણાદિકની જેમ તે ચૂડીના આકારનો નથી, પણ કુંભારના ચાકની સમાન છે. એની વચમાં મેર પર્વત છે. મેરનું વર્ણન સંક્ષેપમાં આ પ્રમાણે છે: મેની ઊંચાઈ એક લાખ યોજનની છે, જેમાં હજાર એજન જેટલે ભાગ જમીનમાં અર્થાત અદ્રશ્ય છે, નવ્વાણું હજાર યોજન પ્રમાણ ભાગ જમીનની ઉપર છે. જે હજાર યોજન પ્રમાણ ભાગ જમીનમાં છે, એની લંબાઈપહોળાઈ દરેક જગ્યાએ દશ હજાર યોજન પ્રમાણ છે; પરંતુ બહારના ભાગનો ઉપરનો અંશ જેમાંથી ચૂલિકા નીકળે છે, તે હજાર હજાર યોજન પ્રમાણે લાંબે પહોળો છે. મેગ્ન ત્રણ કાંડ છે. તે ત્રણે લોકમાં અવગાહિત થઈને રહેલો છે અને ચાર વનથી ઘેરાયેલો છે. પહેલો કાંડ હજાર યોજન પ્રમાણ છે જે જમીનમાં છે, બીજે ત્રેસઠ હજાર યોજન અને ત્રીજે છત્રીસ હજાર જન પ્રમાણ છે.
' પહેલા કાંડમાં શુદ્ધ પૃથ્વી તથા કાંકરા આદિ, બીજામાં ચાંદી, સ્ફટિક આદિ અને ત્રીજામાં સોનું અધિક છે. ચાર વનનાં નામ ક્રમપૂર્વક ભકશીલ નંદન, સૌમનસ અને પાંડુક છે. લાખ યોજનની
Page #183
--------------------------------------------------------------------------
________________
* તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૩૧ ઊંચાઈ પછી સૌથી ઉપર એક ચૂલિકા–ચોટલી છે જે ચાળીસ યોજન ઊંચી છે, અને જે મૂળમાં બાર યોજંન, વચમાં આઠ યોજન અને
ઉપર ચાર યોજન પ્રમાણુ લાંબી-પહોળી છે. ' ' જમ્બુદ્વીપમાં મુખ્યતયા સાત ક્ષેત્રો છે. તે વંશ”, “વર્ષ અથવા - “વાસ્થ” કહેવાય છે. તેમાં પહેલું ભરતું છે; તે દક્ષિણ તરફ છે.
ભરતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્ય, રમકની ઉત્તરે હૈરણ્યવત અને હૈરણ્યવતની ઉત્તરે રાવત છે. વ્યવહારસિદ્ધ દિશાઓના નિયમ પ્રમાણે મેરુ પર્વત સાતે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં રહેલો છે.
સાતે ક્ષેત્રોને એકબીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ-પર્વતો છે; તે “વર્ષધર કહેવાય છે. તે બળ પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમવાન પર્વત છે, હૈમવત અને હરિવર્ષને જુદા પાડનાર મહાહિમવાનું છે, હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે, વિદેહ અને ઉચ્ચકવર્ષની વચમાં નીલ પર્વત છે, રમ્યક અને હૈરણ્યવતને રૂકમી પર્વત ભિન્ન કરે છે,
હિરણ્યવત અને અરાવતને જુદા પાડનાર શિખરી પર્વત છે. [૮-૧૧] '' ધાતણૂંક અને પુરાઈ : જીપની અપેક્ષાએ ધાતકી
ખંડમાં મેરુ, વર્ષ અને વર્ષધરની સંખ્યા બમણી છે; અર્થાત એમાં બે મેર, ચૌદ વર્ષ અને બાર વર્ષધર છે, પરંતુ નામ એક સરખાં જ છે. તાત્પર્ય કે જંબુદ્દીપમાં આવેલા મેર, વર્ષધર અને વર્ષનાં
૧ દિશાનો નિયમ સૂર્યના હદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યની તરફ મેટું કરી ઊભા રહેતાં ડાબી બાજુએ ઉત્તર દિશામાં મેરુ પર્વત છે. ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે ઐરાવતમાં સૂર્યોદયની છે. તેથી ત્યાં પણ સૂર્યોદય તરફ મેટું કરતાં મે ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજા ક્ષેત્રેમાં પણ મેનું ઉત્તરવર્તિપણે સમજી લેવું.
-
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૩૨
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા જે નામ છે, તે જ ધાતકીકમાં આવેલા મેર આદિનાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધ એવા બે ભાગ છે. પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધને વિભાગ બે પર્વતથી થઈ જાય છે, તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને પ્રખ્યાકાર–બાણની સમાન સરળ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેર, સાત સાત વર્ષ અને શું છે વર્ષધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જંબુદ્વીપમાં છે, તે ધાતકીખંડમાં બમણાં છે. ધાતકીખંડને પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્હ રૂપે વિભક્ત કરતાં દક્ષિણથી ઉત્તરે ફેલાયેલા ઈશ્વાકાર –બાણના આકારના બે પર્વત છે; તથા પૂર્વ અને પશ્ચિમાદ્ધમાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પર્વત છે. તે બધા એક બાજુએ કાલોદધિને સ્પર્શ કરે છે અને બીજી બાજુએ લવણે દધિને સ્પર્શ કરે છે. પૂર્વાદ્ધ અને પશ્ચિમમાં રહેલા છ છ વર્ષધોને પૈડાની 2. નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવે, તો એ વર્ષધરો
ના કારણે વિભક્ત થયેલાં સાત ભરત આદિ ક્ષેત્રને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપવી જોઈએ.'
મેરુ, વર્ષ અને વર્ષધરોની જે સંખ્યા ધાતકીખંડમાં છે, તે જ પુષ્કરધ્વંદ્વીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર છે. તે બાણકાર પર્વતોથી વિભક્ત થયેલા પૂર્વાદ્ધ અને
પશ્ચિમાર્દમાં રહેલા છે. આ રીતે સરવાળે કરતાં અઢી દીપમાં કુલ . પાંચ મેરુ, ત્રીશ વર્ષધર, પાંત્રીસ ક્ષેત્રે પાંચ દેવમુરુ, પાંચ ઉત્તર
કુરુ, પાંચ મહાવિદેહની એકસ સાઠ વિજય અને પાંચ ભરત તેમજ પાંચ રાવતના બસો પંચાવન “આદેશ છે. અંતરીપ ફક્ત લવણ" સમુદ્રમાં હોવાથી કંપની છે. પુષ્કરદ્વીપમાં એક “માનુષોત્તર” નામનો - પર્વત છે, તે એની ઠીકઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગેળાકાર
ભે છે અને મનુષ્યને ઘેરે છે. જંબુદ્દીપ, ધાતકીખંડ અને અર્થે પુષ્કરદ્વીપ એ અઢી દ્વીપ તથા લવણ અને કાલોદધિ એ બે સમુદ્ર
} :
c.
Page #185
--------------------------------------------------------------------------
________________
તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૩૩ છે એટલે જ ભાગ “મનુષ્યલોક' કહેવાય છે. ઉક્ત ભાગનું નામ મનુષ્ય
લોક અને ઉક્ત પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડયું છે કે, - એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતો નથી.
"ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કેાઈ મનુષ્ય અઢી : ' દીપની બહાર જઈ શકે છે, પરંતુ એમાં પણ જન્મ, મરણ માનુષ
સરની અંદર જ થાય છે. [૧૨-૧૩] . . મનુષ્યનાતિનું ચિત્તિક્ષેત્ર અને પ્રશ્ન : માનુષેત્તરની પૂર્વે જે અઢી દીપ અને બે સમુદ્ર કહ્યા છે, એમાં માણસની સ્થિતિ છે. પરંતુ એનો એ અર્થ નથી કે તે દરેક જગ્યાએ છે. એને ભાવાર્થ એ છે કે જન્મથી તો મનુષ્યજાતિનું સ્થાન ફક્ત અહીદ્વીપની અંદર હેલાં જે પાંત્રીસ ક્ષેત્રો અને છપ્પન અંતરદીપ કહ્યાં છે એમાં છે; પરતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢીદીપના તથા બે સમુદ્રના કોઈ પણ ભાગમાં દેખાય છે. એટલું જ નહિ
પણ મેરુપર્વતની ચૂલિકા–ચોટલી ઉપર પણ તે ઉકત નિમિત્તથી રહી - શકે છે. એમ હોવા છતાં પણ તેઓ ભારતીય છે, તેઓ હૈમવતીય ' છે ઇત્યાદિ વ્યવહાર તેમના ક્ષેત્રના સંબંધથી અને તેઓ જેબૂદ્વીપીય
છે, તેઓ ધાતકીખંડીય છે ઇત્યાદિ વ્યવહાર તેમના દ્વીપના સંબંધથી સમજવું જોઈએ. [૧૪]
મનુષ્યજાતિના મુખ્યપણે બે ભાગ છે: “આર્ય” અને “સ્વેછે. નિમિત્તભેદથી છ પ્રકારના આર્ય માનવામાં આવે છે. જેમકે, ક્ષેત્રથી, જાતિથી, કુલથી, કર્મથી, શિલ્પથી અને ભાષાથી. ક્ષેત્રઆર્ય
તે છે જે પંદર કર્મભૂમિમાં અને એમાં એ પણું આર્ય દેશમાં - ૧ પાંચ ભરત અને પાંચ અવતમાં સાડી પચીસ સાડી પચીસ આર્યદેશ ' ગણાવ્યા છે. આ રીતે એ બસે પંચાવન આર્યદેશ અને પાંચ વિદેહની એકસે .: સાઠ ચક્રવર્તી વિજય જે આદેશ છે, તેમને છોડીને બાકીના પંદર કર્મભૂમિ ' , એના ભાગ આચંદેશરૂપે માનવામાં આવતા નથી.'
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩૪
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પેદા થાય છે. જે ઈક્વાકુ, વિદેહ, હરિ, જ્ઞાતિ, કુર, ઉગ્ર, આદિ વિશેમાં પેદા થાય છે, તે જાતિઆર્ય' કહેવાય છે. કુલકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, અને બીજા પણ જે વિશુદ્ધ કુળવાળા છે, તે “કુળઆર્ય છે. યજન, યાજન, પઠન, પાઠન, કૃષિ, લિપિ, વાણિજ્ય આદિથી આજીવિકા કરનારા કર્મઆર્ય છે. વણકર, હજામ, કુંભાર આદિ જે અલ્પ આરંભવાળા અને અનિંદ્ય આજીવિકાથી જીવે છે, તે શિલ્પઆર્ય છે. જે શિષ્ટપુરુષમાન્ય ભાષામાં સુગમ રીતે બોલવા આદિનો વ્યવહાર કરે છે, તે “ભાષાઆર્ય છે. એ જ પ્રકારના આર્યોથી ઊલટાં લક્ષણવાળા બધા મહેચ્છરે છે. જેમકે, શક, યવન, કંબોજ, શબર, પુલિંદ, આદિ. છપન અંતરદ્વીપમાં રહેતા બધા યે અને કર્મભૂમિમાં પણ જે અનાર્યદેશત્પન્ન છે તે પણ પ્લેચ્છ જ છે. [૫]
#મિત્રોનો નિર્દેશઃ જેમાં મોક્ષમાર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનારા તીર્થંકર પેદા થઈ શકે છે, તે જ ક્રમ છે. અઢીદ્વીપમાં મનુષ્યની પેદાશવાળાં પાંત્રીસ ક્ષેત્રે અને છપન અંતરદ્વીપ કહેવાય છે; એમાંથી ઉક્ત પ્રકારની કર્મભૂમિઓ પંદર જ છે. જેમકે, પાંચ ભરત, પાંચ અરાવત અને પાંચ વિદેહ. એમને બાદ કરીને બાકીનાં વીસ ક્ષેત્ર તથા બધા અંતરઠીપ. સામૂમિ જ છે. જો કે દેવકુરુ અને ઉત્તરકુરુ એ બે વિદેહની અંદર જ છે, તે પણ તે કર્મભૂમિએ નથી; કેમકે એમાં યુગલધર્મ હોવાને કારણે ચારિત્રનો સંભવ ક્યારે ય પણ હોતો નથી, જેમ હૈમવત આદિ અકર્મભૂમિમાં નથી. [૧૬] . '
૧ તીર્થંકર, ગણધર આદિ જેઓ અતિશયસંપન્ન છે, તે શિષ્ટ તેમની ભાષા - સંસ્કૃત, અર્ધમાગધી ઈત્યાદિ.
૨ આ વ્યાખ્યા પ્રમાણે હેમવત આદિ ત્રીસ ભેગભૂમિમાં અર્થાત અકર્મ. , ભૂમિમાં રહેનારા સ્કેચ છ જ છે. ' '
Page #187
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૩૫ મનુષ્ય ને તિરની સ્થિતિ: મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ-જીવિત* કાળ ત્રણ પલ્યોપમ અને જન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે; તિની પણ ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ મનુષ્યની બરાબર એટલે કે
ત્રણ પલ્યોપમ અને અંતમુહૂર્ત પ્રમાણ જ છે. : ભવ અને કાય ભેદથી સ્થિતિ બે પ્રકારની છે. કોઈ પણ જન્મ - પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી
શકાય છે, તે “ભવસ્થિતિ અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મ ગ્રહણ ન કરતાં કેઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું, તે કાયસ્થિતિ છે. ઉપર જે મનુષ્યની, તિર્યંચની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે એની ભવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે: મનુષ્ય હોય અથવા તિર્યંચ એ બધાની જધન્ય કાયસ્થિતિ તે ભવસ્થિતિની માફક અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ
મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણ છે; અર્થાત કોઈ પણ - મનુષ્ય પોતાની મનુષ્યજાતિમાં લાગલગઢ સાત અથવા આઠ જન્મ
સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે. * બધા તિર્યંચોની કાયસ્થિતિ અને ભવસ્થિતિ એકસરખી નથી. એથી એમની બંને સ્થિતિઓનું વિસ્તારપૂર્વક વર્ણન આવશ્યક છે. તે આ પ્રમાણે પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, જળકાયની સાત હજાર વર્ષ, વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને તેજ કાયની ત્રણ
અહોરાત્ર ભવસ્થિતિ છે. એ ચારેયની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી " ઉત્સર્પિણું પ્રમાણ છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ દશ હજાર વર્ષ છે અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણ છે. ઠીંદ્રિયની
ભવસ્થિતિ બાર વર્ષ, ત્રીદિયની ઓગણપચાસ અહેરિત્ર અને ચતુરિંદ્રિયની છ માસ પ્રમાણ ભવસ્થિતિ છે. એ ત્રણેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. પંચૅયિ તિઓમાં ગર્ભજ અને સંછિમની
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૩૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ભવસ્થિતિ જુદી જુદી છે. ગર્ભુજની એટલે જળચર, ઉરગ અને ભુજગની કરાડ પૂર્વ, પક્ષીઓની પલ્લે પમના અસંખ્યાતમા ભાગ, અને ચારપગાં સ્થલચરની ત્રણ પત્યેાપમ ભસ્થિતિ છે. સંમૂમિમાં જલચરની કરાડ પૂર્વે, ઉરગની ત્રેપન હજાર અને ભુજગની ખે’તાલીસ હજાર વર્ષની ભસ્થિતિ છે. પક્ષીઓની ખેતેર હજાર અને સ્થલચરાની ચોરાશી હજાર વર્ષ પ્રમાણ ભવસ્થિતિ છે. ગર્ભજ પંચે દ્રિય તિર્યંચની કાસ્થિતિ સાત અથવા આક જમગ્રહણ અને સંમૂમિની સાત જંત્મ્યગ્રહણ પરિમાણુ છે. [૧૭-૧૮]
ત્રીજો અધ્યાય સાપ્ત
Page #189
--------------------------------------------------------------------------
________________
A
અધ્યાય ૪. . બીજ અધ્યાયમાં મુખ્યપણે નારક, મનુષ્ય અને તિર્યંચનું વર્ણન
કર્યું છે. હવે આ અધ્યાયમાં મુખ્યપણે દેવનું વર્ણન કરે છે. - પ્રથમ દેવાના પ્રકાર કહે છે : * . . ' રેવાતુર્નિચર શ.
. (વા+નુ+નિવાગા)
શબ્દાર્થ રેવા–દેવ
વતુ- ચાર નિશાચા નિકાયવાળા * સવાર દેવ ચાર નિકાયવાળા છે . . . . વિશેષાર્થ સમજાતી
- નિકાયનો અર્થ અમુક સમૂહ એટલે જતિ છે. દેવના ચાર નિકાય છે; જેમકે, ૧ ભવનપતિ, ૨. વ્યંતર, ૩. જ્યોતિષ અને
૪. વૈમાનિકી [૧] . ' - ત્રીજા નિકાયની લેશ્યા કહે છે : . . તૃતીયા તિક્રેચ ૧ રા
(તૃતી:-પતસ્કેર :) . . ૧ દિગંબરીચ પરંપરા ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કાએ ત્રણ નિકા ' માં કૃષ્ણથી તેજ પર્યત ચાર વેશ્યાઓ માને છે, પરંતુ તાંબરીય પરંપરા
ભવનપતિ, વ્યંતર એ બે નિકામાં જ ઉપરની ચાર લેશ્યાઓ માને છે,
અને જ્યોતિષ્ઠનિકાયમાં ફક્ત તેજલેશ્યા માને છે. આ મતભેદના કારણે વેર - ૫માં આ બીજું અને આગળનું સાતમું એ બંને સૂછે ભિન્ન છે; જ્યારે દિ ૫૦માં આ બે સૂના સ્થાનમાં ફક્ત એક સૂત્ર છે. જેમકે, “માહિતfg તાત્તરાડ છે” ”
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
શબ્દાર્થ ' તરીયા-ત્રીજે
વતઃ –પીતલેશ્યાવાળે .. સૂત્રાર્થઃ ત્રીજે નિકાય પીતલેશ્યાવાળે છે. -
વિશેષાર્થ-સમજૂતી પૂર્વોક્ત ચાર-નિકામાં ત્રીજા નિકાયના દેવ જ્યોતિષ્ક છે, એમાં ફક્ત પીત–તેજોલેક્યા છે. અહીં લેશ્યાને અર્થ દ્રવ્યલેશ્યા એટલે કે શારીરિક, વર્ણ છે, અધ્યવસાય-વિશેષરૂપ ભાવલેણ્યા નથી; કેમકે ભાવલેણ્યા તો ચારે નિકાયના દેવોમાં છ હોય છે. [૨] હવે ચારે નિકાના ભેદ કહે છે:
दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः ।३।... (दश+अष्ट+पञ्च+द्वादश+विकल्पा:+कल्पोपपन्न+पर्यन्ताः)
શબ્દાર્થ રંશ—દશ
' યEટ--આઠ પદ્મ–પાંચ
રિબાર .. વિવા:–ભેદો
પોપષન–કપ પન્ન દે વર્ચના:-સુધીના
સૂત્રાઃ કલ્પપપન્ન દેવ સુધીના ચતુર્નિકાયિક દેના અનુક્રમે દશ, આઠ, પાંચ અને બાર ભેદ છે. ' વિશેષાર્થ-સમજતી
" ભવનપતિનિકાયના દશ, વ્યંતરનિકાયના આઠ, તિબ્બનિકાયના પાંચ અને વૈમાનિકનિકાયના બાર ભેદે છે. તે બધાનું વર્ણન આગળ કરે છે. વૈમાનિકનિકાયના બાર ભેદો કહ્યા છે તે કોપપન્ન વૈમાનિક દેવ સુધીના સમજવા જોઈએ; કેમકે કલ્પાતીત દેવ વિમાનિક
૧ લશ્યાનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જુઓ હિંદી કર્મગ્ર ચોથાનું | લેહ્યાબ્દિવિષયક પરિશિષ્ટ પૂ. ૩૩.
Page #191
--------------------------------------------------------------------------
________________
તાવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા -
૧૩૯ નિકાયના હોવા છતાં પણ ઉપરના બાર ભેદમાં આવતા નથી. સૌધર્મથી અશ્રુત સુધીના બાર સ્વર્ગ–દેવલોક છે, તે કલ્પ કહેવાય છે. [૩] હવે ચતુર્નિકાયના અવાન્તર ભેદ કહે છે:
.. इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोक .. पालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषिकाश्चैकशः।४।
'बायस्त्रिंशलोकपालवा व्यन्तरज्योतिष्काः ५॥ .: (४). (इन्द्र+सामानिक+त्रायस्त्रिंश+पारिषद्य आत्मरक्ष+लोकपाल+अनीक+
પ્રવ+આમિયો+વિષિા:++gવાર:) ' (૧) (ત્રાસિંશોષાઢ+
વચં+કયોતિન્ના:)
શબ્દાર્થ રૂ—-ઇન્દ્ર,
સામનિ–સામાનિક ત્રાન્નિા––ત્રાયશ્વિશા પરિઘ–પારિષદ્ય મરક્ષ–આત્મરક્ષ
પા–લોકપાલ - સની અનીક
પ્રકીર્થ–પ્રકીર્ણક મામયો–આભિયોગ્ય શિસ્વિવિક–કિબિષિક . gવાર —એક એક ભેદ ત્રાસ્ત્રિ–પુરોહિત દેવ કોપ–લોકપાલ
વડ–રહિત - જંતર-—વ્યંતર
કચતિવા–તિષ્ક સૂત્રાર્થઃ ચતુર્નિકાયના ઉપરના દશ આદિ એકેક ભેદ ઈન્દ્ર, સામાજિક, ત્રાયશ્ચિંશ, પારિષદ, આત્મરક્ષ, લોકપાલ, અનીક, પ્રકીર્ણક, આભિગ્ય અને કિટિબષિક રૂપે છે.
વ્યંતર અને તિષ્ક ત્રાયશ્ચિંશ તથા લોકપાલ રહિત છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિશેષાર્થ સમજૂતી ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશ પ્રકારના દેવ છે; • તે પ્રત્યેક દેવ ઈન્દ્ર, સામાનિક આદિ દશ ભાગોમાં વિભક્ત છે: . ૧. સામાનિક આદિ બધા પ્રકારના દેવોના સ્વામી દુર્દ કહેવાય છે. ૨. આયુષ આદિમાં ઈન્દ્રની સમાન એટલે કે જે અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેનામાં ફક્ત ઈન્દ્રવ નથી, તે સામાનિ કહેવાય છે. ૩. જે દેવ મંત્રી અથવા પુરહિતનું કામ કરે છે, તે ત્રાસ્ત્ર કહેવાય છે. ૪. જે મિત્રનું કામ કરે છે. તે પરિષણ છે. ૫. જે શસ્ત્ર ઉગામીને આત્મરક્ષકરૂપે પીઠની પછવાડે ઊભા રહે છે, તે માત્મરક્ષક કહેવાય છે. ૬. જે સરહદની રક્ષા કરે છે
છે, તે પાત્ર છે. છે. જે સૈનિકરૂપે અથવા સેનાધિપતિરૂપે છે, તે ' સની છે. ૮. જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે પ્રકીર્ણ . કહેવાય છે. ૯. જે દાસની તુલ્ય છે, તે આમિચ-સેવક અને ૧૦૦
જે અંત્યજ સમાન છે, તે પિરિવવિ. બારે દેવલોકમાં અનેક પ્રકારની વૈમાનિક દેવ પણ ઈક, સામાનિક આદિ ભાગમાં વિભક્ત છે. .
વ્યંતરનિકાયના આઠ અને તિબ્બનિકાયના પાંચ ભેદ ફક્ત ઇક આદિ આઠ વિભાગમાં જ વિભક્ત છે; કેમકે એ બંને નિકામાં ત્રાયશિ અને લોકપાલની જાતિના દેવો હોતા નથી. [૪-૫]. " * ઇવોની સંખ્યાને નિયમ કહે છે .
" પૂર્વજોન્ટ્રાક્ટ ફા.. (પૂર્વ ક્વિા .)
શબ્દાર્થ : પૂથો:–પહેલા બે (નિકામાં) બ્રિ—એ બે દા-ઈન્દ્રો ' સ્વાર્થ પહેલા બે નિકાયોમાં બે બે ઈદ્ર છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૪૧ ' વિશેષાર્થ-સમજૂતી " ભવનપતિનિકાયના અસુરકુમાર આદિ દશે પ્રકારના દેશમાં તથા વ્યંતરનિકાયના કિન્નર આદિ આઠે પ્રકારના દેવોમાં બે બે ઈંદ્ર છે. જેમકે, ચમર અને બલિ અસુરકુમારમાં, ધરણ અને ભૂતાનંદ નાગકુમારમાં, હરિ અને હરિસહ વિઘકુમારામાં, વેણુદેવ અને વેણુદારી સુપર્ણકુમારેમાં, અગ્નિશિખ અને અગ્નિમાણવ અગ્નિકુમારમાં,
વેબ અને પ્રભંજન વાયુકુમારમાં, સુષ અને મહાદેવ સ્વનિત- કુમારામાં, જલકાંત અને જલપ્રભ ઉદધિમારેમાં, પૂર્ણ અને વાસિષ્ટ
દીપકુમારેમાં તથા અમિત ગતિ અને અમિતવાહન દિફકમારેમાં ઇદ્ર
છે. એ રીતે બંતરનિકામાં પણ, કિન્નરોમાં કિન્નર અને કિપુરુષ, 'જિંપુરમાં સત પુરુષ અને મહાપુરુષ, મારગમાં અતિકાય અને
મહાકાય, ગાંધર્વોમાં ગીતરતિ અને ગીતયશ, યક્ષમાં પૂર્ણભદ્ર અને - માણિભદ્ર, રાક્ષસોમાં ભીમ અને મહાભીમ, ભૂતોમાં પ્રતિરૂપ અને - અપ્રતિરૂપ તથા પિશામાં કાળ અને મહાકાળ એમ બે બે છંદો છે. - ભવનપતિ અને વ્યંતર એ બે નિકામાં બે બે ઈદ્ર કહેવાથી બાકીના નિકોમાં બે બે ઈકોનો અભાવ સૂચિત કર્યો છે. જ્યોતિષ્કમાં તો ચંદ્ર અને સૂર્ય જ ઈદ છે. ચંદ્ર અને સૂર્ય અસંખ્યાત છે; એથી
જ્યોતિષ્કનિકાયમાં ઈદ્ર પણ એટલા જ હોય છે. વિમાનિકનિકાયમાં પ્રત્યેક કલ્પમાં એક એક ઈંદ્ર છે. સાધર્મિક૯૫માં શક્ર, ઐશાનમાં ઈશાન, અને સાનમારમાં સનકુમાર નામના ઈદ્ર છે. આ રીતે ઉપર જણાવેલ દેવમાં તે તે દેવલોકના નામવાળે એક એક ઈંદ્ર છે. વિશેષતા ફક્ત એટલી જ છે કે આનત અને પ્રાણત એ બંનેને ઇંદ્ર એક છે, અને તેનું નામ પ્રાણુત છે. આરણ અને અર્ચ્યુન એ બે કને
ઈદ પણ એક છે અને તેનું નામ અય્યત છે. [૬] - હવે પહેલા બે નિકામાં લેશ્યા કહે છે:
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પિતા તરૂચઃ |ળ . (વીરા તથા :)
શબ્દાર્થ વીત–પીત લેશ્યા અન્ત–પીતથી તેજે પર્યન્ત
–લેશ્યા (વાળા) . સૂત્રાર્થ પહેલા બે નિકાયના દેવ પીત-તેજે પર્યત લેસ્થાવાળા છે.
વિશેષાર્થ–સમજતી ભવનપતિ અને વ્યંતર જાતિનાદેમાં શારીરિક વર્ણપદ્રવ્યલેહ્યા ચાર જ મનાય છે. જેમકે, કૃણ, નીલ, કાપત અને પીત–તેજ. [૭] દેવોના કામસુખનું વર્ણન કરે છે:
' ' कायप्रवीचारा' आ ऐशानात् ।८।। शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वय પsઘર્વવારા: ૨૦.
' (૮) (કાચઢવીવાર: +શાનાત) (ક) (શવા:+પર+હ+રા+મન:પ્રવીવારા ) (૧૦) (૧રેમકવવારા:) .
' શબ્દાર્થ છે ' #ાચત્રવીરા :–શરીરથી વિષયસુખ ભોગવવાવાળા –પત
દેશનાત્—ઈશાન સુધી સેવા–બાકીના , સ્વ–સ્પર્શ –રૂપ
છે. શરૂ-શબ્દ ' મન: વીવાર–સંકલ્પ દ્વારા વિષયસુખ ભોગવાવાળા દુ: યો–બે બેમાં ઘરે – બીજા બધા (દેવ) પ્રવીવાર:–વિષયસુખભોગથી રહિત
સૂત્રાર્થ ઈશાન સુધીના દેવોં કાયપ્રવીચાર એટલે કે શરીર થી વિષયસુખ ભોગવવાવાળા છે. આ
Page #195
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૪૩ . બાકીના દેવો બે બે કલ્પમાં ક્રમથી સ્પર્શ, રૂપ, શબ્દ અને - સંકલ્પ દ્વારા વિષયસુખ ભોગવે છે. * બીજા બધા દેવો પ્રવીચારરહિત. અર્થાત વૈયિક સુખ ભોગથી - રહિત હોય છે.
વિશેષાથ-સમજાતી * ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા વર્ગના વૈમાનિક, આટલા દેવો મનુષ્યની માફક કામસુખનો અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. "
ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દેવો મનુષ્યની સમાન સગોના શરીરમ્પ દ્વારા કામસુખ ભોગવતા નથી; કિન્તુ બીજીબીજી રીતે તેઓ વૈયિક સુખનો અનુભવ કરે છે. જેમકે, ત્રીજા
અને ચોથા સ્વર્ગના દેવો તે દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃણાની * શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે; પાંચમા અને છઠ્ઠા
સ્વર્ગના દેવ, દેવીઓના સુસજિત રૂપને જોઈને જ વિષયજન્ય સુખ-સંપ મેળવી લે છે; સાતમા અને આઠમા સ્વર્ગના દેવોની કામવાસના દેવીઓના માત્ર વિવિધ શબ્દ સાંભળવાથી શાન્ત થઈ જાય છે, અને તેમને વિષયસુખના અનુભવનો આનંદ મળે છે; નવમા અને દશમા, અગિયારમા અને બારમા એ બે જોડીઓના અર્થાત ચાર સ્વર્ગોના દેવની વૈષયિક તૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે, આ તૃપ્તિ માટે એમને દેવીઓને સ્પર્શની કે રૂપ જેવાની કે ગીત આદિ સાંભળવાની અપેક્ષા રહેતી નથી. સારાંશ એ છે કે બીજા સ્વર્ગ સુધી જ દેવીઓની ઉત્પત્તિ છે, એની ઉપર નથી; એથી જ્યારે તેઓ ત્રીજા આદિ ઉપરના સ્વર્ગમાં રહેતા - દેને વિષયસુખને માટે ઉત્સુક અને તે માટે તેઓને પિતા તરફ
આદરશીલ જાણે છે, ત્યારે ઉપરના દેવોની પાસે પહોંચી જાય છે. ' ' ત્યાં પહોંચતાંની સાથે જ એના હાથ આદિના માત્ર સ્પર્શથી ત્રીજા
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૪૪ 1. તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ચોથા સ્વર્ગના દેવોની કામતૃપ્તિ થઈ જાય છે; એમના શણગારસનિજત મનોહર રૂપને જોઈને જ પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવોની કામલાલસા પૂર્ણ થઈ જાય છે, આ રીતે એમના સુંદર સંગીતમય શબ્દને સાંભળીને જ સાતમા-આઠમાં સ્વર્ગના દેવ વૈષયિક આનંદનો અનુભવ કરી લે છે. દેવીઓ આઠમા સ્વર્ગ સુધી જ પહોંચી શકે છે, આગળ નહિ. નવમાથી બાસ્મા સ્વર્ગના દેવોની કામસુખતૃપ્તિ ફક્ત દેવીઓના ચિન્તન માત્રથી જ થઈ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવ શાંત અને કામલાલસારહિત હોય છે; એથી એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભેગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાં યે તે અન્ય દેવથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હોય છે. તેનું કારણ સ્પષ્ટ છે. જેમજેમ કામવાસનાની પ્રબળતા, તેમતેમ ચિત્તને કલેશ અધિક; તથા જેમજેમ ચિત્તનો કલેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભોગ પણ અધિકાધિક જોઈએ. બીજા સ્વર્ગ સુધીના દેવની
અપેક્ષાએ ત્રીજા, ચોથાની અને તેમની અપેક્ષાએ પાંચમા, છઠ્ઠાની - એ રીતે ઉપરઉપરના સ્વર્ગના દેવેની કામવાસના મંદ હોય છે; એથી
એમના ચિત્તસંકલેશની માત્રા પણ કામ હોય છે; તેથી જ એમના - કામભોગનાં સાધન પણ અલ્પ કહ્યાં છે. બારમા સ્વર્ગની ઉપર
દેવોની કામવાસના શાંત છે એથી એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન. આદિમાંથી કોઈ પણ ભોગની ઇચ્છા થતી નથી; સંતોષજન્ય પરમ સુખમાં તેઓ નિમગ્ન રહે છે. એ જ કારણથી નીચેનીચેના દેવની અપેક્ષાએ ઉપરઉપરના દેવોનું સુખ અધિકાધિક માનવામાં આવે
-
હવે ચતુર્નિકાયના દેવોના પૂર્વોક્ત ભેદેનું વર્ણન કરે છે: - भवनवासिनोऽसुरनागविद्यत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वी-..
.
પરિjમારા શિશ
Page #197
--------------------------------------------------------------------------
________________
तत्त्वार्थसूत्र-प्रश्नोत्तर: द्वीचि
૧૪૫
व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगगान्धर्वयक्षराक्षसभूतपिशाचाः । १२ । ज्योतिष्काः सूर्याश्चन्द्रमसों ग्रहनक्षत्रप्रकीर्णतारकांश्च | १३ | मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके |१४|
तत्कृतः कालविभागः | १५ |
बहिरवस्थिताः | १६|
वैमानिकाः ॥१७॥ कल्पोपपन्नाः कल्पातीताश्च ॥१८॥
उपर्युपरि |१९|
'सौधर्मैशान सानत्कुमार माहेन्द्र ब्रह्मलो कलान्तक महाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषुविजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ॥२०॥
( ११ ) ( भवनवासिन: + असुर+नाग+विद्युत् + सुपर्ण + अग्नि + वात + स्तनित + उदधि+ द्वीप + दिक्कुमाराः ) ( १२ ) ( व्यन्तराः + किन्नर + किम्पुरुप + महोरग + गान्धर्व+यक्ष + राक्षस+भूत
4.
+ पिशाचाः) (१३) (ज्योतिष्का:+सूर्याः+चन्द्रमसः + ग्रह+नक्षत्र+प्रकीर्ण+तारकाः+च ) (१४) (मेरुप्रदक्षिणा + नित्य+गतयः+नृ+लोके)
(१५) ( तत् + कृतः + कालविभागः )
(१६) (बहिर् + अवस्थिताः) (१७) (वैमानिकाः)
(१८) (कल्पोपपन्ना:+कल्पातीताः+च )
૧ શ્વેતાંબર સંપ્રદાયમાં ખાર પે! છે, પરંતુ દિગંબર સંપ્રદાય સેાળ કહ્યુંાને માને છે. એમાં બ્રહ્મોત્તર, કાપિષ્ટ, શુક્ર અને શતાર નામના ચાર અધિક પે છે; જે ક્રમપૂર્વક છઠ્ઠા, ઢસા, નવમા અને અગિયારમા નંબર ઉપર આવે છે. દિગબરીય સૂત્રપાઠ માટે સૂત્રેાનું તુલનાંત્મક પરિશિષ્ટ જી.
Page #198
--------------------------------------------------------------------------
________________
१४६
उपरि) .....
. तत्वार्थसूत्र-प्रश्नाल२ ५४१ (१९) (उपरि+उपरि) (२०) (सौधर्म+ऐशान+सानत्कुमार+माहेन्द्र ब्रह्मलोक+लान्तक महाशुक्र+
सहस्रारेषु+आनतप्राणतयो: आरण+अच्युतयोः+नवसुनिवेयकेषु+ विजय वैजयन्त+जयन्त+अपराजितेषु+सर्वार्थसिद्ध+च
मार्थ भवनवासिन:-~सवनवासिनियता वो असुर-गसुभा२ . . . नाग-नागभार . . . . विद्युत्-विद्युत्भार . सुपर्ण-सुपर्ण मार अग्नि-२मानमा२ . वात:---वायुभार स्तनित-मेधभार, ... उदधि-धिभार · द्वीप-दीपभार...दिक्कुमार-शुभार ।
व्यंतरा:-यंत निय.. . किन्नर- २ किम्पुरुष-५२५.. ..... — महोरंग- महेश . गांधर्व-गांध.
यक्ष-यक्ष राक्षस-राक्षस
भूत-भूत पिशाचा:-पिशाय .. ज्योतिष्काः--ज्योति निय सूर्याः-सूर्यो
चन्द्रमसः-न्यद्री ... . .
. नक्षत्र-नक्षत्र ... प्रकीर्णतारका:--प्राण ... .. मेरुप्रदक्षिणा-भेरुनी यारे तुमे प्रदक्षि४२वायाणा नित्यगतयः-नित्यगतिशील . नृलोके-मनुष्यसो तत्कृत:-तेमनाथी राय कालविभाग:-सविलाय... वहिः-८२ . . . . . अवस्थिता--स्थि२ २९दा हाय छ वैमानिका:-वैमानि वो : कल्पोपपन्ना:-क्ष्योपपन्न३५
कल्पातीताः-८पातीत३५ । उपरि उपरि-8५२ ५२ । . सौधर्म-सौधर्म
ऐशान-मशान ....
ग्रह-श्रह .
.
ग्रह-
.
७
: .
.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૭
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
સાનમાર-–સાનકુમાર મહેન્દ્ર–મહેન્દ્ર - શ્રેઢો –બ્રહ્મલોક ' ઝાન્ત–લાન્તક મા –મહાશુક્ર
સહસ્ત્રારેડુ–સહસ્ત્રારમાં માનત-આનત, * * - પ્રાતઃ–પ્રાણીને ૩ –આરણ
યુતયો –અશ્રુતનો નવસુ–નવમાં
ઐચવું–શૈવેયકને વિષે વન-વિજય * જૈનચત્ત વૈજયન્ત સવરાનિતેપુ-અપરાજિતને વિષે સર્વાર્થસિ–સર્વાર્થસિદ્ધમાં .
સૂત્રાર્થ : અસુરકુમાર, નાગકુમાર, વિઘકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને - દિક્કમાર, એ ભવનવાસિનિકાય છે.
કિનર, કિધુરુષ, મહેરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ વ્યંતરનિકાય છે. એ
ને સૂર્ય, ચંદ્ર તથા ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા એ - તિબ્બનિકાય છે. '
- તે મનુષ્યલોકમાં મેગ્ની ચારે બાજુએ પ્રદક્ષિણા કરવાવાળા - તથા નિત્ય ગતિશીલ છે.
કાળનો વિભાગ એ ચર જ્યોતિષ્ક દ્વારા કરાયો છે.
મનુષ્યની બહાર તિક સ્થિર રહેલા હોય છે. - આ ચતુર્થ નિકાયવાળા વૈમાનિક દેવ છે. -
તે ક૫૫ન્ન અને કલ્પાતીત રૂ૫ છે. અને ઉપરઉપર રહે છે. '
સૌધર્મ, એશાન, સાનકુમાર, મહેંક, બ્રહ્મલેક, લાતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત અને આરણ, અશ્રુત તથા નવ. " રૈવેયક અને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધમાં . એમનો નિવાસ છે. . . .
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિશેષાર્થ-સમજૂતી ... - રાવા અવનતિઃ દશે પ્રકારના ભવનપતિ જંબુદ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તીરછા અનેક કોટાકોટિ લક્ષ જન સુધી રહે છે, અસુરકુમાર મોટે ભાગે આવાસોમાં અને ક્યારેક ભવનોમાં વસે છે, તથા નાગકુમાર આદિ બધા મોટે ભાગે ભવનમાં જે વસે છે. રત્નપ્રભાના પૃથ્વી પિંડમાંથી ઉચે, નીચે એક એક હજાર યોજન છોડી દઈને વચલા એક લાખ અઠ્ઠોતેર હજાર યોજનપરિમાણ ભાગમાં આવાસો દરેક જગ્યાએ છે; પરતુ ભવનો તો રત્નપ્રભામાં નીચે નેવું હજાર એજનપરિમાણ.. ભાગમાં જ હોય છે. આવાસ મોટા મંડપ જેવા હોય છે અને ભવન નગર જેવાં હોય છે. ભવન બહારથી ગેળ, અંદરથી સમચતુષ્ક અને તળિયે પુષ્કરકણિકા જેવાં હોય છે.
- બધા ભવનપતિ, કુમાર એટલા માટે કહેવાય છે કે તેઓ " કુમારની માફક જોવામાં મનોહર તથા સુકુમાર હોય છે, અને મૃદુ, '' મધુગતિવાળા તથા કીડાશીલ હોય છે. દશે પ્રકારના ભવનપતિનાં
. ચિહ્ન આદિ સ્વરૂપ સંપત્તિ જન્મથી જ પોતપોતાની જાતિમાં જુદી ' જુદી હોય છે. જેમકે અસુરકુમારને મુકુટમાં ચૂડામણિનું ચિહ્ન હોય
છે. નાગકુમારને નાગનું, વિઘુકુમારોને વજનું, સુપર્ણકુમારોને ગરુડનું, અગ્નિકુમારને ઘડાનું, વાયુકુમારોને અશ્વનું, સ્વનિતકુમારને વધમાન–શરાવની જોડીનું, ઉદધિમારોને મકરનું, દ્વીપકુમારોને સિંહનું અને દિકુમારને હાથીનું ચિહ્ન હોય છે. નાગકુમાર આદિ બધાઓનાં ચિહ્ન, એમના ભરણમાં હોય છે બધાનાં વસ્ત્ર, શસ્ત્ર, ભૂષણ આદિ વિવિધ હેાય છે. [૧૧] .
૧ “સંગ્રહણીમાં ઉદધિ કુમારને અશ્વનું અને વાયુમારને મકરનું ચિહ્ન લખ્યું આ છે; ગા. ૨૬.
Page #201
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૪૯ - વ્યંતરના મેટ્ર-પ્રમે: બધા વ્યંતર દેવ ઊર્ધ્વ, તીરછા અને નીચે
ત્રણે લોકમાં ભવન અને આવાસોમાં વસે છે. તે પિતાની ઈચ્છાથી " અથવા બીજાની પ્રેરણાથી ભિન્નભિન્ન જગ્યાએ જાય છે. એમાંથી
કેટલાક તો મનુષ્યોની પણ સેવા કરે છે. તે વિવિધ પ્રકારના પહાડોમાં, આ ગુફાઓ તથા વનોના આંતરાઓમાં વસવાના કારણથી બંતર કહેવાય
છે.એમાંથી કિન્નર નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમકે, કિનર,કિપુરુષ, કિપુરુષોત્તમ કિનરોત્તમ, હદયંગમ રૂપશાલી, અનિંદિત, મનોરમ, રતિપ્રિય
અને રતિષ્ઠ. કિપુપ નામના વ્યંતરના દશ પ્રકાર છે. જેમકે, પુષ, - સપુષ, મહાપુરૂ, પુwવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મરુદેવ, ભરત, | મેસપ્રભ અને યશસ્વાન: મહોરગના દશ પ્રકાર આ પ્રમાણે છે: ભુજગ,.
ભોગશાલી, મહાકાય, અતિકાય, કંધશાલી, મનોરમ, મહાવેગ, મહેqક્ષ,
મેકાંત અને ભાસ્વાન. ગાંધર્વના બાર પ્રકાર આ પ્રમાણે છે: હાહા, - ' હૃદુ, તુંબુર, નારદઋવિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, * વિશ્વાવસુ, ગીતરતિ અને ગીતયશસ. યક્ષોના તેર પ્રકાર આ પ્રમાણે
છેઃ પૂર્ણભદ્ર, માણિભદ્ર, શ્વેતક, હરિભદ્ર,સુમનભદ્ર, વ્યતિપાતિકભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યયક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને
યક્ષોત્તમ. રાક્ષસોના સાત પ્રકાર આ પ્રમાણે છે: ભીમ, મહાભીમ, ' વિન, વિનાયક, જળરાક્ષસ, રાક્ષસરાક્ષસ અને બ્રહ્મરાક્ષસ. ભૂતોના | નવ પ્રકારે આ પ્રમાણે છે: સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતોત્તમ, સ્કંદિક,
મહાકંદિક, મહાવેગ, પ્રતિક અને આકાશગઃ પિશાચના પંદર ' ભેદ આ પ્રમાણે છેઃ કૂષ્માંડ, પટક, જેવ, આતંક, કાલ, મહાકાલ,
ચક્ષ, અચૌક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, ' ' તૂષ્ણક અને વનપિશાચ, આઠ પ્રકારનાં વ્યંતરેનાં ચિહ્ન અનુક્રમે, - આ પ્રમાણે છેઃ અશોક, ચંપક, નાગ, તુંબરૂ, વટ, ખટ્વાંગ (યોગીઓ
પાસે બેપરવાળે દંડ), સુલસ અને કદંબક, ખટ્વાંગ સિવાય બાકીનાં બધાં ચિહ્ના વૃક્ષ જાતિનાં છે; આ બધાં ચિહ્નો એમનાં
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૫૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રક્ષાન્તર દીપિકા
આભૂષણ આદિમાં હોય છે. [૧૨]
પંચવિધ બ્યોતિન્દ્ર: મેરુના સમતલ ભૂમિભાગથી સાતસા નેવું ચેાજનની ઊંચાઈ ઉપર જ્યેાતિશ્રક્રના ક્ષેત્રને આરંભ થાય છે; તે ત્યાંથી ઊંચાઇમાં એકસે દશ યેાજનપરિમાણ છે, અને તીરછું અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પરિમાણ છે. એમાં દશ યેાજનની ઊંચાઈ ઉપર અર્થાત ઉક્ત સમતલથી આસે ચેાજનની ઊંચાઈ ઉપર સૂર્યનું વિમાન છે; ત્યાંથી એ’શીયેાજનની ઊંચાઈ ઉપર અર્થાત્ સમતલથી આસા એશીયેાજનની ઊંચાઈ ઉપર ચંદ્રનું વિમાન છે, ત્યાંથી વીશ યેાજનની ઊંચાઈ સુધીમાં અર્થાત્ સમતલથી નવસે। યેાજનની ઊંચાઈ સુધીમાં ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા છે. પ્રકીણ તારા કહેવાની મતથ્ય એ છે કે બીજા કેટલાક તારાઓ એવા પણ છે કે જે અનિયતચારી હાવાથી કયારેક સૂર્યચંદ્રની નીચે પણ ચાલ્યા જાય છે અને કચારેક ઉપર પણ ચાલ્યા જાય છે. ચંદ્રની ઉપર વીશ યેાજનની ઊંચાઈમાં પહેલા ચાર ચેાજનની ઊંચાઈ ઉપર નક્ષત્ર છે, એની પછી ચાર યેાજનની ઊંચાઈ 'ઉપર મુધગ્રહ, મુધથી ત્રણ યેાજન ઊંચે શુક્ર, શુક્રથી ત્રણ ચેાજન ઉંચે ગુરુ, ગુરુથી ત્રણ યેાજન ઊંચે મંગળ અને મંગળથી ત્રણ ચેન્જનઊઁચે શનૈશ્વર છે. અનિયતચારી તારા જ્યારે સૂર્યની નીચે ચાલે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ યેાજનપ્રમાણ જ્યેાતિવ ક્ષેત્રમાં ચાલે છે, વ્યેતિષ-પ્રકાશમાન વિમાનમાં રહેવાને કારણે સૂર્ય દિયેતિક કહેવાય છે. એ બધાના મુકુટામાં પ્રભામંડલ જેવું ઉજ્વલ સુર્યાદિના મડળ જેવું ચિહ્ન હોય છે. સૂર્યને સૂર્યમંડળના જેવું, ચંદ્રને ચંદ્રમંડળના જેવું અને તારાઓને તારામંડળના જેવું ચિહ્ન હાય છે. [૧૩]
વર જ્યોતિ : માનુષેાત્તર નામના પર્વત સુધી મનુષ્યલેાક છે, એ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. એ મનુષ્યલેાકમાં જે જ્યાતિષ્ક
૧. જુઓ આ ૩, ૩૦ ૧૪.
Page #203
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નાત્તર દીપિકા
૧૫૧
છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુએ થાય છે. મનુષ્યલેાકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એક સે! ત્રીસ એક સે બત્રીસ છે. જેમકે જખૂદ્રીપમાં એ કે, લવણ સમુદ્રમાં ચાર ચાર, ધાતકીખંડમાં માર ખાર, કાલેાધિમાં ëતાલીસ બેંતાલીસ અને પુષ્કરાર્દમાં ખેાતેર ખેતેર સૂર્ય તથા ચંદ્ર છે. એક એક ચંદ્રના પરિવાર અઠ્ઠાવીશ નક્ષત્ર, અરૃયાશી ગ્રહ અને છાસઠ હજાર નવસે તે પંચાતેર કાટાકિટ તારાઓ છે. જો કે લેાકમર્યાદાના સ્વભાવથી જ જ્યેાતિષ્ક વિમાન સદાયે પોતાની જાતે જ કરે છે, તથાપિ વિશિષ્ટ સમૃદ્ધિ પ્રગટ કરવાને માટે અને આલિયેાગ્ય-સેવક નામકર્મના ઉદયથી ક્રીડાશીલ કેટલાક દેવા એ વિમાનેને ઉપાડીને કરે છે. પૂર્વ દિશામાં સિંહાકૃતિ, દક્ષિણ દિશામાં ગજાકૃતિ, પશ્ચિમ દિશામાં બળદરૂપધારી અને ઉત્તર દિશામાં અશ્વરૂપધારી દેવ વિમાનની નીચે જોડાઇને ભ્રમણ કર્યાં કરે છે. [૧૪]
મનુષ્યલાકમાં મુર્તી, અહેારાત્ર, પક્ષ, માસ, આદિ; અતીત, વર્તમાન આદિ; તથા સંધ્યેય, અસંખ્યેય આદિપે અનેક પ્રકારને કાળવ્યવહાર થાય છે; એની બહાર નહિ. મનુષ્યલેાકની બહાર જો કાઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એવેા વ્યવહાર કરે તે પણ તે મનુષ્યલેકમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ; કેમકે વ્યાવહારિક કાળવિભાગના મુખ્ય આધાર માત્ર નિયત ક્રિયા છે. આવી ક્રિયા સૂર્ય, ચંદ્ર આદિ જ્યંતિષ્કાની ગતિ જ છે; ગતિ પણ સર્વ જ્યાતિષ્કામાં સર્વત્ર હાતી નથી, ફક્ત મનુષ્યલેાકમાં વર્તતા જ્યેાતિકેામાં જ હોય છે. એથી માનવામાં આવે છે કે કાળને વિભાગ જ્યેાતિષ્ઠાની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે. દિન, રાત, પક્ષ આદિ જે સ્થૂલસ્થૂલ કાળવિભાગ છે તે સૂર્ય આદિ જ્યાતિષ્કાની નિયત ગતિ ઉપર અવંબિત હાવાથી એનાથી જાણી શકાય છે; સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જાણી શકાતા
Page #204
--------------------------------------------------------------------------
________________
નાચત્ર-પ્રશ્નોત્તર દીપિકા
નથી. અમુક શુક
માં
ન થાનમાં રે યનું પ્રથમ દર્શન થાય છે. અને તેનું દર્શન થાય છે. તે ઉદાસ્ત છે. એ પાન વચ્ચેની ચર્મની ક્રિયાથી દિવસના વ્યવહાર થાય છે. આ ીને આ ર્યમાં સ્તી ઉદય સુધીની ક્રિયાથી રાતના વ્યવાર થાય છે. વંદન અને રાતને ત્રીસમે ભાગ મુત્ત છે, પંદર દિનરાત એ પણ કાવાય છે, એ પાના માર, મે માસની ઋતું, ગૃ ઋતુનું મન, એ યનનું વર્ષ, પાંચ વર્ષના યુગ ત્યાદિ અનેક પ્રકારના ક્રિક કાળવભાગ સમની ગક્રિયાથી કરવામાં આવે છે, જેમા ચાલુ રાય ને વર્તમાનકાળ, જે થવાની છે. તે અનાગતુકાર્યા અને જે અર્થ વૃષ્ટી છે તે અીનકાળ, જે કાળ તરીમાં આવી શકે છે સંખ્યા, જે ગણતરીમાં નથી આવી શકતો પણ ત ઉમાન દ્વારા ભણી શકાય છે તે સંખ્યા, મક પગાપમ, સાગામ ર્હદ; અને તેનો અંત નથી તે અનંત. [૧૫
܀ 11
વિનોદર : મનુષ્યશ્વકની બંહારનાં સૂર્ય આદિત્યકિ વિમાન સ્થિર ; કેમકે એમનાં વિમાન ભાવથી એક જગ્યાએ 7 કાન છે ‚ નહીં ભગતાં નથી. આ કાણુથી એમની મા અ એમના પ્રકારો પણ બેંકરૂપે સ્થિર છે; અર્થાત માં ઇ ર્હદય ન પડવાથી વ્યતિકાના સ્વાવિક ! ગ નવા ર અને યાન ન હોવાથી લા યોજન હું એક ૬ એટસખા સ્થિર રહે છે. [૨
હાય નો અનુનિકાહ દેવમાનિક કહેવાય છે. એમનું ર્ષક છે. નદ માત્ર પાવિક છે; કેમકે વિમાનથી ચાલના જેમ બૉન વિકાના દા પ ય છે [૧૦]
ય
મુર્શિકા કાપા ને કાન એવા મ વર્ષમાં આ મ ય કલ્પની અનાર છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૫૩ તે કલ્પાત કહેવાય છે. આ બધા વૈમાનિક એક સ્થાનમાં હતા નથી કે તીરછી પણ હોતા નથી; કિન્તુ એકબીજાની ઉપરઉપર રહેલા હોય છે. [૧૮-૧૯] "
- કલ્પના સૌધર્મ, અશાન આદિ બાર ભેદ છે. એમાંથી સૌધર્મ કલ્પ તિૌક્રની ઉપર અસંખ્યાત યોજન ચડ્યા પછી મેના
દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશ પ્રદેશમાં રહેલો છે. એની ઉપર , કિન્તુ ઉત્તરની બાજુએ ઐશાન કલ્પ છે. સૌધર્મ કલ્પની બહુ ઉપર સમશ્રેણીમાં સાનકુમાર કલ્પ છે, અને ઐશાનની ઉપર સમણમાં
મહેન્દ્ર કલ્પ છે. આ બેની વચ્ચે, કિન્તુ ઉપર બ્રહ્મલેક કલ્પ છે; - ' એની ઉપર ક્રમથી લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ કલ્પો
એકબીજાની ઉપરઉપર છે. એમની ઉપર સૌધર્મ અને અશાનની માફક આનત અને પ્રાણત એ બે કલ્પ છે. એમની ઉપર સમશ્રેણીમાં સાનકુમાર અને મહેન્દ્રની માફ આરણ અને અશ્રુત કલ્પ છે. આ કલ્પોની ઉપર અનુક્રમે નવ વિમાન ઉપરઉપર છે. તે પુસ્થાકૃતિ લોકના ગ્રીવાસ્થાનીય ભાગમાં હોવાથી રૈવેયક કહેવાય છે. એમની ઉપર વિર્ય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિધાન છે. તે સૌથી ઉત્તર-પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. સૌધર્મથી અશ્રુત સુધીના દેવ કલ્પપપન્ન અને એમની
ઉપરના બધા દેવો કલ્પાતીત કહેવાય છે. કલ્પપપત્રમાં સ્વામી - સેવકભાવ છે પરંતુ કલ્પાતીતમાં નથી; ત્યાં તો બધા ઈંદ્ર જેવા હોવાથી * “અહર્મિક કહેવાય છે. મનુષ્યલોકમાં કોઈ નિમિત્તથી જવાનું થાય
તો કપ પન્ન દેવ જ જધ-આવે છે. કપાતીત પિતાના સ્થાનને છોડીને ક્યાં ય જતા નથી. [૨૦], ;
" હવે કેટલીક બાબતોમાં દેવોની ઉત્તરેત્તર અધિકતા - અને હીનતા કહે છે: ' , '
स्थितिप्रभावसुखातिलेश्याविशुद्धीन्द्रियाऽवधिविषयतोऽधिकाः ॥२१॥
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ।२२। । (૨૧) (સ્થિતિ+મા+જુā+વૃતિ-રા-વિશુદ્ધિકન્દ્રિય+વધિ
વિઘચતઃ+ધિ:) (૨૨) (તિરૂપરિહમિમાનતઃકના:) '
" શબ્દાર્થ રિતિ–સ્થિતિ
પ્રમા–પ્રભાવ, નિગ્રહ ' સુ–સુખ , ' તિ–ધતિ, તેજ શ્રેયા વિશુદ્ધિ–સ્થાની વિશુદ્ધિ ત્રિચક્રિયના વિષય અવધિ-અવધિ જ્ઞાન વિપત — વિષયથી અધિ –અધિક ' mતિ – ગતિ શરીર-શરીર
* : gરિત્ર—પરિગ્રહ . માનત:–અભિમાનમાં હીન –હીન
સૂત્રાર્થ સ્થિતિ, પ્રભાવ, સુખ, દુતિ, લેસ્થાની વિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય અને અવધિવિષયમાં ઉપરઉપરના દેવ અધિક હોય છે.
- ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનમાં ઉપરઉપરના દેવો હીન છે. : : ' વિશેષાર્થ-સમજાતી ' . . .
નીચેનીચેના દેવોથી ઉપરઉપરના દેવો સાત વાતમાં અધિક હોય છે. તે નીચે પ્રમાણે
૧. રિયતિ : આને વિશેષ ખુલાસે આગળ તેવીસમા સૂત્રમાં છે.
૨. કમાવઃ નિગ્રહ-અનુગ્રહ કરવાનું સામર્થ્ય, અણિમા, મહિમા આદિ સિદ્ધિનું સામર્થ, અને આક્રમણ કરી બીજાઓ પાસે કામ કરાવવાનું બળ, આ બધાને પ્રભાવમાં સમાવેશ થાય છે. આ પ્રભાવ જો કે ઉપરઉપરના દેવામાં અધિક હોય છે તો પણ તેઓમાં ઉત્તરોત્તર અભિમાન અને સંક્ષેશ ઓછાં હોવાથી તેઓ પોતાના પ્રભાવને ઉપયોગ ઓછો જ કરે છે.'
Page #207
--------------------------------------------------------------------------
________________
A
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૫૫ ૩-૪. ને યુતિઃ પ્રક્રિયા દ્વારા ગ્રાહ્ય વિષયને અનુભવ કરવો.એ સુખ છે. શરીર, વસ્ત્ર અને આભરણુ આદિનું તેજ એ ઘુતિ છે. એ સુખ અને દુતિ ઉપરઉપરના દેવામાં અધિક હોવાનું કારણ ઉત્તરોત્તર ક્ષેત્રસ્વભાવજન્ય શુભ પુદ્ગલ પરિણામની પ્રકૃષ્ટતા
૫. સેડ્યા વિશુદ્ધઃ લેશ્યાનો નિયમ આગળ તેવીસમા સુત્રમાં સ્પષ્ટ થશે. અહીં એટલું જાણી લેવું જોઈએ કે જે દેવોની : 'લેશ્યા સમાન છે તેમાં પણ નીચેની અપેક્ષાએ ઉપરના દેવની
લેશ્યા, સંકલેશના એછીપણાના કારણથી ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધતર જ હોય છે.'
૬. રૂવિષય: દૂરથી ઈષ્ટ વિષયોનું ગ્રહણ કરવાનું જે ઈન્દ્રિયોનું સામર્થ્ય તે પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ અને સંલેશની ન્યૂનતાના કારણથી ઉપરઉપરના દેવામાં અધિક હોય છે.
૭. સર્વાધિજ્ઞાનનો વિષચ: અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપરઉપરના દેવોમાં વધારે જ હોય છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવોને નીચેના : ભાગમાં રત્નપ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ યોજન - સુધી અને ઊંચા ભાગમાં પિતપોતાનાં વિમાન સુધી અવધિજ્ઞાનથી
જાણવાનું સામર્થ્ય હોય છે. ત્રીજા અને ચોથા સ્વર્ગમા દેવ નીચેના ' ભાગમાં શર્કરા પ્રભા સુધી, તીરછા ભાગમાં અસંખ્યાત લાખ જન
- સુધી અને ઊર્ધ્વ ભાગમાં પિપિતાના ભવન સુધી અવધિજ્ઞાનથી : જોઈ શકે છે. એ રીતે ક્રમશઃ વધતાં વધતાં અંતમાં અનુત્તરવિમાન
વાસી દે સંપૂર્ણ લોકનાલીને અવધિજ્ઞાનથી જોઈ શકે છે. જે દેવોના * અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમાન હોય છે, તેમાં પણ નીચેની અપેક્ષાએ - ઉપરના દેવને વિશુદ્ધ, વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હોય છે [૨૧] ' . . ચાર બાબતો એવી છે જે નીચેના દેવોની અપેક્ષાએ ઉપર
ઉપરના દેવમાં ઓછી હોય છે. જેમકેઃ
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૫૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧. ગમનનિયાની ત્તિ અને મનનિયામાં પ્રવૃત્તિ: એ બન્ને ઉપરઉપરના દેવામાં એછાં હોય છે; કેમકે ઉપરઉપરના દેવામાં ઉત્તરાત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હાવાને કારણે દેશાંતરવિષયક ક્રીડા કરવાની રિત એછીએછી થતી જાય છે. સાતકુમાર આદિ દેવા જેમની જઘન્ય સ્થિતિ એ સાગરાપમ હોય છે, તે અધેાભાગમાં સાતમા નરક સુધી અને તીરછા ભાગમાં અસંખ્યાત હજાર કાડાકાડિ યાજન પર્યંત જવાનું સામર્થ્ય રાખે છે. એમની પછીના દેવાને ગતિવિષય ઘટતાંઘટતાં એટલા બધા ઘટી જાય છે કે ઉપરના દેવા વધારેમાં વધારે ત્રીજા નરક સુધી જ જઇ શકે છે. શક્તિ ગમે તેટલી હાય તેા પણ કાઇ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયે નથી અને જશે નહિ.
૨. શરીરનું માળ : એ અનુક્રમે પહેલા-ખીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજા-ચેાથા સ્વર્ગમાં છે હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથનું; સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમાં સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનું; નવ પ્રવેયકમાં એ હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું હાય છે.
૩. પરિશ્ર્વ: પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ વિમાન, ખીજામાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજામાં બાર લાખ, ચેાથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છઠ્ઠામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આડમામાં છ હજાર, નવમાથી બારમા સુધીમાં સાતસેા, અધેવી ત્રણ ત્રૈવેયકમાં એક સેા અગિયાર, મધ્યમ ત્રણ ત્રૈવેયકમાં એક સે સાત, ઊર્ધ્વમાં ત્રણ ત્રૈવેયકમાં સા અને અનુત્તરમાં પાંચ જ વિમાનના પરિગ્રહ છે.
".
૪. મિમાન: એને અર્થ અહંકાર છે. સ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ આદિમાં અભિમાન પેદા થાય છે; આવું
Page #209
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૫૭
અભિમાન, કપાય એછે હાવાથી ઉપરઉપરના દેવામાં ઉત્તરાત્તર ઓછું જ હોય છે.
સૂત્રમાં કહી નથી એવી બીજી પણ. પાંચ બાબતે દેવાના સંબંધમાં જાણવા જેવી છેઃ ૧. ઉચ્છ્વાસ, ૨. આહાર, ૩. વેદના, ૪, ઉપપાત અને ૫. અનુભાવ.
તેમતેમ
૧૧. કાલ: જેમજેમ દેવાની સ્થિતિ વધતી જાય છે, ઉચ્છ્વાસનું કાલમાન પણ વધતું જાય છે. જેમકે, દશ હજાર વર્ષના આયુષવાળા દેવાને એક એક ઉચ્છ્વાસ સાતસાત સ્તાકપરિમાણ કાળમાં થાય છે, એક પડ્યાપમના આયુષવાળા દેવાના ઉચ્છ્વાસ એક દિવસમાં એક જ હાય છે, સાગરોપમના આયુધવાળા દેવાના વિષયમાં એવા નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરાપમનું હાય તેના એક એક ઉચ્છ્વાસ તેટતેટલા પખવાડિયે થાય છે.
૨. આદર: એના સંબંધમાં એવા નિયમ છે કે દશ હજાર વર્ષોંના આયુષવાળા દેવે એક એક દિવસ વચમાં છેાડીને આહાર લે છે; પક્ષેાપમના આયુષવાળા દેવે દિનપૃથક્ક્ત્વની પછી આહાર લે છે; સાગરાપમના આયુષવાળા દેવે માટે એવેશ નિયમ છે કે જેનું આયુધ જેટલા સાગરોપમનું હેાય તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે.
1
૩. વૈવનાઃ સામાન્ય રીતે દેવેાને સાત-સુખ વેદના જ હોય છે; કન્યારેક અસાત-દુ:ખ વેદના થઇ જાય તો તે, અંતર્મુતથી વધારે સમય સુધી રહેતી નથી. સાત વેદના પણ લાગલાગટ છ મહિના સુધી એકસરખી રહીને પછી બદલાઈ જાય છે.
૪. વાત એને અર્થે ઉત્પત્તિસ્થાનની યેાગ્યતા છે. અન્ય જૈનેતરલિંગિક મિથ્યાત્વી બારમા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે; સ્વ-જૈનલિંગિક મિથ્યાત્વી ત્રૈવેયક સુધી જઈ શકે છે, અને સમ્યગ્દષ્ટિ
૧. પૃથક્ક્ત્વ શબ્દને બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પહેલા વર્ગથી સર્વાર્થસિદ્ધ પતિ પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન જ થતા નથી. ..
૫. અનુમાવઃ એનો અર્થ લોકસ્વભાવ-જગદ્ધર્મ છે. એને લીધે બધાં વિમાન તથા સિદ્ધશિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે.
ભગવાન અરિહંતને જન્માભિષેક આદિ પ્રસંગે ઉપર દેવોના આસનનું કંપિત થવું એ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. આસનકંપની પછી અવધિજ્ઞાનના ઉપયોગથી તીર્થકરને મહિમા જાણી કેટલાક દેવ પાસે આવી એમની સ્તુતિ, વંદના, ઉપાસના આદિથી આત્મકલ્યાણ કરે છે. કેટલાક દે પિતાના સ્થાનમાં જ રહી પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થકરની ચર્ચા કરે છે. આ પણ બધું જ લોકાનુભાવનું જ કાર્ય છે. [૨] હવે વિમાનિકેમાં વેશ્યાને નિયમ કહે છેઃ ' . વીતાવહેચા ત્રિપુરરૂા.
. (વીત+F+શુ+ચા+ફ્રિકત્રિવેણુ) . .
શબ્દાર્થ વીત–પીલેશ્યા
ઘ-પલેશ્યા . જુવ–શુકલેશ્યા —િએ " ત્રિ—ત્રણ
–બાકીનામાં સૂત્રાર્થઃ બે, ત્રણ અને બાકીનાં સ્વર્ગોમાં ક્રમપૂર્વક પીત, પા. અને શુકલેશ્યાવાળા દેવ છે.
વિશેષાર્થ-સમજાતી : - પહેલા બે સ્વર્ગના દેવોમાં પીત-તેજોલેસ્યા હોય છે, ત્રીજાથી - પાંચમા સ્વર્ગ સુધીના દેવોમાં પદ્મશ્યા અને છટ્ટાથી સર્વાર્થસિદ્ધ - પતના દેવોમાં શુકલલેસ્યા હોય છે. આ નિયમ શરીરવર્ણપ દ્રવ્ય
લેશ્યાને માટે જ છે, કેમકે અધ્યવસાયરૂપ ભાવલેણ્યા તે બધા યે દેવમાં છે મળી આવે છે. [૩] .
Page #211
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૫૯ - હવે કોની પરિગણના કરે છે?
પ્રાર્ ગ્રેવેન્યઃ વરઘારકા. (૨૪) ( વાચસ્થ:+:)
શબ્દાર્થ * પ્રા–પહેલાં
શ્રેગ્ય–શૈવેયકથી * વેegi: કલ્પ " સૂત્રાર્થ રૈવેયકની પહેલાં કલ્પ છે.
વિશેષાર્થ–સમજાતી ' જેમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્નિશ આદિ રૂપે દેવોના વિભાગની * કલ્પના છે, તે કલ્પ”. એવા કલ્પ રૈવેયકની પહેલાં, અથાત
સૌધર્મથી અશ્રુત સુધી બાર છે. ગ્રેવેયકથી લઈ બધા કલ્પાતીત છે.
કેમકે એમાં ઇન્ક, સામાનિક, ત્રાયન્નિશ આદિ રૂપે દેના વિભાગની - કલ્પના નથી; અર્થાત તે બધા બરોબરીવાળા હોવાથી “અહમિંદ્ર કહેવાય છે. [૨૪]
. હવે લોકાતિક દેવોનું વર્ણન કરે છે? ब्रह्मलोकालया लोकान्तिकाः ।२५। .. सारस्वतादित्यवहन्यरुणगर्दतोयतुषिताव्याबाध
"માતોરારદા ૧Bયલ એશિયાટિક સોસાયટીના મુદ્રિત પુસ્તકમાં “અરિષ્ટાર્થ” એ અંશ ' નિશ્ચિતરૂપે સૂત્રમાં ન રાખતાં કોષ્ટકમાં રાખ્યો છે; પરંતુ મ. ભયના મુદ્રિત પુસ્તકમાં તે અંશ રિણાવ્ય’ પાઠ સૂત્રગત જ નિશ્ચિતરૂપે છાપ્યો છે. જો કે શ્વેતાંબર સંપ્રદાયના મૂળસૂત્રમાં sરિષ્ટાત્ર એવો પાઠ છે. છતાં પણ એસૂત્રનાં ભાષ્યની ટીકામાં જે “ટૂરિખોપાત્તા: રિક્ટવિમાનતારવર્તિમિ:' ઇત્યાદિ ઉલ્લેખ છે, એમાં મરિના સ્થાને રિટ હેવાને પણ તર્ક થઈ શકે છે; પરંતુ
દિગંબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ વ્યારાવારિષ્ટા’ એ પાઠ છે છે. તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ ફલિત થાય છે, રિષ્ટ નહિ; તેમજ
મતનું વિધાન પણ નથી. ' ' ' . . . .
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૦
' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા : (ર૬) (ત્રશ્નો+ગો7િ:). . (૨૬) (સારસ્વત+વિ+હિંગળ+તો+તુલિત+ગાવાથ+મહતઃ
' .
Faiદા :-); ' ' " ગાઈ ' - વ્રાધા–બ્રહ્મલોક આચા–નિવાસસ્થાન , જોત–લોકાતિક દેવ(નું સારવત–સારસ્વતી
સારિત્ય—આદિત્ય " વહ્નિ –અગ્નિ ' –અરણ 1
જતા–ગતોય . '. તુત-તુતિ . વચાવા—અવ્યાબાધ , ' મફત–મસત
ગરિણા–અંરિષ્ઠ—દેવ ૨-–વળી
સૂત્રાર્થ: બ્રહ્મલોક એ જે લોકાતિક દેવોનું આલય- નિવાસસ્થાને છે. . . . . .
સારસ્વત, આદિત્ય, વહિ, અણુ, ગદા, તુષિત, અવ્યાબાધ, - મસ્ત અને અરિષ્ટ એ લોકાતિક છે. ,
' વિશેષાર્થ-સમજૂતી લોકાંતિક દે વિષયતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે '. તેઓ પરસ્પર નાનામોટા ન હોવાથી બધા સ્વતંત્ર છે અને તીર્થકરના " નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગના સમયે એમની સામે ઉભા રહી
“ ગુરુ વુક્ષેઢ” શબ્દ દ્વારા પ્રતિબંધ કરવાને પોતાના આચારનું
પાલન કરે છે. તે બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગની ચારે બાજુની - દિશાઓ-વિદિશાઓમાં રહે છે; બીજે ક્યાં ય રહેતો નથી. તે બધા * ત્યાંથી ઍત થઈ મનુષ્યજન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
દરેક દિશા, દરેક વિદિશા અને મધ્ય ભાગમાં એકએક જાતિ - વસવાના કારણે એમની કુલ નવ તિઓ છે. જેમકે, પૂર્વોત્તર
એટલે કે ઈશાન ખૂણામાં સારવત, પૂર્વમાં આદિત્ય, પૂર્વદક્ષિણ
Page #213
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૬૧
એટલે અગ્નિ ખૂણામાં વહ્નિ, દક્ષિણમાં અરુણુ, દક્ષિણપશ્ચિમમાં એટલે નૈઋત્ય ખૂણામાં ગદંતાય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમેાત્તર એટલે વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં મરુત અને વચમાં અરિષ્ટ નામના લેાકાંતિક દેવા રહે છે. એમનાં સારસ્વત આદિ નામ વિમાનના હું નામથી પ્રસિદ્ધ થયાં છે. અહીં એટલી વિશેષતા જાણી લેવી જોઇએ કે આ બન્ને સુત્રાના મૂળ ભાષ્યમાં લોકાંતિક દેવના આઠ જ ભેદે અતાવ્યા છે; દિગંબર સૂત્રપાદ પ્રમાણે પણ આઠે જ સંખ્યા જણાય છે, તેમાં મરુતી ઉલ્લેખ નથી. અલબત્ત, ઠાણાંગ આદિ સૂત્રોમાં નવ ભેદ દેખાય છે; (ઉત્તમ ચરિત્રમાં તે દશ ભેદેશને પણ ઉલ્લેખ છે) તેથી એમ જણાય છે કે મૂળસૂત્રમાં ‘મહતો' પા' પ્રક્ષિપ્ત થયેલે છે. [૨૫–૨૬]
હવે અનુત્તર વિમાનના દેવેનું વિશેષત્વ કહે છેઃ विजयादिषु द्विचरमाः |२७| (વિલયા‹િg+ટ્વિ+વરમાઃ)
શબ્દાર્થ ટ્રિએ
વિનયા—િવિજયાદિમાં ચરમા: છેલ્લી વાર
સત્રાર્થ: વિજયાદિમાં દેવ, દ્રિચરમ-ફક્ત એ વાર મનુષ્યજન્મ ધારણ કરવાવાળા હેાય છે.
વિશેષાર્થ-સમજાતી
અનુત્તર વિમાનના પાંચ પ્રકાર છે. એમાંથી વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનામાં જે દેવા રહે છે, તે ચિરમ હેાય છે. અર્થાત્ તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી. મેક્ષ પામે છે, એને ક્રમ આ પ્રમાણે છેઃ ચાર અનુત્તર વિમાનથી વ્યુત થયા. પછી મનુષ્યજન્મ, એ જન્મની પછી અનુત્તર
1
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૬૨
* તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિમાનમાં દેવજન્મ, ત્યાંથી પાછો મનુષ્યજન્મ અને તે જ જન્મમાં મોક્ષ. પરંતુ સર્વાર્થસિદ્ધવિમાનવાસી દે ફક્ત એક જ વાર મનુષ્ય જન્મ લે છે, તે એ વિમાનથી ચુત થયા પછી મનુષ્યત્વ ધારણ કરી એ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાનવાસી સિવાય બીજા કોઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમકે કઈક તો એક જ વાર મનુષ્યજન્મ લઈ મોક્ષ પામે છે, કઈ બે વાર, કાઈ ત્રણ વાર, કઈ ચાર વાર અને કોઈ એથી પણ અધિક વાર જન્મ ધારણ કરે છે. [૨૭] , હવે તિર્થનું સ્વરૂપ કહે છેઃ
guiત્તિવમનુષ્યખ્યઃ પાત્તિર્યોનઃ ૨ટા - (viાતિ+નુ +શેષા:+વિચનોન:) :
શબ્દાર્થ સૌપતિ–પાતિક ' મનુસ્વ–મનુષ્ય સિવાયના . સેવા_બાકી રહ્યા . વિચા–તિર્યંચા, વોચ –ોનિયવાળા .
સૂત્રાર્થ પપાતિક અને મનુષ્ય સિવાયના જે જે બાકી રહ્યા છે તે તિર્યંચ નિવાળા છે.
' વિશેષાર્થ-સમજૂતી - તિચિ કેણ કહેવાય છે? એ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપ્યો છે. પપાતિક અર્થાત દેવ તથા નારક અને મનુષ્યને છોડીને બાકીના બધા સંસારી જીવ તિર્યંચ જ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય ફક્ત પચેંકિય હોય છે, પરંતુ તિર્યંચમાં એકેડિયથી પંચેંદ્રિય " સુધીના બધા પ્રકારના છેવો આવી જાય છે. જેમ. દેવ, નાક અને ' મનુષ્ય, લોકન ખાસ ખાસ વિભાગમાં જ મળી આવે છે તેવું * તિજો વિષે નથી; કેમકે તેમનું સ્થાન લેકના બધા ભાગમાં છે. [૨૮] .
Page #215
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા અધિકારસૂત્ર: - સ્થિતિ પર
| (સ્થિતિ)
શબ્દાર્થ
ચિતિ–સ્થિતિ–આયુષ્ય સૂત્રાર્થ: આયુષનું વર્ણન કરવામાં આવે છે ,
* વિશેષાર્થ-સમજૂતી - મનુષ્ય અને તિર્યંચનાં જધન્ય અને ઉત્કૃષ્ટ આયુષ બતાવ્યાં છે. દેવ અને નારકનાં બતાવવાના બાકી છે. તે આ અધ્યાયની સમાપ્તિ
સુધી બતાવાશે. [૨૯] ' ભવનપતિનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન:
भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यधम् ॥३०॥
- શેવાળાં પાને રૂા. - असुरेन्द्रयोः सागरोपममधिकं च ।३२॥ .. (३०) (भवनेषु दक्षिणार्ध+अधिपतिनाम्+पल्योपमम्+अध्यर्धम् )
- (ર૧) (શવાળામુ++) - ' (૨૨) (મોક્ષામ+વિમુ)
શબ્દાર્થ અનેવું–-ભવનોમાં
લા–દક્ષિણાર્ધના . વિપતીનામું –અધિપતિઓની (ઈન્દ્રોની)
વાળામું–બાકીનાઓની ' Tોને–પા એ છે (પણ બે) - મસુરેન્દ્રો—બે અસુરેન્દ્રોની સાગરોપમ–સાગરોપમથી .
–(અને અધિક –વળી
સૂત્રાર્થ ભવનોમાં દક્ષિણાર્ધના ઈન્દ્રોની સ્થિતિ દોઢ પલ્યો. ૫મની છે. . '
'
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૬૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા શેષ ઇન્દ્રોની સ્થિતિ પિણા બે પલ્યોપમની છે. .
બે અસુરેન્દ્રોની સ્થિતિ ક્રમથી સાગરોપમ અને કંઈક અધિક સાગરોપમની છે.
વિશેષાર્થ–સમજૂતી - અહીં ભવનપતિનિકાયની જે સ્થિતિ બતાવી છે, તે ઉત્કૃષ્ટ સમજવી જોઈએ; કેમકે જઘન્ય સ્થિતિનું વર્ણન આગળના પિસ્તાળીસમા સૂત્રમાં આવવાનું છે. ભવનપતિનિકાયને અસુરકુમાર, નાગ-. કુમાર આદિ દશ ભેદો પહેલાં કહ્યા છે. દરેક ભેદના દક્ષિણાર્ધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપે બે બે ઈન્દ્ર છે; તેમનું વર્ણન પહેલાં જ કરી દીધું છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે. દક્ષિણાર્ધ અધિપતિ ચમાર નામના અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરેપમની અને ઉત્તરાધના અધિપતિ બલિ નામના અસુરેન્દ્રની સ્થિતિ સાગરોપમથી કાંઈક અધિક છે. અસુરકુમારને છોડીને બાકીના નાગકુમાર આદિ નવ પ્રકારના ભવનપતિના દક્ષિણાર્ધના ધરણેન્દ્ર આદિ જે નવ ઇંદ છે, એમની સ્થિતિ દોઢ પલ્યોપમની અને જે ઉત્તરાર્ધના ભૂતાનંદ આદિ નવ ઈન્દ્ર છે, એમની સ્થિતિ પોણા બે પલ્યોપમની છે. [૩૦–૩૨] હવે વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરે છે सौधर्मादिषु यथाक्रसम् ।३३।। સાપ રૂઝા अधिके च ।३५/ સતત સાનરકુમારે રૂદા. विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ।३७। आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु . :.
- સર્વાર્થસિદ્ધ રૂદ્રા
Page #217
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા () (મહિપુ+થામF) (૩) (ભાજપ) () (રાધિ ૨) (૩૬) (+ક્ષાનમાર) (૨૭) વિરોષત્રિHUારા+ન્નરશાસ્ત્રમ+ધિનિ+૨) (૨૮) (ભાર+ગષ્ણુતાત+++ન+વા- પુનિથાgિ ' સર્વાર્થસિક્સ)
શબ્દાર્થ સૌથરિપુ—સૌધર્મ આદિ દેવકમાં થામF-અનુક્રમે
સરપ–સાગરોપમની –કાંઈક અધિક સપ્ત-સાતઃ સાનમા–સાનકુમારમાં વિશેષ—વિશેષ ત્રિ—ત્રણ -
સપ્ત-સાત ઢ-દશ .
. . grટશ-અગિયાર ત્રયોદરા-તેર
પંજામિ –પંદરથી મષિાની–અધિક
માર –આરણ . મધુતાત—અય્યતની ટ્વિ —ઉપર –એક
નિ–એકથી . . નવદુ-નવ
ત્રિવેણુ-ગ્રેવેયકમાં - વિનયgિ-વિજયાદિવિમાનમાં)સિદ્ધ–સર્વાર્થસિદ્ધમાં - સૂત્રાર્થ: સૌધર્મ આદિ દેવલોકમાં નીચે જણાવ્યા પ્રમાણે
અનુક્રમે સ્થિતિ જાણવી. - સૌધર્મમાં બે સાગરેપમની સ્થિતિ છે.
ઐશાનમાં કાંઈક અધિક બે સાગરેપમની સ્થિતિ છે. સાનકુમારમાં સાત સાગરોપમની સ્થિતિ છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૬૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા મહેકથી આરાયુત સુધીમાં અનુક્રમે કાંઈક અધિક સાત સાગરોપમ, ત્રણથી અધિક સાત સાગરેપમ, સાતથી અધિક સાત સાગરેપમ, દશથી અધિક સાત સાગરોપમ, અગિયારથી અધિક સાત સાગરોપમ, તેરથી અધિક સાત સાગરોપમ, પંદરથી અધિક સાત સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે.
આરણ અય્યતની ઉપર નવ રૈવેયક, ચાર વિજય આદિ .. અને સર્વાર્થસિદ્ધમાં અનુક્રમે એકએક સાગરેપમ અધિક સ્થિતિ છે.
વિશેષાર્થ સમજૂતી અહીં વૈમાનિક દેવોની જે સ્થિતિ ક્રમથી બતાવવામાં આવી : છે, તે ઉત્કૃષ્ટ છે. તેમની જઘન્ય સ્થિતિ આગળ બતાવવામાં આવશે, પહેલા સ્વર્ગમાં બે સાગરોપમની, બીજ સ્વર્ગમાં બે સાગરોપમથી કાંઈક અધિક, ત્રીજામાં સાત સાગરોપમની, ચેથામાં સાત સાગરપમથી કાંઈક અધિક, પાંચમોમાં દશ સાગરેપમની, છઠ્ઠામાં ચૌદ સાગરોપમની, સાતમામાં સત્તર સાગરેપની, આઠમામાં અઢાર સાગરોપમની; નવમા-દશમામાં વીસ સાગરોપમની અને અગિયારમાંબારમા સ્વર્ગમાં બાવીસ સાગરોપમની સ્થિતિ છે. નવ રૈવેયમાંના પહેલા સૈવેયકમાં તેવીસ સાગરોપમની, બીજામાં ચોવીસ સાગરોપમની, એ રીતે એકએક વધતાં નેવમાં રૈવેયકમાં એકત્રીસ સાગરેપમની સ્થિતિ છે. પહેલાં ચાર અનુત્તર વિમાનમાં બત્રીસ અને સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૩-૩૮]
૧ દિગંબરની ટીકાઓમાં અને કયાંક ક્યાંક વેતાંબર ગ્રન્થોમાં પણ વિજય આદિ ચાર વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરેપમની માની છે. જુઓ આ અધ્યાયના સૂ. ૪રનું ભાષ્ય. “સંગ્રહણમાં ૩૩ સાગર- . ' પમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
..
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
હવે વૈમાનિકાની જઘન્ય સ્થિતિ કહે છે: અપરા પોપમાંથયું ૬ કર્
सागरोपमे ||४०|
ધિ ૨૪।
परतः परतः पूर्वा पूर्वाऽनन्तरा ॥४२ | (૨૧) (અપાપલ્યોપમનૂ+ધિ+7) (૪૦) (સરોવમે) -
(૪૧) (ચિત્ત) ।
(૪૨) (વતૅ:+પરત:પૂર્વાનપૂર્વા+બનતા)
શબ્દા
અપરા——જધન્ય સ્થિતિ ધિ અધિક
પિને કાંઈક અધિક
પૂર્વાપૂર્વ—પૂર્વપૂર્વની
૧૬૭
પલ્યોપમન્—પલ્યાપમની સાગરોપમે-સાગરાપમની
પરત: વરત:—આગળ આગળની અનન્તરા—અનંતર અનંતરની
સૂત્રાઃ અપરા–જધન્ય સ્થિતિ પલ્યેાપમ અને કાંઈક અધિક
પડ્યેાપમની છે.
એ સાગરેાપમની છે.
કાંઈક અધિક મે સાગરાપમની છે.
આગળઆગળની પૂર્વપૂર્વની પરા-ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતરઅન તરની જધન્ય સ્થિતિ છે.
: વિશેષા-સમજાતી
સૌધર્માદિની જધન્ય સ્થિતિ અનુક્રમે આ પ્રમાણે છેઃ પહેલા સ્વર્ગમાં એક પક્ષેાપમની, ખીજામાં પલ્યાપમથી કાંઇક અધિક, ત્રીજામાં એ સાગરાપમની, ચેાથામાં છે સાગરાપમથી કાંઈક અધિક
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સ્થિતિ છે. પાંચમાથી આગળ બધા દેવલોકમાં જધન્ય સ્થિતિ તે . જ છે જે પિતપોતાની અપેક્ષાઓ પૂર્વપૂર્વ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હેય. આ નિયમ પ્રમાણે ચેથા દેવલોકની કઈક અધિક સાત સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ પાંચમા દેવલોકમાં જેઘન્ય સ્થિતિ છે; પાંચમાની દશ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ એ છટ્ટામાં જઘન્ય સ્થિતિ છે; છઠ્ઠાની ચૌદ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાતમાની જઘન્ય સ્થિતિ છે. સાતમાની સત્તર સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ આઠમામાં જઘન્ય; આઠમાની અઢાર સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ નવમા-દશમામાં જધન્ય; નવમાદશમાની વીશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયારમા-બારમા ની જધન્ય; અગિયારમા-બારમાની બાવીશ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ ગ્રેવેયકની જઘન્ય સ્થિતિ છે. એ રીતે નીચેનીચેના શ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ને ઉપરઉપરના રૈવેયકની જઘન્ય સ્થિતિ સમર્જવી. આ ક્રમે નવમા ગ્રેવેયકની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ . સાગરોપમની છે. સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં અંતર , નથી; અર્થાત તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૯-૪૨] હવે નારકેની જઘન્ય સ્થિતિ કહે છે:
નારામાં જ દિતીયાપુ જરૂા. ' હરાર્ષતાનિ પ્રથમ વા ૪છો
(૪૨) (નવાગામ++દ્વિતીયાપુ) (૪૪) (રાવર્ષHસુનિ+Hથમાચામુ)
" શબ્દાર્થ નાના-નારકની દ્રિતીતિg –બીજી આદિ ભૂમિઓમાં રાવ—દશ વર્ષ
સત્ર –હજાર . ઝથમાયા–પહેલી ભૂમિમાં . . . . . . . . . .
Page #221
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૬૯ સૂત્રાર્થ: બીજી આદિ ભૂમિઓમાં નારકોની જઘન્ય સ્થિતિ પૂર્વપૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે.
વિપાર્થ સમજાતી જેમ બેંતાળીસમા સૂત્રમાં દેવની જઘન્ય સ્થિતિને કેમ છે, તે જ બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીના નારકની જઘન્ય સ્થિતિનો ક્રમ છે. એ નિયમ પ્રમાણે પડેલી ભૂમિની એક સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ બીજીમાં જન્ય સ્થિતિ છે, બીજીની ત્રણ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજીમાં જઘન્ય, ત્રીજીની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ એથીમાં જઘન્ય; ચોથીની દશા સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમીમાં જઘન્ય, પાંચમીની સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છઠ્ઠીમાં જઘન્ય, અને છઠ્ઠીની બાવીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ
સાતમીમાં જઘન્ય છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર - વર્ષે પ્રમાણ છે. ૪૩-૪૪] હવે ભવનપતિની જઘન્ય સ્થિતિ કહે છે:
भवनेषु च ।४५॥ (મges)
શબ્દાર્થ - મને–ભવનને વિષે
–વળી A સૂત્રાર્થ ભાવમાં પણ દશ હજાર વર્ષ પ્રમાણની જઘન્ય આ સ્થિતિ છે. ' - હવે યંતની સ્થિતિ કહે છે?
व्यन्तराणां च ।४६। परा पल्योपमम् ।४७ (૪૬) (ચત્તરાળામુ) " (૪૦) (વરા+પોપમ)
Page #222
--------------------------------------------------------------------------
________________
१७०
... तत्वार्थसूत्र-प्रश्नोत्तर दीपि.
....शहार्थ . . व्यन्तराणाम् - व्यंतरानी -
च-वणी ... पराष्ट ... ... पल्योपमम्-येापमनी . .
સૂત્રાર્થઃ વ્યંતરોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. અને अष्ट स्थिति पक्ष्या५म. प्रभा छे. [४६-४७] : હવે તિષ્કની સ્થિતિ કહે છે:
ज्योतिष्काणामधिकम् ।४८४ - ग्रहाणामेकम् ।४९।
नक्षत्राणामर्धम् ।५० : . तारकाणां. चतुर्भागः १५१ जघन्यात्वष्टभागः १५२।।
चतुर्भागः शेषाणाम् ॥५३॥...... . . . . . . (४८) (ज्योतिष्काणाम्+अधिकम्)..
(४९) (ग्रहाणाम् एकम् ). .. .. (५०) (नक्षत्राणाम्+अर्धम्) . . .... (२१) (तारकाणाम्+चतुर्भाग:)
. (५२) (जघन्यातु+अष्ट+भाग:)
(५३) (चतुर्भाग:+शेषाणाम् )
...... शहा: ज्योतिष्काणाम्-ज्योतिनी अधिकम्--अधिक ग्रहाणाम्बाहानी
एकम् - नक्षत्राणाम्-नक्षत्रनी अर्धम्-मई तारकाणाम्-ताशयोनी: ... चतुर्भाग:-~पट्योपभनी योयो माग जघन्यातु-(५२) वन्य अष्टयामा. ....
..
Page #223
--------------------------------------------------------------------------
________________
તરવાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૭૧ - મા–ભાગ . વતુર્મા–પલ્યોપમનો ચોથે ભાગ
રોપાણા–બાકીનાઓની - ' " સૂત્રાર્થઃ તિષ્ક અર્થાત્ સૂર્ય, ચંદ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક અધિક પલ્યોપમની છે.
ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમની છે.
તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો ચોથો ભાગ છે. - ' અને જઘન્ય સ્થિતિ તે પલ્યોપમનો આઠમો ભાગ છે.
શેષ અર્થાત તારાઓને છોડીને બાકીના જ્યોતિષ્ક એટલે કે - ગ્રહ-નક્ષત્રોની જઘન્ય સ્થિતિ પલ્યોપમને ચોથે ભાગ છે. [૪૮-પ૩]
એ અધ્યાય સમાપ્ત
Page #224
--------------------------------------------------------------------------
________________
બીજા *
અધ્યાય ૫ બીજાથી ચેથા અધ્યાય સુધીમાં જીવ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવ તત્ત્વનું નિરૂપણ થાય છે. અજીવના ભેદ
अजीवकाया धर्माधर्माकाश पुद्गलाः ।। (બનાવાયા:+ધ+મધર્મ+મારા+પુ:)
મકીવાચ–અછવકા ઘ—ધર્માસ્તિકાય
ધર્મ અધર્માસ્તિકાય ગર–આકાશાસ્તિકાય પુણાઃ–પુદ્ગલાસ્તિકાય
સૂવાર્થઃ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાય એ ચાર અજીવ કાયો છે.
વિશેષાર્થ-સમજતી અજીવનું લક્ષણ
મ+નીય અર્થાત જે જીવ નહિ તે અછવ. ઉપયોગ એ જીવનું લક્ષણ છે, જેથી જેમાં ઉપયોગ ના હોય તે અછવ. અજીવ એ જીવનું વિધિ ભાવાત્મક તત્ત્વ છે, તે માત્ર અભાવાત્મક નથી.
પ્રશ્નઃ ધમસ્તિકાય આદિ તને અસ્તિકાય કહેવાનું કારણ શું? " ઉત્તરઃ તે તો માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી કિન્તુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ - એ ત્રણે તે પ્રદેશ પ્રચયરૂપ છે. અને પુદ્ગલ અવયવરૂપ તથા અવયવ ' પ્રચય(સમૂહ)રૂપ છે. અસ્તિકાય એટલે પ્રદેશનો સમૂહ. ' પ્રશ્નઃ કાલ કેવું દ્રવ્ય છે?
-
Page #225
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્રપ્રશ્નોત્તર દીપિકા
૧૭૩ * ઉત્તરઃ તેને ઉપચારથી દ્રવ્ય માનેલું છે. . . પ્રશ્નઃ ઉપરનાં ચારે તમાં બીજાં દર્શનો કેટલાં તો માને
છે અને તે તેમને શું કહે છે? : - ઉત્તરઃ આકાશ અને પુદ્ગલ એ બને તો તે વૈશેષિક,
, ન્યાય, સાંખ્ય આદિ દશનોને પણ માન્ય છે; પરંતુ ધર્માસ્તિકાય અને - - અધર્માસ્તિકાય એ ને તો જૈન દર્શન સિવાય કોઈ પણ દર્શન
માનતું નથી. જૈન દર્શન જેને આકાશાસ્તિકાય કહે છે તેને બીજા દશનો આકાશ કહે છે. પુણલાસ્તિકાય એ સંજ્ઞા જૈન દર્શનમાં જ છે. બીજા દેશોમાં એ તત્ત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોને ઉપયોગ થાય છે. . . પ્રશ્ન: ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની અસ્તિ શી રીતે
' ઉત્તરઃ જીવને સ્વભાવ ઊર્ધ્વગામી છે અને પુદ્ગલને સ્વભાવ
અધોગામી છે, છતાં છરી અને પુગલને ભેગાં મળેલાં જોઈએ છીએ તેનું કારણ શું? તે ધર્માસ્તિકાયની અને અધમસ્તિકાયની મદદથી અનુક્રમે ગતિ કરી શકે છે અને સ્થિર રહી શકે છે. જેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ જીવ તથા પુદ્ગલેને ગતિ તથા સ્થિતિ આપવામાં અપેક્ષા કારણું છે. આટલા આટલા તત્ત્વો થઈ ગયા પરંતુ આ શોધ કેઈએ કરી હોય તેમ લાગતું નથી, અને કરી પણ શકે નહિ કારણ કે તે સર્વજ્ઞ વિના કઈ કહી શકે નહિ. તે અતીક્રિય જ્ઞાનનો વિષય છે.. .
- પ્રાજક હવે મૂળ દ્રવ્યનું કથન કરે છે
द्रव्याणि जीवाश्च ।। (દ્રષ્યાગિન્નીવા+)
શબ્દાર્થ વ્યળિ–કો . વિવાદ–છો.
* (
Page #226
--------------------------------------------------------------------------
________________
* ૧૭૪
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - સૂત્રાર્થ ધર્માસ્તિકાય આદિ ઉક્ત ચાર અજીવ તત્ત્વ અને જીવ એ પાંચ દ્રવ્યો છે.
, વિશેષાર્થ સમજૂતી પ્રશ્ન : જૈનદષ્ટિએ જગત કેવું છે? , ઉત્તર : જૈનદષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે . પરિવર્તનરૂપ જ નથી, કિન્તુ પરિવર્તનશીલ હોવા છતાં ય તે અનાદિ નિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે, તે જ આ સૂત્રમાં બતાવ્યાં છે. .
. . . . . પ્રશ્નઃ દ્રવ્યનું પરસ્પર સાધમ્ય અને વૈધમ્મ એટલે શું? .. ' ઉત્તર : સાધમ્મનો અર્થ સમાન ધર્મ–સમાનતા છે અને ધર્મને અર્થ વિદ્ધ ધર્મ–અસમાનતા છે. આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે તે ધર્માસ્તિકાય આદિ પાંચ પદાર્થોનું દ્રવ્ય તરીકે સાધમ્યું છે. અને જે તે વૈધમ્ય હોઈ શકે છે તે માત્ર ગુણ અથવા પર્યાયનું જ હોઈ શકે; કેમકે ગુણ અથવા પર્યાય સ્વયં દ્રવ્ય નથી.” હવે મૂળ દ્રવ્યોનું સાધચ્ચે વૈધર્મ કહે છે :
નિચોવસ્થિતાન્યાળિ રૂા.
आऽऽकाशादेकद्रव्याणि ॥५॥ * * * નિSિચાળ દ્દા
(૨) (
નિવરિયત+અ+ગવાન) (૪) (વિદ+પુરા ) , - () (મા+#ારતનચાઈન) ' ' (૬) (નિકિwથાળ+)
- શબ્દાર્થ નિત્યનિત્ય
સવસ્થિતાનિ સ્થિર-અવસ્થિત
Page #227
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
' ' . ૧૭૫ - * માMિ –અરૂપી “
વિન:–રૂપી-મૂર્ત - પુ –પુગલ
મા–સુધીના અ#ારા-આકાશ સુધીનાં –એક વ્યા–દ્રવ્ય
નિરિચાળિ–નિષ્ક્રિય
–વળી આ સૂત્રાર્થ: (૩) ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. (૪) પુગલ રૂપી એટલે કે મૂર્તિ છે. (૫) ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક છે. ' (૬) અને નિષ્ક્રિય છે.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન: ઉક્ત પાંચે દ્રવ્ય કેવાં છે?
ઉત્તરઃ ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્ય નિત્ય છે, અર્થાત તે પોતપોતાના સામાન્ય અને વિશેષ રૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાચે સ્થિર પણ છે; કેમકે એમની સંખ્યામાં ક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દ્રવ્ય તો ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુગલ દ્રવ્ય અરૂપી * નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બંને પાંચે દ્રવ્યોનું સાધર્મે છે; પરંતુ અરૂપિ– પુગલને છોડીને બાકીનાં ચાર દ્રવ્યોનું સાધર્યું છે.
પ્રશ્નઃ નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શું તફાવત છે?" છે. ઉત્તરઃ પિતાપિતાને સામાન્ય અને વિશેષ સ્વરૂપથી ચુત ન
થવું એ નિત્ય છે, અને પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં - ' પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે અવસ્થિતત્વ છે. '
પ્રશ્નઃ તે વસ્તુ દષ્ટાંત આપી સમજા. ઉત્તર ઃ દાખલા તરીકે જીવ તત્વ પોતાના વ્યાત્મક સામાન્ય
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૭૬
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સ્વરૂપને અને ચેતનાત્મક વિશેષ રૂપને ક્યારે પણ છોડતું નથી એ તેનું નિયત્વ છે, અને ઉક્ત સ્વરૂપને છેડડ્યા વિના પણ તે અજીવ તત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. સારાંશ એ છે કે પિતાના સ્વરૂપનો ત્યાગ ન કરવો અને પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ બંને અંશ—ધર્મ બધાં દ્રવ્યોમાં સમાન છે; એમાંથી પહેલો અંશ નિત્યત્વ અને બીજો અંશ અવસ્થિતત્વ કહેવાય છે. * પ્રશ્નઃ આ જગત અનાદિ નિધન શાથી કહેવાય છે ?' '
ઉત્તરઃ દ્રવ્યોના નિત્ય કથનથી જગતની શાશ્વતતા સૂચિત થાય છે અને અવસ્થિતત્વના કથનથી એમને પરસ્પર સંકર-મિશ્રણ થતો નથી એમ સૂચવાય છે. અર્થાત તે બધાં દ્રવ્યો પરિવર્તનશીલ હોવા છતાં પણ પોતપોતાનાં સ્વરૂપમાં સ્થિત છે અને એકસાથે રહેવા છતાં પણ એકબીજાના સ્વભાવ-લક્ષણથી અસ્કૃષ્ટ રહે છે. એથી જ આ જગત અનાદિ નિધન પણ છે અને એનાં મૂળ તત્ત્વોની સંખ્યા પણ એક્સરખી રહે છે.
.
. . * પ્રશ્ન: ધર્માસ્તિકાય આદિ અજીવ પણ જે દ્રવ્ય છે અને તત્ત્વ પણ છે તો પછી એમનું કોઈ ને કોઈ સ્વરૂપ અવશ્ય માનવું પડશે; તે પછી એમને અરૂપી કેમ કહ્યાં ?
ઉત્તરઃ અહીં અરૂપીત્વને અર્થ સ્વરૂપનિષેધ નથી. સ્વરૂપ તે ધર્માસ્તિકાય આદિ તને પણ અવશ્ય હોય છે અને એમને જે કોઈ સ્વરૂપ જ ન હોય તો તે અશ્વશંગની માફક વસ્તુ તરીકે જ સિદ્ધ ન થાય. અહીં અરૂપીત્વ કથનથી રૂપ એટલે કે મૂર્તિને નિષેધ કર્યો છે. રૂપનો અર્થ અહીં મૂર્તિ જ છે. રૂ૫ આદિ સંસ્થાના પરિણામને અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સમુદાયને મૂર્તિ કહે છે. આવી મૂર્તિને ધર્માસ્તિકાય આદિ ચાર તોમાં અભાવ હોય છે. આ જ બાબત અરૂપીપદથી કહી છે. રૂપ, મૂર્તત્વ, મૂર્તિ
Page #229
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૭૭
એ બધા શબ્દો સમાનાર્થક છે. રૂપ, રસ આદિ જે ગુણે ઇંદ્રિયેટ દ્વારા ગ્રહણ કરી શકાય છે તે ઇંદ્રિયગ્રાહ્ય ગુણ જ મૂર્તિ કહેવાય છે. પુદ્ગલેના ગુણ દદ્રિયગ્રાહુ છે એથી પુદ્ગલ એ મૃત એટલે કે રૂપી છે. પુદ્ગલ સિવાય બીજું કાઈ દ્રવ્ય મૃર્ત નથી કેમકે તે ઇંદ્રિયાથી ગૃહિત થતું નથી; એથી જ રૂપીત્વ એ જ પુદ્ગલને ધર્માસ્તિકાય આદિ ચાર તત્ત્વોથી ભિન્ન કરતું વૈધમ્ય છે, જે કે અતીન્દ્રિય હોવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ દ્રવ્યા અને એમના ગુણો ઇંદ્રિયગ્રાહ્વ નથી; છતાં પણ વિશિષ્ટ પરિણામરૂપે અમુક અવસ્થામાં તે જ ઇંદ્રિયા દ્વારા ગ્રહણ થવાની યાગ્યતા પ્રાપ્ત કરે છે; એ કારણથી તે તીંદ્રિય હોવા છતાં પણ રૂપી અથવા મૃ જ છે. અરૂપી કહેવાતા ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યેઅને તેા ઈંદ્રિયના વિષય બનવાની યેાગ્યતા જ હતી નથી. આ પુદ્ગલ અને અતીદ્રિય ધર્માસ્તિકાય આદિ દ્રવ્યેામાં તફાવત છે. પ્રશ્ન: એક એક વ્યક્તિરૂપે કેટલાં દ્રવ્ય છે?
ઉત્તર : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ એક એક વ્યક્તિપ છે. એમની એ અથવા એથી અધિક વ્યક્તિએ હાતી નથી.
પ્રશ્નઃ વળી તે ત્રણ દ્રવ્ય કેવાં છે?
ઉત્તરઃ તે નિષ્ક્રિય એટલે ક્રિયારહિત છે.
પ્રશ્ન: આ ત્રણ દ્રવ્યાનું સાધર્મ્સ શું ગણાય?
ઉત્તરઃ એક વ્યક્તિત્વ અને નિષ્ક્રિયંત્વ એ એ ધર્માં ઉક્ત ત્રણ દ્રવ્યેાનું સાધર્મ્સ છે.
પ્રશ્નઃ એક વ્યક્તિત્વ અને નિષ્ક્રિય એ મેં ધર્મો ત્રણ દ્રવ્યાનું સાધર્મ્ડ છે તે તે કાનું વૈધર્મી છે?
ઉત્તરઃ તે વાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનું વૈધમ્ય છે, કારણ કે જીવ અને પુદ્ગલની અનેક વ્યક્તિઓ છે અને તે ક્રિયાશીલ પણ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૮
તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ જૈન દર્શન આત્મદ્રવ્યને કેવી રીતે માને છે? '.
ઉત્તરઃ જૈન દર્શન વેદાંતની માફક આત્મદ્રવ્યને એક વ્યક્તિરૂ૫ માનતું નથી. અને સાંખ્ય, વૈશેષિક આદિ બધાં વૈદિક દર્શનેની માફક એને નિષ્ક્રિય પણ માનતું નથી.
પ્રશ્નઃ જૈન મત પ્રમાણે બધાં ય દ્રવ્યોને કેવાં માનવામાં આવે છે?
ઉત્તર: જૈન મત પ્રમાણે બધાં દ્રવ્યોમાં પર્યાય પરિણમન * ઉત્પાદ વ્યય માનવામાં આવે છે.
પ્રશ્ન: ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોને જે નિષ્ક્રિય માનવામાં આવે તો તેઓમાં પર્યાય પરિણમન કેવી રીતે ઘટી શકે ?
ઉત્તર: અહીં નિષ્ક્રિયત્વથી ગતિક્રિયાનો નિષેધ કરવામાં આવ્યું છે, ક્રિયામાત્રનો નહિ. જૈન મત પ્રમાણે નિષ્ક્રિય દ્રવ્યને અર્થ ગતિશુન્ય દ્રવ્ય એટલે જ છે. ગતિશન્ય ધર્માસ્તિકાય આદિ દ્રામાં
પણ સદશ પરિણમનરૂપ ક્રિયા જૈન દર્શન માને છે. - - હવે પ્રદેશની સંખ્યાને વિચાર કરે છેઃ .
असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः । जीवस्य च ८ आकाशस्यानन्ताः । संख्येयाऽसंख्येयांश्च पुद्गलानाम् ।१०। નાળોઃ i૨ (૦) (ગāયા:-+:+ધર્મવો ) (૮) (નીવ+) (૧) (મારા+ક્ષાનતા) (૧૦) (સંય+ ચા+
પુ નામૂ) . (૧૧) (નાળો)
Page #231
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૭૯
છે
યસંચા–અસંખ્યાત
શા–પ્રદેશે ધર્મ-ધર્માસ્તિકાય
ધર્મ-અધર્માસ્તિકાય ' Íવચ–જીવન
મારા–આકાશની બનતા:અનંત
સં –સંખ્યાત અસંચા:–અસંખ્યાત પુત્રાના”-પુગલના જિનહિ
મળો:–અણુના–પરમાણુના . સૂત્રાર્થ: (૭) ધર્મ અને અધર્મના પ્રદેશ અસંખ્યાત છે. (૮) એક જીવના પ્રદેશ અસંખ્યાત છે. (૯) આકાશના પ્રદેશ અનંત છે. (૧૦) પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે. (૧૧) અણુ-પરમાણુને પ્રદેશ હોતા નથી.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન : કાય શબ્દથી શું સમજવું? ઉત્તર પ્રદેશ પ્રચયરૂપ. પ્રશ્ન : પ્રદેશ કોને કહેવો?
ઉત્તર પ્રદેશનો અર્થ એક એવો સુક્ષ્મ અંશ છે કે, જેના બીજા : - અંશોની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ થઈ શકતી નથી. એવા : - અવિભાજ્ય સૂક્ષ્માંશને નિરંશ અંશ પણ કહે છે. - ' પ્રશ્ન : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશ સંબંધી સમજાવો.
ઉત્તરઃ ધર્મ અને અધર્મ એ બંને દ્રવ્ય એક એક વ્યક્તિરૂપ . છે અને એમના પ્રદેશ–અવિભાજ્ય અંશ, અસંખ્યાત, સંખ્યાત છે; છે એમ કહેવાથી એ ફલિત થાય છે કે ઉક્ત બંને દ્રવ્યો એક એવા
અખંડ સ્કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષ્મ અંશ
ફક્ત બુદ્ધિથી કલ્પિત કહી શકાય છે, તે વસ્તુ ભૂત સ્કંધથી અલગ '' કરી શકાતો નથી. ' ' . '
;
*
*
Page #232
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
ચાલકશ્વ એટલે ? .
'૧૮૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ છવદ્રવ્ય શું છે? . .
. ઉત્તર: જીવદ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ વ્યક્તિ એક અખંડ વસ્તુ છે, જે ધર્માસ્તિકાયની માફક અસંખ્યાત પ્રદેશ પરિ.. ભાણ છે. ..
'' : પ્રશ્નઃ આકાશદ્રવ્ય એટલે શું? ..
ઉત્તરઃ આકાશદ્રવ્ય બીજ બધાં દ્રવ્યોથી માટે સ્કંધ છે, કેમકે. તે અનંત પ્રદેશ પરિમાણ છે.
પ્રશ્નઃ પુદ્ગલદ્રવ્ય એટલે શું? - ઉત્તરઃ પુગલદવ્યના સ્કંધ ધર્મ, અધર્મ આદિ બીજાં ચાર દિવ્યાની માફક નિયત રૂપ નથી, કેમકે કોઈ પુદ્ગલ સ્કંધ સંખ્યાત
પ્રદેશને હોય છે, કોઈ અસંખ્યાત પ્રદેશનો, કેઈ અનંત પ્રદેશોને છે અને કેાઈ અનંતાનંત પ્રદેશોનો પણ હોય છે. પુદ્ગલ અને બીજા * દ્રવ્યોની વચમાં એટલો તફાવત છે કે પુદગલના પ્રદેશ
પોતાના સ્કંધથી જુદા જુદા થઈ શકે છે; પરંતુ બીજ ચાર દ્રવ્યના પ્રદેશ પોતપોતાના ધથી અલગ થઈ શકતા નથી; કેમકે પુદ્ગલથી ભિન્ન ચારે દ્રવ્યો અમૂર્તિ છે, અને અમૂર્તિને સ્વભાવ ખંડિત ન થવું એ છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, મૂર્તના ખંડ પણ હોઈ શકે છે; કેમકે સંલેષ અને વિલેપ દ્વારા ભેગા થવાની તથા છૂટા થવાની શક્તિ મૂર્ત દ્રવ્યોમાં દેખાય છે. આ તફાવતના કારણથી પુદ્ગલ સ્કંધના નાનામોટા બધા અંશને અવયવ કહે છે. અવયવને અર્થ જુદો થતે અંશે એવે છે. જો કે પરમાણુ પણ પુગલ દ્રવ્ય હોવાના કારણથી મૂર્તિ છે તો પણ તેનો વિભાગ
થઈ શકતો નથી; કેમકે તે આકાશના પ્રદેશની જેમ પુગલનો નાનામાં ૧ નાનો અંશ છે. પરમાણુનું જ પરિમાણ સૌથી નાનામાં નાનું પરિમાણ : આ છે: એથી એ માત્ર અવિભાજય અંશ છે. અહીં પરમાણુના ખંડ
Page #233
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૮૧ એટલે કે અંશ થતા નથી એમ જે કહ્યું છે, તે દ્રવ્ય વ્યક્તિરૂપે; પરતુ પર્યાયરૂપે નહિ. પર્યાય તો એના પણ અંશોની કલ્પના કરવામાં આવી છે; કેમકે એક જ પરમાણુ વ્યક્તિમાં વર્ણ, ગંધ,
રસ આદિ અનેક પર્યાય છે. તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશે * જ છે. એથી એક પરમાણું વ્યક્તિના પણ ભાવપરમાણુ અનેક માનવામાં આવે છે.
પ્રશ્નઃ ધ આદિના પ્રદેશ અને પુદ્ગલના પરમાણુ વચ્ચે શે તફાવત છે?
ઉત્તરઃ પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં " પરમાણું રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિ
ભાજ્ય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ. એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર
અને એ પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો - તફાવત છે કે પરમાણુ પોતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે આ છે; પરંતુ ધર્મ આદિ દ્રવ્યોના પ્રદેશ પિતાના સ્કંધથી અલગ થઈ શકતા નથી.
પ્રશ્નઃ નવમા સૂત્રમાં “અનંત પદ . એથી પુગલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હોવાનો અર્થ તો નીકળી શકે છે, પરંતુ - અનંતાનંત પ્રદેશ હોવાનો જે અર્થ ઉપર કાવ્યો છે તે કયા પદથી ?
ઉત્તર: અનંત પદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનંત - સંખ્યાઓને બોધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત
અર્થ પણ કરી શકાય છે. ' હવે દ્રવ્યનાં સ્થિતિ ક્ષેત્રને વિચાર કરે છે.
- રોજાશેSaઃ ૨૨ धर्माधर्मयोः कृत्स्ने ।१३।
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૮૨.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા एकप्रदेशादिपु भाज्यः पुद्गलानाम् ।१४।। असंख्येय भागादिषु जीवानाम् ।१५। प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥१६॥ , (૧૨) (સ્ત્રોત્રાવાશે-વાહ:) (૧૨) (
વ ઘર્મથી:શ્નાર) (૧૪) (+ઝન્ટેશ+વિgમાગ:પુત્રાનામ) (૧૬) (મસંગ+મા+રિપુ+ગીવાનામ્) (૧૬) (પ્રવેશíાર+વિસખ્યામૂ+પિવતુ)
" શબ્દાર્થ સ્રોજાશે– લોકાકાશમાં ૩યવાહૃ–સ્થિતિ ધર્મ-ધર્માસ્તિકાય
અવર્ષ–અધમસ્તિકાય –એક
આરિપુ –પ્રદેશ આદિમાં માગ્ય:— વિકલ્પ
પુરારાનામુ–પુદ્ગલોની. કચ–અસંખ્યાતમાં માહિg-ભાગાદિમાં નીવાનામૂ–જીની
ઝવેર–પ્રદેશને સાર–સંકેચ
,
વિચામું–વિસ્તાર પ્રરીવવ–પ્રદીપની માફક (દીવાની માફક) - સૂત્રાર્થ (૧૨) આધેય-સ્થિતિ કરનારાં દ્રવ્યોની સ્થિતિ - કાકાશમાં જ છે.
(૧૩) ધર્મ અને અધર્મ દ્રવ્યની સ્થિતિ સમગ્ર લોકાકાશમાં છે.
(૧૪) પુદ્ગલ દ્રવ્યોની સ્થિતિ લોકાકાશને એક પ્રદેશ આદિમાં * વિકલ્પ એટલે અનિયતરૂપે હોય છે.
(૧૫) જીવોની સ્થિતિ લેકના અસંખ્યાતમા ભાગાદિમાં હોય છે.
(૧૬) કેમકે પ્રદીપની માફક એમને પ્રદેશને સંકોચ અને વિસ્તાર થાય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
- ૧૮૩ . વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન: આ પાંચ અસ્તિકાયોને આધાર કર્યું દ્રવ્ય છે. ઉત્તર: આ પાંચે અસ્તિકાયને આકાશ એ જ દ્રવ્ય આધાર છે. પ્રશ્ન : બાકીનાં દ્રવ્ય કેવાં છે? ઉત્તર : બાકીનાં દ્રવ્યો આધેય છે. પ્રશ્ન : આ કઈ દષ્ટિએ સમજવું જોઈએ? ઉત્તર: તે વ્યવહાર-દષ્ટિથી સમજવું જોઈએ. પ્રશ્નઃ નિશ્ચય-દષ્ટિથી ત્યારે શું સમજવું?
ઉત્તરઃ નિશ્ચય-દષ્ટિએ તે બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠ એટલે પિત* પિતાનાં સ્વરૂપમાં સ્થિત છે. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તાત્વિક
દષ્ટિથી રહી શકતું નથી.
આ પ્રશ્ન: ચારે દ્રવ્યોનો આધાર આકાશ છે તો પછી આકાશનો - આધાર શું?' - ઉત્તરઃ આકાશને કઈ બીજું દ્રવ્ય આધારરૂપ નથી; કેમકે
- એનાથી મોટા પરિમાણવાળું અથવા એની બરાબર પરિમાણવાળું - બીજું કોઈ તત્વ જ નથી, એથી વ્યવહાર-દષ્ટિએ અને નિશ્ચય* દષ્ટિએ આકાશ સ્વપ્રતિષ્ઠ જ છે.
.. પ્રશ્ન : આકાશને બીજે દ્રવ્યોનો આધાર કહેવાનું કારણ શું ? * ઉત્તર: બીજે દ્રવ્યોનો તેને આધાર કહેવાનું કારણ એ છે કે :
તે બીજાં દ્રવ્યોથી મહાન છે. - | * * પ્રશ્ન: લોક કેને કહેવાય?
ઉત્તરઃ જે ભાગમાં આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્યો રહે છે - ' તે અમુક પરિમિત ભાગને લોક કહે છે. આથી લોકનો અર્થ જ
પાંચ અસ્તિકાય કહે છે. . . પ્રશ્ન : આ ભાગની બહાર અનંત આકાશ વિદ્યમાન છે તેને
શું કહે છે?
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮૪
'' તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: તે લોકાકોશ કહેવાય છે.
પ્રશ્નઃ લોક અને અલોક એ બે ભાગની કલ્પના કોને . અવલંબિત છે?
ઉત્તર : વસ્તુતઃ અખંડ આકાશના પણ જે લોક અને અલોકે. એવા બે ભાગેની કલ્પના બુદ્ધિથી કરવામાં આવી છે. તે ધર્મ અને અધર્મ ચૅના સંબંધથી છે. જ્યાં એ દ્રવ્યોનો સંબંધ ન હોય તે અલોક અને જેટલા ભાગમાં એમનો સંબંધ હોય તે લોકઃ
પ્રશ્નઃ પરમાણુઓના સ્કંધની હકીકત કહો.
ઉત્તરઃ બે પરમાણુઓને બનેલો સ્કંધ—અવયવી-કચણુક કહેવાય છે. ત્રણ પરમાણુઓનો સ્કંધ “ચણક” કહેવાય છે. એ રીતે ચાર પરમાણુઓનો “ચતુરણુક, સંખ્યા પરમાણુઓને “સંખ્યાતાથુકી, અસંખ્યાતનો અસંખ્યાતણુક,અનંતનો “અનંતાણુક અને અનંતાનંત પરમાણુઓને બનેલો સ્કંધ “અનંતાનંતાણક” કહેવાય છે. આ પ્રશ્ન : પુદગલ દ્રવ્યના આધારક્ષેત્રની હકીકત જણાવે.
ઉત્તર : પુદ્ગલ દ્રવ્ય, કાંઈ ધર્મ, અધર્મ દ્રવ્યની ભાક્ટ માત્ર એક વ્યક્તિ તો છે જ નહિ, કે જેથી તે માટે એકરૂપ આધારક્ષેત્ર હેવાની સંભાવના કહી શકાય. ભિન્નભિન્ન વ્યક્તિ હેવાથી પુલોના પરિમાણમાં વિવિધતા હોય છે, એકરૂપતા નથી. એથી અહીં
એના આધારનું પરિમાણ વિકલ્પ–અનેક રૂપે બતાવવામાં આવ્યું છે. • કોઈ પુદ્ગલ લોકાકાશના એક પ્રદેશમાં તો કઈ બે પ્રદેશમાં રહે છે.
એ રીતે કોઈક પુદ્ગલ અસંખ્યાત પ્રદેશ પરિમિત લોકાકાશમાં પણ રહે છે.
.
. . પ્રશ્નઃ આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુલ , પરમાણુની સંખ્યાથી કેવી રીતની હોય છે?
ઉત્તરઃ પુદ્ગલ દ્રવ્યના પરમાણુની સંખ્યાથી ચુન અથવા એની
Page #237
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્ચાત્તર દીપિકા
૧૮૫
બરાબર હાઇ શકે છે, અધિક નહિ, એથી જ એક પરમાણુ એકસરખા આકારપ્રદેશમાં સ્થિત રહે છે.
પ્રશ્નઃ ચણુક આદિ કેવી રીતે રહી શકે છે?
ઉત્તર ઃ દ્વણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પણ. એ રીતે ઉત્તરાત્તર સંખ્યા વધતાંવધતાં ત્યણુક, ચતુરણુક એમ સંખ્યાતાણુક સ્કંધ એક પ્રદેશ, એ પ્રદેશ, ત્રણ પ્રદેશ એમ સંખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે. સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિને માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હતી નથી. અસંખ્યાતાણુક સ્કંધ એક પ્રદેશથી લેઈ અધિકમાં અધિક પેાતાની અરાબરના અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશેાના ક્ષેત્રામાં રહી શકે છે. અનંતાણુક અને અનંતાન તાણ્ક સ્કંધ પણ એક પ્રદેશ, એ પ્રદેશ અત્યાદિ ક્રમથી વધતાંવધતાં સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એની સ્થિતિને માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી. પુદ્ગલ દ્રવ્યને સૌથી મેટામાં મેટા સ્કંધ જેને અચિત્ત મહા 'ધ કહે છે અને જે અનતાન'ત અણ્યેના બનેલા હાય છે તે પણ અસંખ્યાત પ્રદેશ લેાકાકાશમાં જ સમાય છે.
પ્રશ્ન: જૈન દૃષ્ટિએ આત્માનું પરિમાણ કેવું માનવામાં આવે છે? ઉત્તર : જૈન દર્શનમાં આત્માનું પરિમાણ આકાશની માફક વ્યાપક નથી અને પરમાણુની માફક અણુ પણ નથી કિન્તુ મધ્યમ પરિમાણ માનવામાં આવે છે.
પ્રશ્નઃ પ્રદેશ-સંખ્યાની દૃષ્ટિએ બધા આત્માઓનું મધ્યમ પરિ માણ કેવું હોય છે?
ઉત્તર : બધા આત્માઓનું મધ્યમ પરિમાણ પ્રદેશસંખ્યાની દૃષ્ટિએ સમાન છે, છતાં પણ બધાની લંબાઇ, પહેાળા આદિ એકસરખાં પણ નથી.
Page #238
--------------------------------------------------------------------------
________________
- ૧૮૬
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન ત્યારે જીવદ્રવ્યનું આધારક્ષેત્ર ઓછામાં ઓછું અને અધિક" માં અધિક કેટલું માનવામાં આવે છે?
ઉત્તર: એક જીવનું આધારક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશ સુધી હોઈ શકે છે.
પ્રશ્ન: કાકાશના અસંખ્યાત પ્રદેશ પરિમાણની કલ્પના કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તરઃ જે કે લોકાકાશ અસંખ્યાત પ્રદેશ પરિમાણ છે તો પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હોવાથી લોકાકાશના એવા અસંખ્યાત ભાગની કલ્પના કરી શકાય છે કે જે ' અંગુલાસંખ્યય ભાગ પરિમાણ હોય છે. આટલો નાનો એક ભાગ - પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. એ એક ભાગમાં કોઈ એક .. જીવ રહી શકે છે. એટલા એટલા બે ભાગમાં પણ રહી શકે છે. એ રીતે એક એક ભાગ વધતાં વધતાં આખરને સર્વ લેકમાં પણ એક છવ રહી શકે છે, અર્થાત્ જીવેદવ્યનું નાનામાં નાનું આધારક્ષેત્ર અંગુલાસંમેય ભાગ પરિમાણ લોકાકાશને ખંડ હોય છે જે સમગ્ર લોકાકાશને એક અસંખ્યાત ભાગ જ હોય છે. આ પ્રશ્ન જીવના આધારક્ષેત્ર સંબંધી હકીકત જણાવો. .
ઉત્તર: એ જીવનું કાળાન્તરે અથવા એ જ સમયે બીજા જીવનું કંઈક મોટું આધારક્ષેત્ર એ ભાગથી બમણું પણ માનવામાં આવે . છે. આ રીતે એ જીવનું અથવા જીવાત્રનું આધારક્ષેત્ર ત્રણગણું, -ચારગણું, પાંચગણું આદિ ક્રમથી વધતાં વધતાં ક્યારેક અસંખ્યાતગણું ' અર્થાત સર્વ કાકાશ થઈ શકે છે.
પ્રશ્ન: એક જીવનું આધારક્ષેત્ર સર્વ લોકાકાશ ક્યારે થઈ શકે?
ઉત્તર: એક જીવનું આધારક્ષેત્ર સર્વ લોકાકાશ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તે જીવ કેવલી સમુઘાતની દશામાં હોય છે. આ
Page #239
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૮૭ પ્રશ્ન: જીવના પરિમાણની ન્યૂનાધિકતાને લીધે એના આધાર- ક્ષેત્રના પરિમાણની જે જૂનાધિકતા ઉપર કહી છે તે કોને અપેક્ષીને સમજવી? ‘ઉત્તર: તે એક જીવની અપેક્ષાએ સમજવી. પ્રશ્ન: સર્વ જીવની અપેક્ષાએ શું સમજવું?
ઉત્તર: સર્વ જીવરાશિની અપેક્ષાએ તે જીવતત્ત્વનું આધારક્ષેત્ર સંપૂર્ણ કાકાશ જ છે. " પ્રશ્નઃ ભિન્નભિન્ન જીવોના પરિમાણમાં એક જ સમયમાં જે
જૂનાધિકતા દેખાય છે તેનું કારણ શું? ' ઉત્તર : કર્મ જે અનાદિકાળથી જીવની સાથે લાગેલાં છે અને
જે અનંતાનંત અણુપ્રચયરૂપ હોય છે એમના સંબંધથી એક જીવના - પરિમાણમાં અથવા વિવિધ જીના પરિમાણમાં વિવિધતા આવે
છે. કર્મો સદા એકસરખાં રહેતાં નથી. એમના સંબંધથી ઔદારિક - આદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે તે પણ કર્મ અનુસાર નાનાં- મેટાં હોય છે. જીવદ્રવ્ય વસ્તુતઃ હોય છે તો અમૂર્ત, પરંતુ તે કર્મસંબંધને લીધે મૂર્તવત બની જાય છે. એથી જ્યારે જ્યારે જેટલું જેટલું
ઔદારિકાદિ શરીર એને પ્રાપ્ત થાય છે, ત્યારેત્યારે એનું પરિમાણ - તેટલું તેટલું જ હોય છે. ' પ્રશ્નઃ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યની માફક જેવદ્રવ્ય પણ અમૂર્ત
છે, તે પછી એકનું પરિમાણ વધતું-ઘટતું નથી, અને બીજાનું ને કેમ વધે-ઘટે છે?
ઉત્તર : તેને ઉત્તર સ્વભાવભેદ સિવાય કાંઈ નથી. પ્રશ્ન ઃ જીવતત્ત્વનો કેવો સ્વભાવ છે ?'
ઉત્તરઃ જીવતત્વનો સ્વભાવ જ એવો છે કે તે નિમિત્ત મળતાં આ જ પ્રદીપની જેમ સંકોચ અને વિકાસને પ્રાપ્ત કરે છે. જેમ ખુલ્લી
જગ્યામાં રાખેલા પ્રદીપને પ્રકાશ અમુક પરિમાણ હોય છે; પરંતુ “
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૮
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
એને જ્યારે એક કાટડીમાં રાખવામાં આવે છે ત્યારે એને પ્રકાશ કોટડીના જેટલા જ બની જાય છે, પછી એને એક કૂડા નીચે રાખીએ તો તે કુંડાની અંદરના ભાગને જ પ્રકાશિત કરે છે, લેાટાની નીચે રાખીએ તા એને પ્રકારા એટલેા જ થઈ જાય છે, તેમ એ પ્રદીપની માર્ક જીવ દ્રવ્ય પણ સકાચ-વિકાસશીલ છે એથી એ જ્યારેજ્યારે જે નાના અથવા મેટા શરીરને ધારણ કરે છે ત્યારેત્યારે તે શરીરનાં પરિમાણુ પ્રમાણે એના પરિમાણમાં સંકાચ-વિકાસ થાય છે.
પ્રશ્ન : જો જીવ સંાચ સ્વભાવના કારણથી નાનેા છે ત્યારે તે લૉકાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં અર્થાત્ આકાશના એક પ્રદેશ ઉપર, અથવા છે, ચાર, પાંચ આદિ પ્રદેશ ઉપર કેમ સમાઈ શકતા નથી ? એ જ રીતે જો એને સ્વભાવ વિકસિત થવાને હોય તે તે વિકાસ દ્વારા સંપૂર્ણ લેાકાકાશની માક અલાકાકાશને પ્રાપ્ત કેમ નથી કરતા?
ઉત્તર : એના ઉત્તરમાં જણાવવાનું કે સંકાચની મર્યાદા કાણ શરીર ઉપર નિર્ભર છે. કાઇ પણ કાણુ શરીર અંશુલા સંખ્યાત ભાગથી નાનું થઈ શકતું નથી; એથી વનું સંક્રાચ-કાર્ય પણ ત્યાં સુધી જ પરિમિત રહે છે. વિકાસની મર્યાદા લેાકાકાશ સુધીની જ માનવામાં આવી છે; એનાં એ કારણ બતાવી શકાય છે: પહેલું તા એ કે જીવના પ્રદેશ એટલા જ છે કે, જેટલા લેાકાકાશના છે. અધિકમાં અધિક વિકાસ-દશામાં જીવને એક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે છે, એ અથવા અધિકને નહિ. આથી સર્વોત્કૃષ્ટ વિકાસ દશામાં પણ લેાકાકાશના બહારના ભાગને તે પ્રાપ્ત કરી શકતા નથી. બીજું કારણ એ છે કે વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાય સિવાય હોઈ શકતી નથી. એ કારણથી . લેાકાકાશની બહાર જીવને ફેલાવાને પ્રસંગ જ આવતા નથી.
; '
*
Page #241
--------------------------------------------------------------------------
________________
*→
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૮૯
પ્રશ્ન: અસંખ્યાત પ્રદેશવાળા લેાકાકાશમાં શરીરધારી અને ત જીવે કેવી રીતે સમાઈ શકે છે?
ઉત્તરઃ સૂક્ષ્મ ભાવમાં પરિણમેલા હેાવાથી નિગેાદ શરીરથી વ્યાપ્ત એક જ આકાશ-ક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવ એકસાથે રહે છે, તથા મનુષ્ય આદિના એક ઔદારિક શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જ્વાની સ્થિતિ જોવામાં આવે છે. એ કારણે લેાકાકાશમાં અનંતાનંત જીવાને સમાવેશ વિરુદ્ધ નથી. જે કે પુદ્ગલ દ્રવ્ય અનતાનત અને મૂર્ત છે; તથાપિ લેાકાકાશમાં એ સમાવવાનું કારણ એ છે કે પુદ્ગલેામાં સૂક્ષ્મત્વરૂપે પરિત થવાની શક્તિ છે. આવું પરિણમન જ્યારે થાય છે ત્યારે એક જ ક્ષેત્રમાં એકબીજાને વ્યાઘાત કર્યા વિના અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કંધુ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. જેમ એક જ સ્થાનમાં હજારા દીવાઓને પ્રકાશ વ્યાધાત વિના જ સમાઈ શકે છે. પુદ્ગલ દ્રવ્ય મૂર્ત હેવા છતાં પણ વ્યાધાતશીલ ત્યારે જ થાય છે, જ્યારે સ્થૂલ ભાવમાં પરિણત થાય છે. સમત્વ પરિણામ-દશામાં તે કાઈને વ્યાઘાત પહોંચાડતાં નથી, અને પોતે પણ કાઈથી વ્યાધાત પામતાં નથી.
હવે કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણેાતુ કથન કરે છે.
गतिस्थित्युपग्रहो धर्माधमयो रुपकारः | १७ |
ગુજારાયાવાર્: {૮। .
(૧૭) (તિ+સ્થિતિ+-વત્રયો-ધર્મધર્મચો:+વાર:) (૧૮) (મારાચ+મુવચારૢ:)
શબ્દા
નૈતિ—ગતિ કરવી રપત્રો નિમિત્ત
સ્જિતા—સ્થિર રહેવું . ધર્મ-ધર્માસ્તિકાય
Page #242
--------------------------------------------------------------------------
________________
. ૧૯૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ધો:–અધર્માસ્તિકાયને પાર –ઉપકાર છે-કાર્ય છે મારા--આકાશનું અવસા–અવકાશ
સૂત્રાર્થ: (૧૭) ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું એ જ . અનુક્રમે ધર્મ, અધર્મ દ્રવ્યોનું કાર્ય છે. (૧૮) અવકાશમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે. -
વિશેષાર્થ-સમજુતી પ્રશ્નઃ આગમ-પ્રમાણથી ધર્મ, અધર્મનું અને આકાશનું, અસ્તિત્વ કેવી રીતે મનાય છે?
: . . . . ઉત્તર: ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અમૃત હોવાથી ઈન્દ્રિયગમ્ય નથી, એથી એમની સિદ્ધિ લૌકિક પ્રત્યક્ષ દૃષ્ટાંત દ્વારા થઈ શક્તી નથી. જો કે આગમ-પ્રમાણથી એમનું અસ્તિત્વ મનાય છે તેમ યુક્તિપૂર્વક પણ તે સિદ્ધ ઠરે છે. જે ઉક્ત દ્રવ્યોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે, તે યુક્તિ એ છે કે જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક - સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુગલ બે છે. જો કે ગતિ અને સ્થિતિ
બંને ઉક્ત ધર્મ અને અધર્મનાં પરિણામ અને કાર્ય હોવાથી એમાંથી એ જ પેદા થાય છે, અર્થાત્ ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ જીવ અને પુગલ જ છે, પણ નિમિત્ત-કારણ જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે, તે ઉપાદાને કારણથી ભિન્ન હોવું જ જોઈએ. એથી જીવ-પુદ્ગલની ગતિમાં નિમિત્તરૂપે ધર્માસ્તિકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધર્માસ્તિકાયની સિદ્ધિ થઈ જાય છે. આ અભિપ્રાયથી * શાસ્ત્રમાં ધમસ્તિકાયનું લક્ષણ જ ગતિશીલ પદાર્થોની ગતિમાં
નિમિત્ત થવું અને અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિમાં નિમિત્ત થવું , એટલું જ બતાવ્યું છે. આ - - પ્રશ્નઃ આકાશાસ્તિકાયનું લક્ષણ શું છે?
ઉત્તરઃ પિતાનામાં અવકાશ સ્થાન આપવું એ આકાશનું કાર્ય ' છે. એથી જ અવકાશ-પ્રદાન એ જ આકાશનું લક્ષણ મનાયું છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૧
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્નઃ સાંખ્ય ન્યાય, વૈશેષિક આદિ દર્શનોમાં આકાશ દ્રવ્ય માનવામાં આવ્યું છે, પરંતુ ધર્મ, અધમ ને બીજા કોઈએ માન્યાં નથી, તે પછી જૈન દશને એમને સ્વીકાર કેમ કર્યો છે? ' ઉત્તરઃ જડ અને ચેતન દ્રવ્ય જે દશ્ય અને અદશ્ય વિશ્વનાં ખાસ અંગ છે, એમની ગતિશીલતા તો અનુભવસિદ્ધ છે. જે કોઈ નિયામક તવ ના હોય તો તે દિવ્ય પિતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશમાં કયાંય પણ ચાલી જઈ શકે છે. ખરેખર જે એ અનંત આકાશમાં ચાલ્યાં જ જાય, તો આ દસ્પાદસ્થ વિશ્વનું નિયત સ્થાન જે સદા સામાન્યરૂપે એકસરખું નજરે પડે છે તે કોઈ પણ રીતે ઘટી નહિ શકે. કેમકે અનંત પુદ્ગલ અને અનંત જીવ વ્યક્તિઓ પણ અનંત પરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે. તેથી એ એવાં પૃથફ થઈ જશે કે એમનું ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે આવી પડવું અસંભવિત નહિ તે કઠિન તો જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ દિવ્યની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વનો સ્વીકાર જેના દર્શન કરે છે. એ જ તત્વ ધર્માસ્તિકાય કહેવાય છે. ગતિમર્યાદાને નિયામકરૂપે ઉપરના તત્ત્વનો સ્વીકાર કર્યા પછી પણ એ જ દલીલથી સ્થિતિમર્યાદાના નિયામકરૂપે અધમસ્તિકાય તત્ત્વને સ્વીકાર પણ જૈન દર્શન કરે છે.
પ્રશ્નઃ દિગદ્રવ્યને આકાશથી શાથી જુદું મનાતું નથી ?
ઉત્તર પૂર્વ, પશ્ચિમ આદિ વ્યવહાર જે દિગદ્રવ્યનું કાર્ય મનાય છે, તેની ઉત્પત્તિ આકાશની દ્વારા થઈ શકવાને લીધે દિવ્યને
આકાશથી જુદું માનવાની જરૂર નથી. આ પ્રશ્ન : ધર્મ, અધર્મ દ્રવ્યને આકાશથી જુદું-સ્વતંત્ર ના માનીએ - તો શું વાંધે આવે?
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૯૨
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ઉત્તર: ધર્મ અને અધર્મને આકાશથી જુદું નહિ માનવામાં આવે અને આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનવામાં આવશે તે તે અનંત અને અખંડ હોવાથી જડ તથા ચેતન-દ્રવ્યને પાતામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી નહિ શકે. અને એમ થવાથી નિયત દસ્યાદસ્ય વિશ્વના સંસ્થાનની અનુપપત્તિ થઈ જશે. એથી ધર્મ અને અધર્મ દ્રવ્યને આકાશથી જુદાં સ્વતંત્ર માવવાં એ ન્યાયપ્રાપ્ત છે. જ્યારે જડ અને ચેતન ગતિશીલ જ છે ત્યારે મર્યાદિત આકાશક્ષેત્રમાં તેમની ગતિ નિયામક સિવાય જ પેાતાના સ્વભાવથી માની શકાતી નથી; એથી ધર્મ અને અધમ દ્રવ્યનું અસ્તિત્વ યુક્તિસિદ્ધ છે. હવે કાર્ય દ્વારા પુદ્ગલનું લક્ષણ કહે છેઃ
'
शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् | १९| सुखदुःखजीवितमरणोपग्रहाच |२०| (૧૧) (શરીરવાg+મન:પ્રાળ+ચવાના:પુર્જાનામ્) (૨૦) (પુલ+દુ: +ઝીવિત+મન+સવપ્રટ્ઠા:+7)
શબ્દાર્થ
શરીર---શરીર
મન:મન
થવાના:-ઉચ્છ્વાસા સુલ સુખ સ્રીવિત—જીવન
થાવાણી ત્રાજ—નિ:શ્વાસ પુર્વેાાનામ્-પુદ્ગલનાં કુલ દુ:ખ
મરમરણ
સવપ્રહા:ઉપકાર
--તથા
સૂત્રા' (૧૯) શરીર, વાણી, મન, નિઃશ્વાસ અને ઉચ્છ્વાસ એ પુદ્ગલાનું ઉપકાર-કાર્ય છે.
(૨૦) તથા સુખ, દુઃખ, જીવન અને મરણુ એ પણ પુદ્ગલાને
ઉપકાર છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૯ . વિશેષાર્થ-સમજાતી . પ્રશ્ન : દારિક આદિ શરીર શેના બનેલા છે?
ઉત્તર: દારિક આદિ બધાં શરીર પદ્ગલિક એટલે પુદુ' ગલનાં જ બનેલાં છે. જો કે કામણ શરીર અતીયિ છે, તે પણ તે બીજા દારિક મૂર્ત દ્રવ્યના સંબંધથી સુખદુઃખાદિ વિપાક આપે છે, જેમ પાણુ વગેરેના સંબંધથી ધાન્ય કર્યું. આથી જ એને પણ પૌગલિક સમજવું જોઈએ.
પ્રશ્ન: ભાવભાષા અને દ્રવ્યભાષા સમજાવો.
ઉત્તર: ભાવભાષા એ વીર્યન્તરાય, મતિજ્ઞાનાવરણ અને | મુતજ્ઞાનાવરણને ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી ' પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. તે પુદ્ગલ સાપેક્ષ હોવાથી - પૌલિક છે. અને એવા શક્તિવાળા આત્મા દ્વારા પ્રેરિત થઈ વચનરૂપમાં પરિણત થતા ભાવાવર્ગણાના સ્કંધ દ્રવ્યભાષા છે.
આ પ્રશ્ન : ભાવમન અને દ્રવ્યમન સમજા, અને તે શું છે ? * ઉત્તર: લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવમન પુદ્ગલાવલંબિત - હોવાથી પગલિક છે.
જ્ઞાનાવરણ તથા વર્યાન્તરાયના ક્ષયોપશમથી અને અંગોપાંગ નામકર્મના ઉદયથી મનોવર્ગણાના જે સ્કંધે ગુણ, દોષ, વિવેચન,
સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ આત્માના અનુગ્રાહક અર્થાત્ એના - સામર્થ્યના ઉત્તેજક થાય છે તે દ્રવ્યમાન છે.'
પ્રશ્ન : નિ:શ્વાસ અને ઉસ વાયુ સમજાવો. : ' ઉત્તર : આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો
નિઃશ્વાસ વાયુ, પ્રાણ અને ઉદરની અંદર જતો ઉસ વાયુ-અપાન " - એ બને પીગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહ '
કારી છે.
'
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૯૪
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : ભાષા, મન, પ્રાણ અને અપાન એ શાથી પૌલિક છે?
ઉત્તરઃ ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાંનો વ્યાઘાત. અને અભિભાવ દેખાય છે એથી એ શરીરની માફક પૌગલિક છે.
પ્રશ્ન : સુખ શું છે?
ઉત્તર: જીવનું પ્રીતિરૂ૫ પરિણમે એ સુખ છે, જે શાતા વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દિવ્ય ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન: દુઃખ શું છે? . ઉત્તર: પરિતાપ એ જ દુઃખ છે. તે અશાત વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દિવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. - પ્રશ્ન: જીવિત અને મરણ શું છે?
ઉત્તરઃ આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે અને પ્રાણ-અપાનને ઉચ્છેદ થવો એ ભરણ છે.
પ્રશ્નઃ સુખ-દુઃખ આદિ પર્યાય છે પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે તેનું કારણ શું?
ઉત્તરઃ સુખ-દુ:ખ આદિ પર્ય છોમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુદ્ગલ દ્વારા ઉત્પન્ન થાય છે એથી એ જીને પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે. હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે:
પરસ્પૌવગ્રહો નીયાના ૨૧
(પરવર+:નીવાનામ્) .
, શબ્દાર્થ પરરવર–પરસ્પરના (એકબીજાના) ૩૧ –કાર્યમાં નિમિત્ત થવું નવનામૂ–જીવોને
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૫
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા *
સૂત્રાર્થ પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવને ઉપકાર છે. ' વિશેષાર્થ-સમજાતી આ પ્રશ્નઃ જીવોના પારસ્પરિક ઉપકારનું વર્ણન કરો. - ઉત્તર : એક જીવ હિત અને અહિતના ઉપદેશ દ્વારા બીજા
જીવ ઉપર ઉપકાર કરે છે. માલિક પિસા આપી નોકરની પ્રતિ ઉપકાર કરે છે અને નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. આચાર્ય સકર્મનો ઉપદેશ કરી એના અનુષ્ઠાન દ્વારા શિmો ઉપર ઉપકાર કરે છે અને શિષ્ય અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય ઉપર ઉપકાર કરે છે.
હવે કાર્ય દ્વારા કાળનું લક્ષણ કહે છે? ... वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । २२ । . . " (વના+રિણામવાપરવાપર+=+ાત્રચ)
| શબ્દાર્થ વર્તા–વર્તના
ઉરિણામ –પરિણામ શિ–ક્રિયા
ઘરવપર–ષ્ઠત્વ અને કનિષ્ઠત્વ કચ-કાળના '
સૂત્રાર્થ: વર્તના, પરિણામ, ક્રિયા અને પરત્વાપરત્વ એ કાળના ઉપકારે છે.
' વિશેષાર્થ-સમજૂતી
પ્રશ્ન : વર્તના, પરિણામ, ક્રિયા અને પરિવાપરત્વ વિગતથી - સમજા.
* ઉત્તરઃ વર્તનઃ પિતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન, ધર્મ આદિ દ્રવ્યોને નિમિત્તરૂપે પ્રેરણા કરવી એ વર્તના કહેવાય છે. " પરિણામઃ પિતાની જતિને ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યને.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૯૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
અપરિસ્કંદ (ગતિહીન) પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિરૂપે છે એને પરિણામ સમજવું. આવું પરિણામ જીવમાં જ્ઞાનાદિ તથા ક્રોધાદિ, પુદ્ગલમાં નીલ, પીત, વર્ણાદિ અને ધર્માસ્તિકાય આદિ બાકીનાં દ્રવ્યમાં અગુરુલઘુગુણની હાનિ-વૃદ્ધિરૂપ છે, ક્રિયા : ગતિ (પરિŃદ) જ ક્રિયા છે.
પરવારત્વ ઃ પરત્વ એટલે યેવ અને અપરત્વ એટલે કનિષ્કૃત્ય.
પ્રશ્ન: કાળને ઉપકારરૂપે વર્ણવવાનું કારણ શું?
ઉત્તર: જો કે વત્તના આદિ કાર્ય યથા સંભવ ધર્માસ્તિકાય. આદિ દ્રવ્યાનું જ છે, તથાપિ કાળ બધામાં નિમિત્ત-કારણ હાવાથી અહીં તેનું કાળના ઉપકારરૂપે વર્ણન કર્યું છે.
/
હવે પુદ્ગલના અસાધારણ પર્યાય કહે છે: स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः | २३ |
शब्ध, बन्ध, सौक्ष्म्यस्थौल्य संस्थानभेदतमभ्छाया
',
(૨૩) (વશે+રસ+ન-ધનવન્ત:પુર્ાōા:). (૨૪) (રાવ+વધ+સૌમ્યક ચી+સંસ્થાન+મેર્+તમ:+છાચા+જ્ઞાતપ:
પશે...સ્પર્શ
ધગધ-વાસ પુજા:-પુદ્ગલેા વન્ધાવ્
સ્થૌલ્ય...સ્થૂલત્વ : મેટ્-ભેદ::
ssaपोद्योतवन्तश्च |२४|
શબ્દાર્થ
'+'વ્યોતવન્ત:+7)
રસ—સ
વળવત:-વર્ણવાળાં
શબ્દશઃ સૌમ્ય-સૂક્ષ્મવ
સંસ્થાન—સંસ્થાન
: તમ:—અંધકાર
Page #249
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૯૭ છાયા-છાયા,
સાતપ:–આત૫ રહ્યોતવ7–-ઉદ્યોતવાળા –વળી
સૂત્રાર્થ (૨૩) પુદ્ગલ સ્પ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. . . (૨૪) તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મત્વ સ્થૂલત્વ, સંસ્થાન, ભેદ, .અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે... .
' વિશેષાર્થ સમજાતી પ્રશ્ન : અન્ય દર્શનો પુદ્ગલોને કેવા રૂપે માને છે? ' : 'ઉત્તર ઃ બદ્ધ લોક પુગલનો જીવ-અર્થમાં વ્યવહાર કરે છે, તથા વૈશેષિક આદિ દર્શનમાં પૃથિવી આદિ મૂર્ત કોને સમાનરૂપે
સ્પર્શ, રસ આદિ ચતુર્ગુણયુક્ત માન્યાં નથી, કિન્તુ પૃથિવીને ચતુર્ગુણ, * જળને ગંધ રહિત ત્રિગુણ, તેજને ગંધરસ રહિત દિગુણ અને - વાયુને માત્ર સ્પર્શગુણવાળો માન્યો છે. એ રીતે તેઓ મનમાં આ સ્પર્શ આદિ ચાર ગુણો માનતાં નથી. [ પ્રશ્નઃ જૈન દર્શનની જીવ અને પુગલને વિષે કેવી માન્યતા છે ? ' ' ઉત્તરઃ જૈન દર્શનમાં જીવ અને પુદ્ગલ તત્ત્વ ભિન્ન છે. એથી
જ પુગલ શબ્દનો વ્યવહાર જીવ તત્ત્વને વિષે થતો નથી. એ રીતે પૃથિવી, જળ, તેજ અને વાયુ એ બધાં પુદગલરૂપે સમાન છે, અર્થાત્ તે બધાં સ્પર્શાદિ ચતુર્ગુણયુક્ત છે. તે જ રીતે જૈન દર્શનમાં મન પણ પગલિક હોવાથી સ્પર્શાદિ ગુણવાળું જ છે.
" પ્રશ્નઃ સ્પર્શ કેટલા પ્રકાર છે? '' ' ', ઉત્તર: સ્પર્શ આઠ પ્રકારનો માનવામાં આવે છે : જેમકે - કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણસ્નિગ્ધ એટલે ચિકણ અને
રૂક્ષ એટલે લૂખો.. ' - પ્રશ્નઃ રસ કેટલા પ્રકારના છે?' - : ઉત્તર : રસના પાંચ પ્રકાર છે જેમકેઃ કડવો, તીખો, કષાય,
તૂર, ખાટો અને મઠે. ''
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૯૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : ગંધ: કેટલા પ્રકારની છે? ઉત્તર : ગંધના બે પ્રકાર છે. જેવી કે સુગંધ અને દુર્ગધ પ્રશ્ન : વર્ણ કેટલા પ્રકારના છે?
ઉત્તર : વર્ણ પાંચ પ્રકારના છે જેવા કે કાળો, લીલો, લાલ, પીળા અને સફેદ. ' પ્રશ્નઃ તે પ્રત્યેકના કેટલા ભેદ છે?
ઉત્તરઃ તેમના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત -ભેદ તરતમ ભાવથી થાય છે.
પ્રશ્ન : તે ભેદ શાથી થાય છે તે દષ્ટાંત સાથે સમજાવો. .
ઉત્તરઃ તેના તારતમ્ય પ્રમાણે ઉપરોક્ત ભેદ થાય છે. દાખલા તરીકે જે જે વસ્તુ મૃદુ હોય છે તે બધાના મૃદુત્વમાં કાંઈ ને કાંઈ તારતમ્ય હોય છે. એ કારણથી સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હેવા છતાં પણ તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી ભેદો થઈ શકે છે, એ જ રીતે કઠિન આદિ અન્ય સ્પર્શીના. વિષયમાં તથા રસ આદિ અન્ય પર્યાયના વિષયમાં સમજવું જોઈએ.
પ્રશ્નઃ શબ્દ એ શું છે? - ઉત્તરઃ શબ્દ એ કઈ ગુણ નથી. જેમકે વૈશેષિક, નૈયાયિક :
આદ શબ્દને આકાશને ગુણ માને છે; કિન્તુ તે ભાષાવર્ગણના પુગલોનું એક પ્રકારનું વિશિષ્ટ પરિણામ છે.
પ્રશ્નઃ શબ્દના ભેદભેદ વિષે સમજ આપો.
ઉત્તરઃ શબ્દના મુખ્ય બે પ્રકાર છે: (૧) પ્રાગજ અને (૨) વૈસિક. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે તે પ્રયોગજ અને જે કોઈના પ્રયત્ન સિવાય જ ઉત્પન્ન થાય છે તે વૈઋસિક છે.. વાદળની ગર્જના વૈઐસિક, છે; પ્રાગજ શબ્દના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે:
Page #251
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૯ . (૧) ભાષા: મનુષ્ય આદિની વ્યક્ત અને પશુપક્ષી આદિની અવ્યક્ત; એવી અનેકવિધ ભાષાઓ..
(૨) તત ચામડું લપેટાયું હોય એવાં વાઘને એટલે કે મૃદંગ, પરહ આદિને શબ્દ.
(૩) વિવર્તિઃ તારવાળાં વિણું, સારંગી આદિ વાદ્યોનો શબ્દ.
(૪) ઘન: ઝાલર, ઘંટ આદિના શબ્દો. | (૫) સુષિરઃ ફૂકીને વગાડવાના શંખ, બંસી આદિના શબ્દો. " (૬) સંઘર્ષઃ લાકડી આદિના સંઘર્ષણથી થતા શબ્દો. " પ્રશ્નઃ બંધ સમજાવો.
ઉત્તર : પરસ્પર આક્ષેપરૂપ બંધના પણ પ્રાગિક અને વૈસસિક એવા બે ભેદ છે. જીવ અને શરીરનો સંબંધ તથા લાકડી અને - લાખનો સંબંધ પ્રયત્ન સાપેક્ષ હોવાથી પ્રાયોગિક બંધ છે; વીજળી,મેઘ, - ઈન્દ્રધનુષ આદિનો પ્રયત્ન નિરપેક્ષ પદ્ગલિક સંશ્લેષ વૈસિક બંધ છે.
પ્રશ્નઃ સૂક્ષ્મતત્વ અને સ્થૂલત્વ સમજાવો. * ઉત્તરઃ સૂક્ષ્મત્વ અને સ્થૂલવના અંત્ય તથા આપેક્ષિક એવા ' બે ભેદો છે. જે સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ બન્ને એક જ વસ્તુમાં અપેક્ષા
ભેદથી ઘટી ના શકે તે અંત્ય અને જે ઘટી શકે તે આપેક્ષિક. પરમાણુઓનું સૂક્ષ્મત્વ અને જગવ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ અંત્ય છે કેમકે અન્ય પુગલોની અપેક્ષાએ પરમાણુઓમાં સ્થૂલત્વ અને મહા
સ્કંધમાં સૂક્ષ્મત્વ ઘટી શકતું નથી. કંચણુક આદિ મધ્યવર્તી સ્કંધનું * સૂક્ષ્મતત્વ અને સ્થૂલત્વ બને આપેક્ષિક છે. જેમ આંબળાંનું સૂક્ષ્મત્વ . અને બીલાંનું થૂલત્વ. આગળું બીલાથી નાનું હોવાથી એનાથી
સૂક્ષ્મ છે અને બીજું આંબળાથી સ્થૂલ છે. પરંતુ તે આંબળું બોરની - અપેક્ષાએ સ્થૂલ પણ છે અને તે બીલું કાળા કરતાં સૂક્ષ્મ પણ છે.
આ રીતે જેમ આપેક્ષિક હોવાથી એક જ વસ્તુમાં સ્થૂલત્વ અને
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૦૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
સૂક્ષ્મત્વ અને વિરુદ્ધ પર્યાયે હાઈ શકે છે તેમ અંત્ય સમત્વ અને સ્થૂલત એક વસ્તુમાં હાઈ શકતાં નથી. પ્રશ્ન : સંસ્થાન વિષે સમજ આપે.
ઉત્તર ઃ સંસ્થાન ઇત્યંત્વરૂપ અને અનિત્થરૂપ એ પ્રકારનું છે. જે આકારની કાષ્ઠની સાથે તુલના કરી શકાય તે અંËવરૂપ છે અને જેની કાષ્ઠની સાથે તુલના ન કરી શકાય તે અનિત્યંત્વરૂપ છે. મેધ આદિનું સંસ્થાન એટલે કે રચના અનિėત્વરૂપ છે, કેમકે અનિયતરૂપ હાવાથી કાઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતું નથી; ખીજા પદાર્થોનું સંસ્થાન ત્થવરૂપ છે. જેમકે દડા, શિંગાડું આદિનું ગાળ, ત્રિકા, ચતુષ્કોણ, દીર્ધ પરિમંડળ–લયાકાર આદિથી ત્હિત્વરૂપ સંસ્થાનના અનેક ભેદ છે.
પ્રશ્ન: તે ભેદ સમજાવા.
ઉત્તર ઃ એકવરૂપમાં પરિણત પુદ્ગલપિંડને વિશ્લેષ-વિભાગ થવા એ ભેદ છે. એના પાંચ પ્રકાર છે તે નીચે પ્રમાણે : (૧) આરિકઃ ચીરવાથી અથવા કાડવાથી થતું લાકડાં, પથ્થર આદિનું ભેદન.
(૨) ચૌણિક : કણકણરૂપે ચૂર્ણ થવું તે. જેમ જવ આદિને સાવા, આટા ઇત્યાદિ.
(૩) પૈંડ : ટુકડા ટુકડા થઈ જઈ છૂટી જવું તે. જેમ ધડાનાં
દીકરાં.
(૪) પ્રતર : પડતું નીકળવું તે. જેમ અઅરખ, ભાજપત્ર આદિમાં. (૫) અદ્ભુતર ઃ છાલ નીકળવી. જેમ વાંસ, શેરડી આદિની, પ્રશ્ન : તમઃ સમાવેા.
**
ઉત્તર : તમઃ અંધકારને કહે છે, તે જોવામાં હરકત નાંખતું પ્રકાશનું વિરેધી એક પરિણામ છે,
Page #253
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : છાયા શું છે?
ઉત્તર ઃ છાયા પ્રકાશના ઉપર આવરણ આવવાથી થાય છે. એના એ પ્રકાર છેઃ દર્પણ આદિ સ્વચ્છ પદાર્થીમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં ' મુખના વર્ણ, આકાર આદિ જેમનાં તેમ દેખાય છે તે વર્ણાદિ વિકાર પરિણામરૂપ છાયા છે અને અન્ય અસ્વચ્છ બ્યા ઉપર જે માત્ર પ્રતિબિંબ (પડછાયા) પડે છે તે પ્રતિબિંબરૂપ છાયા છે.
1
પ્રશ્ન : આતપ શું છે તે સમજાવેા.
ઉત્તર :: સૂર્ય આદિના ઉષ્ણુ પ્રકાશને આતપ કહે છે. પ્રશ્ન : ઉદ્યોત શું છે?
૨૦૧
ઉત્તર: ચંદ્ર આદિને અનુષ્ણ પ્રકાશ ઉદ્યોત કહેવાય છે. પ્રશ્ન ઃ સ્પર્શ આદિ પર્યાય શેમાં હેાય છે?
ઉત્તર : સ્પર્શ આદિ પર્યાય પરમાણુ અને સ્કંધ અનેમાં
હાયું છે.
પ્રશ્ન: શબ્દ, બંધ આદિ પર્યાય શેમાં હાય છે ?
ઉત્તર: શબ્દ, બંધ આદિ પર્યાય ફક્ત સ્કંધમાં હોય છે.
પ્રશ્ન : સમત્વ પરમાણુ અને સ્કંધ બન્નેને (સ્પર્શ અને રાખ્તના) પર્યાય છે છતાં તેનું પરિગણુન (ગણુના) સ્પર્શીર્દિની સાથે ન કરતાં શબ્દોની સાથે કર્યું છે તેનું શું કારણ ?
ઉત્તર : સુક્ષ્મત્વ પરમાણુ અને સ્કંધ બન્નેને પર્યાય છે છતાં પણ એનું પરિગન સ્પર્શદિની સાથે ન કરતાં શબ્દોની સાથે કર્યું છે તે પ્રતિપક્ષી સ્થૂલત પર્યાયની સાથે એના કથનનું ઔચિત્ય સમજીને. હવે પુદ્ગલના મુખ્ય પ્રકાર કહે છે:
બળવઃ ન્યાÆ ।૨૦। (બળવ:-૬ા:-૨)
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૦૨
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
લળવ:—અણુએ
વ—વળી
શબ્દાર્થ
ન્યા:—કન્યા
સૂત્રાર્થ ઃ પુદ્ગલ પરમાણુરૂપ અને સ્કંધરૂપ છે. વિશેષાર્થ-સમજાતી
પ્રશ્ન : સંપૂર્ણ પુદ્ગલરાશિ તેના બે પ્રકારામાં સમાઈ જાય છે, તે પ્રકાર કયા કયા ?
ઉત્તર : પરમાણુ અને સ્કંધ પુદ્ગલના સંક્ષેપમાં એવા પ્રકાર બતાવ્યા છે કે જેમાં તમામ પુદ્ગલશિ સમાઈ જાય છે. પ્રશ્ન : અંત્ય દ્રવ્ય કાને કહેવાય છે?
ઉત્તર : જે પુદ્ગલદ્રવ્ય કારણરૂપ છે અને કાર્યરૂપ નથી તે અંત્ય દ્રવ્ય કહેવાય છે.
પ્રશ્ન : એવું દ્રવ્ય કયું છે અને તે કેવું છે?
ઉત્તર : એવું દ્રવ્ય પરમાણુ છે જે નિત્ય છે, સૂક્ષ્મ છે અને કાઈ પણ એક રસ, એક ગંધ, એક વર્ણ અને એ સ્પર્શથી યુક્ત છે. પ્રશ્ન : એવા પરમાણુનું જ્ઞાન શાથી થાય છે?
ઉત્તર ઃ એનું જ્ઞાન આગપ–અનુમાનથી સાધ્ય છે. બાકી પરમાણુ દ્રવ્યનું જ્ઞાન પ્રક્રિયાથી તા થઈ જ શકતું નથી.
પ્રશ્નઃ પરમાણુનું અનુમાન શાથી માનવામાં આવે છે?
ઉત્તર : પરમાણુનું અનુમાન કાર્ય-હેતુથી માનવામાં આવે છે. જે જે પૌદ્ગલિક કાર્ય ષ્ટિગાચર થાય છે એ બધાં સકારણ હોય છે: એ રીતે જે અદશ્ય અંતિમ કાર્ય હાય છે તે બધાં સકારણ હાય છે. એ રીતે જે અદૃશ્ય અંતિમ કાર્ય હાય છે એનું પણ કારણ હોવું જોઇએ, તે કારણ પરમાણુ દ્રવ્ય છે અને એનું કારણું ખીજાં કાઈ દ્રવ્ય ન હાવાથી તેને અંતિમ કારણ કહ્યું છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૦૩ પ્રશ્ન : પરમાણુ કેવું છે?
- ઉત્તરઃ પરમાણુ દ્રવ્યનો કોઈ વિભાગ નથી અને થઈ શકતો પણ જ નથી. આથી તેનો આદિ, મધ્ય અને અંત તે પોતે જ છે. પરમાણુ દ્રવ્ય અબદ્ધ-અસમુદાયરૂપ હોય છે. - પ્રશ્ન : સ્કંધ એ શું છે?
ઉત્તરઃ પુદ્ગલ દ્રવ્યને બીજો પ્રકાર સ્કંધ છે. સ્કંધ બધા ''બદ્ધ-સમુદાયરૂપ હોય છે.
પ્રશ્ન: તે કેવા છે?
- ઉત્તર: તે પિતાને કારણદ્રવ્યની અપેક્ષાએ કાર્યદ્રવ્યરૂપ તથા ( પિતાના કાર્યક્રવ્યની અપેક્ષાએ કારણદ્રવ્યરૂપ છે. જેમ કી પ્રદેશ
આદિ સ્કંધ એ પરમાણુ આદિનું કાર્ય છે અને ત્રિ પ્રદેશ આદિનું પણ કારણ છે.
પરમાણુવાદ - (કલકત્તા પ્રેસિડેન્સી કૅલેજના રસાયણશાસ્ત્રી પ્રોફેસર શ્રી પ્રફુલ્લચંદ્ર રોય, ડી.એસ.સી., પી. એચ.ડી.એ લખેલ ઈગ્લિશ લેખનો અનુવાદ અત્રે રજૂ કરવામાં આવે છે. આ લેખ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતા “બુદ્ધિપ્રભા' નામના માસિકમાં
પ્રગટ થયો હતો, જેની આજે ચાલીસ વરસે, આજના પરમાણુવાદના - વાતાવરણ વચ્ચે ઉપયોગિતા જણતાં અત્રે રજૂ કરવા રજા લઉં છું. ' જેન શા અને પરમાણુવાદનો ખ્યાલ આ ઉપરથી આવશે.
શંકરલાલ ડી. કાપડીઆ) જેનોનાં નવ તોમાં અજીવ પાંચ પ્રકારનાં છે, જેમાંનાં ચાર . ધર્મ, અધર્મ, કાળ અને આકાશ અમૂર્ત છે અને પાંચ પ્રકાર મૂર્ત છે.
આ મૂર્ત પ્રકારને પુગલ કહે છે, અને આ પુદ્ગલ એ જ શક્તિને ' ધારક છે. અજીવ દ્રવ્યમાં દરેક વસ્તુ કાં તો દ્રવ્ય હોય છે કે પર્યાયરૂપે
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
હાય છે. આ પર્યાયના પણ એ ભેદ છે: સ્પિન્દ અને પિરણામ અને તે કુદરતના સઘળા ખુલાસેા આધ્યાત્મિક રીતે નહિ પણ ભૌતિક રીતે આપે છે. પુદગલ એ રૂપે માલૂમ પડે છે: અણુરૂપે અથવા સ્કંધરૂપે. પુદ્ગલની સામ્યાવસ્થાથી જૈને આને આરંભ કરે છે. જેના ભેદથી અનેક પરમાણુમય વિભાગ પડે છે, અને જેના સંધાત, ભેદ અને સંધાતભેદથી ધા અને છે. અણુના ભાગ પડતા નથી, તે અનાદિ છે, મધ્યરહિત છે અને અંતરહિત છે. અણુ એ પુદ્ગલના અનન્તમેા ભાગ છે, છતાં તે શાશ્વત છે અને છેવટને છે. સ્કન્ધના દ્વચણુકથી આરંભી અનતાણુક સુધી અનેક વિભાગ પડે છે. ચણુક એ પરમાણુઓને બને છે, દૂંકમાં એક અણુ ઉમેરવાથી તે ઋણુક બને છે, અને આ રીતે અનન્તાણુક સુધી જાવું. ‘સંધ્યેય,’ ‘અસંખ્યેય,’· ‘અનન્ત’ અને ‘અનન્તાનન્ત’ એમ વિભાગે પડે છે. જડ વસ્તુનાં મુખ્ય લક્ષા
પુદ્ગલનાં બે પ્રકારનાં લક્ષણ છે: કેટલાંક લક્ષણા પરમાણુમાં તેમજ સ્કન્ધમાં માલૂમ પડે છે, અને કેટલાંક લક્ષણ તેા કેવળ સ્કન્ધમાં જ માલૂમ પડે છે. પ્રથમ વિભાગમાં સ્પ, રસ, ગંધ અને વર્ણના ગુણને સમાવેશ થાય છે. મૂળ પુદ્ગલ એક જ સ્વરૂપી હોવાથી અને અનિશ્રિત હાવાથી પરમાણુના સધળા ગુણા પરિણામનું ફળ છે. આ પ્રમાણે પરિણામ પામે છે. દરેક પરમાણુને એક પ્રકારના રસ, ગધ અને એ પ્રકારના સ્પર્શ હાય છે.: જેવાં કે ખર, સ્નિગ્ધ, ઉષ્ણુ કે શીત, પૃથ્વીકાય, કાય વગેરેના પુદ્ગલા એક જ પુદ્ગલના જુદાજુદા ભેદે છે. સ્પર્શોના પ્રકાર જેમકે ખર, સ્નિગ્ધ, ઉષ્ણુ, શીત વર્ગ પ્રથમ દેખાય છે પણ આ સ્પર્શે ગુણમાં રસ; ગંધ અને વર્ણને પણ સમાવેશ થાય છે. દ્વષણુક, ઋણુક અથવા વધારે વધારે અણુના સ્કન્ધમાં સ્પ, રસ, ગ ંધ અને વર્ણ ઉપરાંત ભૌતિક સાત લક્ષણા હાય છે:
Page #257
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૨૦૫. (૧) શબ્દ, (૨) બન્ય, (૩) સૌમ્ય, સ્થૌલ્ય, (૪) સંસ્થાન, . (૫) ભેદ, (૬) તમછાયા, (૭) આતપ, ઉદ્યોત.
સ્પર્શગુણના નીચેના પ્રકાર છે: ખરતા અથવા સ્નિગ્ધતા, હલકાપણું અથવા ભારેપણું, ગરમ અથવા ઠંડું, ખરબચડાપણું અથવા સુંવાળા—આમાંથી અણુઓમાં તો થોડીક અગર વધારે ગરમ, અથવા ખરબચડાપણું કે સુંવાળાશ હોય છે, પણ ચાર પ્રકારના સ્પર્શના પ્રકાર જુદા જુદા રંગરૂપે અંતે જુદાજુદા પ્રમાણમાં દ્વચક્ષુકથી અનતાનઃ પરમાણુઓના સ્કંધનું ખાસ લક્ષણ હોય છે. જેને એમ માને છે કે પરમાણુઓના આકર્ષણવિકણથી ગુરુવાકણુ અણુમાં પેદા થાય છે. રસ પાંચ પ્રકારના છે : કડવો, તીખો, * મધુર, તૂરે અને ખારો. લવણને કેટલાક તો મધુરનો ભાગ સમજે
છે અને બીજાઓને મત પ્રમાણે તે સંયોગરૂપ છે. - ગબ્ધ બે પ્રકારની છે. સુગન્ધ અને દુર્ગન્ધ. મલિષેણાચાર્ય
દુર્ગધના કેટલાક વિભાગ પાડે છે, જેવી કે હિંગની ગધ વગેરે. મૂળ રંગ પાંચ પ્રકારના છેઃ કાળો, વાદળી, રાતો, પીળો અને ધોળો.
શબ્દ(અવાજ)ના પણ ધીમે અથવા માટે, જાડો અથવા પાતળો . (પલો), અવ્યક્ત ને વ્યક્ત પ્રકારે છે. ; ' પરમાણુવાદના સંબંધમાં પરમાણુઓના આકર્ધવિકર્ષણથી ,
ચણુક વગેરે કેવી રીતે બને છે તે સંબંધમાં જનોની નોંધ વખાણવાલાયક છે. પરમાણુઓનું આકર્ષણવિકર્ષણ શા કારણથી થાય છે ? આ સવાલ ઉમાસ્વાતીકૃત તત્ત્વાધિગમ સૂત્રમાં ઊભો કરવામાં આવ્યો
છે. બે પરમાણુઓને સાથે મૂકવાથી જ શું તેમનો સંયોગ થાય ! ' છે? એક જ ભૂતના પરમાણુઓને સાથે જોડનાર શક્તિ અથવા તો
એક ભૂતનો બીજા ભૂત સાથેનો રાસાયણિક સંબંધ. આ સંબંધમાં ભિન્નતા દર્શાવવામાં આવી નથી. જૈને એમ માને છે કે એક જ
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૦૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રકારના મૂળ પરમાણુઓમાંથી જુદાં જુદાં ભૂતો (તો) પરિણામ પામેલાં છે. જે કારણથી પરમાણુઓ ભેગાં મળીને જુદાં જુદાં ધણુક વગેરે થાય છે તે જ કારણોથી તને રાસાયણિક સંચોગ બને છે.
કેવળ સાથે મૂકવાથી જ સંયોગ થતો નથી. સંગ બને તે માટે પરમાણુઓનું આકર્ષણ-વિકણિ થવાની જરૂર છે.
આકર્ષણવિકણિ જુદીજુદી સ્થિતિઓમાં બને છે. સાધારણ રીતે પુલનો દરેક પરમાણુ વિષમગુણયુક્ત પરમાણુ સાથે સંયોગમાં આવે છે. આ સંગ થાય તે માટે રૂક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ જેવા ખાસ વિરોધી ગુણોની જરૂર છે, પણ જ્યાં ગુણો વિરોધી છતાં જઘન્ય ગુણવાળા હોય ત્યાં સંયોગ થવો અસંભવિત છે. સાધારણ રીતે કહીએ તો બન્ને પિઝિટિવ અને બન્ને નેગેટિવ (એટલે બને એક જ ગુણવાળા) પરમાણુઓ જોડાતા નથી. વળી વિરુદ્ધ ગુણવાળા બે પરમાણુઓ હોય છતાં એકનું સામર્થ્ય બીજા કરતાં બમણું હોય તો, અથવા તે કરતાં પણ વધારે હોય તો એક જ - સરખા ગુણવાળા પરમાણુઓ પણ એકબીજા પ્રતિ આકર્ષાય. દરેક બાબતમાં આકર્ષણવિકણના નિયમ પ્રમાણે બને પરમાણુઓની સ્થિતિમાં ફેરફાર થાય છે. અને સ્કન્ધના ભોતિક લક્ષણોનો આધાર પણ આકર્ષણવિકર્ષણ ઉપર આધાર રાખે છે. સરખા સામર્થ્યવાળા પણ વિરુદ્ધ ગુણવાળા પરમાણુઓ એકબીજા પર અસર કરે છે, પણ જે સામર્શમાં ફેર હોય તો વધારે સામર્થ્યવાળા પરમાણુ ચેડા સામર્થ્યવાળા પરમાણુ પર અસર કરે છે. તેના ગુણનો ફેરફાર આ આકર્ષણવિકર્ષણ પર આધાર રાખે છે. રાસાયણિક સંયોગને વાસ્તે જે આનીવાદ છે, તેની આ શરૂઆત છે. આ શરૂઆત છે કે અસંસ્કૃત છે, છતાં તે ઘણું સૂચવે છે અને વસ્તુઓને ઘસવા વગેરે સુંવાળી અને ખરબચડી સપાટીનું નિરીક્ષણ કરવાથી શોધી કાઢી હોય એમ લાગે છે. રૂક્ષ અને નિષ્પનો અર્થ સૂકું અથવા ભીનાશ.
Page #259
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૦૭ - વાળું કરવું એ અયુક્ત છે. શ્રી ઉમાસ્વાતીકૃત તત્વાર્થીધિગમ સૂત્રને - આધારે આ પરમાણુવાદ લખવામાં આવ્યો છે, અને તે ઇ. સ.ના પ્રથમ સૈકાના પહેલા પચાસ વર્ષ દરમ્યાન લખાયેલું છે–પ્રયોજક
(તા. ૩૦મી જૂનના જૈનના સને ૧૯પ૧ના અંકમાંથી) * હવે અનુકમથી ઢંધ અને અણુની ઉત્પત્તિનાં કારણ કહે છે:
संघात भेदेभ्य उत्पद्यन्ते ।२६। भेदादणुः ।२७ (૨૬) (સંપાત+મેગ્ન:+વઘતે) (ર) (મેવા+મg:)
શબ્દાર્થ ઘાત –સંઘાતથી
મેભ્યઃ–ભેદોથી ઉત્પશ્ચત્તે ઉત્પન્ન થાય છે મેદાન્ત–ભેદથી હg:–અણું
સૂત્રાર્થ (૨૬) સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદ બન્નેથી કિંધ ઉત્પન્ન થાય છે. . (૨૭) અણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે. '
વિશેષાર્થ-સમજૂતી આ પ્રશ્ન : સ્કંધની કેટલા પ્રકારે ઉત્પત્તિ થાય છે તે વિગતથી સમજાવો. * ઉત્તરઃ સ્કંધ-અવયવી દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારની છે. કઈ સ્કંધ સંઘાત-એકત્વ પરિણતિથી ઉત્પન્ન થાય છે, કોઈ ભેદથી બને છે અને કેાઈ એકસાથે ભેદ તેમજ સંધાત બંને નિમિત્તથી બને છે.
પ્રશ્ન: સંઘાતજન્ય સ્કંધ કયા કહેવાય ? . . .
ઉત્તરઃ જ્યારે અલગ અલગ રહેલા છે પરમાણુઓના મળવાથી હિંપ્રદેશિક સ્કંધ થાય છે, ત્યારે તે સંઘાતજન્ય કહેવાય છે. એ ' રીતે ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત, અનત અને અનંતાનંત
Page #260
--------------------------------------------------------------------------
________________
.
૨૦૮.
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સુધી. પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશ, ચતુપ્રદેશ, સંખ્યાત પ્રદેશ,
અસંખ્યાત પ્રદેશ, અનંત પ્રદેશ અને અનંતાનંત પ્રદેશ સુધી સ્કંધ બને ' છે, તે બધા સંઘાતજન્ય છે.
પ્રશ્ન: ભેદજન્ય સ્કંધ ક્યારે કહેવાય?
ઉત્તર કોઈ મેટા સ્કંધના તૂટવાથી જે નાના નાના સ્કંધ તે થાય છે તે ભેદજન્ય છે, એ પણ બે પ્રદેશથી લઈને અનંતાનંત
પ્રદેશ સુધી હોઈ શકે છે. - ' પ્રશ્નઃ ભેદ તેમજ સંઘાતજન્ય સ્કંધ સમજાવો. '
ઉત્તર : જ્યારે કોઈ એક સ્કંધ તૂટતાં એના અવયવની સાથે * એ સમયે બીજું કોઈ દ્રવ્ય મળવાથી નવાં સ્કધ બને છે ત્યારે તે - કંધ, ભેદ તેમજ સંધ્યાત બનેથી જન્ય છે. એવા સ્કંધ પણ ક્રિપ્રદેશ " થી લઈને અનંતાનંત પ્રદેશ સુધી થઈ શકે છે. .
- પ્રશ્ન: બેથી અધિક પ્રદેશવાળા સ્કંધોને માટે કેવી રીતે બાબત સમજવી? . '
' * ઉત્તર: બેથી અધિક પ્રદેશવાળા સ્કંધને માટે એ બાબત સમજવી જોઈએ કે ત્રણ ચાર આદિ અલગ અલગ પરમાણુઓના ભળવાથી પણ ત્રિપ્રદેશ, ચતુષ્પદેશ આદિ સ્કંધ થાય છે અને દિપ્રદેશ સ્કંધની સાથે એક પરમાણુ મળવાથી ત્રિપ્રદેશ તથા દિપ્રદેશ અથવા ત્રિપ્રદેશ સ્કંધની સાથે અનુક્રમે બે અથવા એક પરમાણુ મળવાથી , - ચતુષપ્રદેશ સ્કંધ બની શકે છે. '
* પ્રશ્નઃ અણુદ્રવ્ય શું છે? * ઉત્તર તે કઈ દ્રવ્યનું કાર્ય નથી. આથી એની ઉત્પત્તિમાં બે દ્રવ્યોના સંઘાતનો સંભવ જ નથી. એ રીતે પરમાણુ નિત્ય મનાય છે.
“ પ્રશ્ન ત્યારે તે જન્ય કેવી રીતે કહેવાય છે? - ઉત્તરઃ પર્યાય-દષ્ટિથી તે જન્ય પણ છે. બાકી. તે પરમાણુ - દિવ્યરૂપે તો નિત્ય જ છે. .
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૯
- તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
આ પ્રશ્નઃ પરમાણુઓના પર્યાય-અવસ્થા-વિશેષ સમજાવે. - ઉત્તરઃ ક્યારેક સ્કંધના અવયરૂપ બની સામુદાયિક અવસ્થાઓમાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સ્કંધથી અલગ થઈ વિશકલિત (છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુને પર્યાયઅવસ્થા-વિશેષ જ છે.
પ્રશ્નઃ વિશકલિત અવસ્થાવાળા પરમાણુ નું કાર્ય છે? * ઉત્તર : વિશકલિત અવસ્થા સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. એથી અહીં ભેદથી અણની ઉત્પત્તિના કથનને અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્ય છે, શુદ્ધ પરમાણુ નહિ. હવે અચાક્ષુષ ધન ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે? . भेदसंघाताभ्यां चाक्षुषाः १२८॥ (મેદસંતાગ્રામવાસુ )
શબ્દાર્થ મે–ભેદ
સંઘતખ્યા–સંધાતથી રાહુ –ચાક્ષુપચક્ષુથી દેખાય તેવા. - સ્વાર્થ ભેદ અને સંઘાતથી ચાક્ષુષ અંધ બને છે.
વિશેષાર્થ-સમજાતી પ્રશ્નઃ સ્કંધ ચાક્ષુષ ક્યારે બની શકે છે?
ઉત્તર: જે સ્કંધ પહેલાં સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર (સ્થૂલ) પરિણામ આ વિશિષ્ટ બનવાથી ચાક્ષર થઈ શકે છે. એ ધને એમ થવામાં ભેદ 'તથા સંઘાત બને હેતુ અપેક્ષિત છે.
પ્રશ્નઃ ચાલુ સ્કંધ ભેદ અને સંઘાત બન્નેથી થાય છે તે નિયમપૂર્વક સમજાવો.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: જ્યારે કઈ કંધમાં સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિ થઈ *. સ્થૂલત્વ પરિણામ ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક નવા અણુઓ તે સ્કંધમાં અવશ્ય મળી જાય છે. જ્યારે બીજા કેટલાક અણુઓ એ '. સ્કંધમાંથી અલગ પણ થઈ જાય છે. સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિ- ' ' પૂર્વક પૂલત્વ પરિણામની ઉત્પત્તિ કેવળ સંઘાત એટલે અણુઓના , મળવા માત્રથી જ થતી નથી અને કેવળ ભેદ એટલે કે અણુઓના જુદા થવાથી પણ થતી નથી. સ્થૂલ–બાદર-૩૫ પરિણામ સિવાય કઈ સ્કંધ ચાક્ષુષ તો થઈ શકતો જ નથી. એથી અહીં નિયમ
પૂર્વક કહ્યું છે કે, ચાક્ષુષ સ્કંધ ભેદ અને સંઘાત બંનેથી થાય છે. ' ' પ્રશ્નઃ ભેદના જે બે અર્થ થાય છે તે સમજાવે. "
ઉત્તર: (૧) સ્કંધનું તૂટવું અર્થાત્ એમાંથી અણુઓનું અલગ થવું. : (૨) પૂર્વ પરિણામ નિવૃત્ત થઈ બીજા પરિણામનું ઉત્પન્ન થવું.
પ્રશ્ન ઉપરની વ્યાખ્યા કયા અર્થ પ્રમાણે કરી? 1 ઉત્તર : પ્રથમને અર્થે પ્રમાણે. '
આ પ્રશ્ન : બીજા અર્થ પ્રમાણે તે કેવી રીતે સમજવું? " ઉત્તર : જ્યારે કોઈ સૂક્ષ્મ સ્કંધ નેત્રથી ગ્રહણ કરવા યોગ્ય બાદર પરિણામ પ્રાપ્ત કરે છે અથતુ અચાક્ષુપ મટી ચાક્ષુષ બને છે ત્યારે એને એમ થવામાં સ્થૂલ પરિણામ અપેક્ષિત છે, જેને વિશિષ્ટ અનંતાણુ–સંખ્યા(સંઘાત)ની અપેક્ષા છે. કેવળ સુક્ષ્મસ્વરૂપ - પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્વક નવીન સ્થૂલત્વ પરિણામ ચાક્ષુષ બનવાનું
કારણ નથી, અને કેવળ વિશિષ્ટ અનંત સંખ્યા પણ ચાક્ષા બનવામાં કારણ નથી, પ્તિ પરિણામ (ભેદ) અને ઉક્ત સંખ્યારૂપ સંઘાત બંને ધના ચાક્ષુષ બનવામાં કારણ છે.
પ્રશ્નઃ પદ્ગલિક પરિણામની વિચિત્રતા કેવી રીતે છે? . . તે સમજા.
Page #263
--------------------------------------------------------------------------
________________
- તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૨૧૧ ' , ઉત્તરઃ પૌલિક પરિણામની અમર્યાદિત વિચિત્રતાના કારણથી
જેમ પહેલાંના અતીંદિય સ્કંધ પણ, પછીથી ભેદ તથા સંઘાતરૂપ નિમિત્તથી ઐયિક બની શકે છે, તે જ રીતે સ્થૂલ સ્કંધ સૂક્ષ્મ .. પણ બની જાયું છે એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાના કારણથી અધિક ઇથિી ગ્રહણ કરાતો સ્કંધ અલ્પ ઈદ્રિયગ્રાહ્ય બની જાય છે. જેમાં મીઠું, હિંગ આદિ પદાર્થ નેત્ર, સ્પર્શન, રસન *
અને ઘાણ ચારે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં * ભળી જવાથી ફક્ત રસન અને ધ્રાણ બે ઈદ્રિયોથી ગ્રહણ કરી શકાય છે. ' - પ્રશ્ન : અચાક્ષુષ સ્કંધ શાથી બને છે ? '
- ઉત્તરઃ તે પણ ભેદ, સંઘાત અને ભેદસંઘાત એ ત્રણે હેતુઓથી અચાક્ષુષ સ્કંધ બને છે. હવે “સતની વ્યાખ્યા કહે છે:
- " ઉત્પાદચંચૌચયુ સન્ ૨૭ ' ' (ાટૂથચૌખ્ય+યુવતંતુ) ૨૧
, ' શબ્દાર્થ ઉપદ-ઉત્પન્ન થવું
ચય–નાશ થવું ' Èગ્યનિત્ય
. યુવતં–યુક્ત –સત . .
સુત્રાર્થ જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય—એ ત્રણેથી યુક્ત અર્થાત તાદાત્મક છે તે સત કહેવાય છે. : : . વિશેષાર્થ-સમજૂતી
પ્રશ્નઃ ભિન્નભિન્ન દર્શન અને જૈન દર્શનની “સતના સંબંધમાં શું માન્યતા છે તે સમજાવો.
ઉત્તર : વેદાંત-ઔપનિષદ-શાંકરમત સત પદાર્થને (બ્રહ્મ) કેવળ ધ્રુવ (નિત્ય જ માને છે. બૌદ્ધ દર્શન સત્ પદાર્થને નિરન્વય ક્ષણિક
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૧૨ -
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા (માત્ર ઉત્પાદ-વિનાશશીલ) માને છે. સાંખ્ય દર્શન ચેતન તત્ત્વરૂપ સને તે કેવળ ધ્રુવ (કુટસ્થ નિત્ય) અને પ્રકૃતિ તત્ત્વરૂપ “સતને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) માને છે. ન્યાય વૈશેષિક દર્શન અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક સત્ તને કુટસ્થ નિત્ય અને ઘર, વસ્ત્ર આદિ કેટલાંક સતને માત્ર ઉત્પાદવ્યયશીલ (અનિત્ય) માને છે; પરંતુ જૈન દર્શનનું સતના સ્વરૂપ સંબંધનું મંતવ્ય ઉક્ત બધા મતોથી ભિન્ન છે અને તે આ સૂત્રમાં બતાવ્યું છે. જૈન દર્શનનું માનવું એ છે કે, જે સત-વસ્તુ–છે તે ફક્ત પૂર્ણ રૂપે દૂરસ્થ નિત્ય અથવા ફક્ત નિરવ વિનાશી, અથવા એનો અમુક ભાગ ફૂટસ્થ નિત્ય અને અમુક ભાગ પરિણામી નિત્ય અથવા એનો કઈ ભાગ તે ફક્ત નિત્ય અને કોઈ ભાગ તે માત્ર અનિત્ય એમ હઈ શકતું નથી. એના મત પ્રમાણે “ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત, સૂક્ષ્મ અથવા સ્થૂળ બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપે ત્રિરૂપ છે.”
પ્રત્યેક વસ્તુમાં બે અંશ છે. એક અંશા એવો છે કે જે ત્રણે કાળમાં શાશ્વત છે અને બીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક (સ્થિર) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદ-વ્યયાત્મક (અસ્થિર) કહેવાય છે. આ બે અશોમાંથી કોઈ એક બાજુએ દષ્ટિ જવાથી અને બીજી બાજુએ ને જવાથી વસ્તુ ફક્ત સ્થિરરૂપ અથવા ફક્ત અસ્થિરરૂપમાં માલૂમ પડે છે, પરંતુ બન્ને અંશોની બાજુએ દષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલૂમ પડે છે. એથી એને દષ્ટિઓ અનુસાર જ આ સૂત્રમાં સત–વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે. '. હવે વિરોધને પરિહાર કરી પરિણામી નિત્યત્વનું સ્વરૂપ દર્શાવે છે:
तभावाव्ययंनित्यम् ॥३०॥
Page #265
--------------------------------------------------------------------------
________________
'
-
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૧૩ ' . (તત+મા+મગ્ર+નિત્યમ્) . .
શબ્દાર્થ તત્તે –તે, જે
મા–ભાવ મિત્ર–નિત્ય (ચુત ન થનારું) નિત્ય નિત્ય " સૂત્રાર્થઃ જે એના ભાવથી (પિતાની જાતિથી) ટ્યુત ન થાય તે નિત્ય છે.
વિશેષાર્થ-સમજૂતી ' પ્રશ્નઃ વસ્તુ કેવી છે? - ઉત્તરઃ વસ્તુ ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક છે અથવા સ્થિરાસ્થિર ઉભયરૂપ છે.
- પ્રશ્ન જે દર્શન વસ્તુને કેવળ ફૂટસ્થ નિત્ય માને છે એવું જૈન દર્શન માને તો શે વિરોધ આવે? " ઉત્તરઃ જે કોઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જ સદા એકરૂપમાં વસ્તુ સ્થિર રહે તો એ ફૂટસ્થ નિત્યમાં અનિત્યત્વને સંભવ ન હોવાને લીધે એક જ વસ્તુમાં સ્થિરત્વ, અસ્થિરત્વનો વિરોધ આવે. . • પ્રશ્ન: વસ્તુને ક્ષણક્ષણમાં ઉત્પન્ન થનારી અને નષ્ટ થનારી માને તો શે વિરોધ આવે?. ' ઉત્તરઃ જે જૈન દર્શન એને કોઈ સ્થિર આધાર ન માને તો ઉત્પાદ-વ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વનો સંભવ ન હોવાના કારણે ઉપરનો વિરોધ આવે. આથી જ દર્શન વસ્તુને કેવળ ફૂટસ્થ નિત્ય અથવા કેવળ પરિણામી માત્ર ન માનતાં પરિણમી નિત્ય માને છે. એથી બધાં તો પોતપોતાની જાતિમાં સ્થિર રહ્યા છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન ઉત્પાદ-વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં મૂળ જાતિ(દ્રવ્ય)ની અપેક્ષાએ-વ્ય અને પરિણામની
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૧૪
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
અપેક્ષાએ ઉત્પાદ-ય એ બન્ને ઘટિત થવામાં કાઇ વિરાધ આવતે નથી. જૈન દર્શનને પરિણામી નિત્યત્વવાદ સાંખ્યની માક ફક્ત જડ પ્રકૃતિ સુધી જ નથી; કિન્તુ ચેતન તત્ત્વમાં પણ તે લાગુ પડે છે. પ્રશ્ન: પરિણામી નિત્યત્વવાદનું સ્વરૂપ સમજાવે.
ઉત્તર ઃ બધાં તત્ત્વામાં વ્યાપકરૂપે પરિણામી નિત્યવાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક-પ્રમાણુ અનુભવ છે. સૂક્ષ્મ દિથી જોતાં કાઇ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અપરિણામી હાય અથવા માત્ર પરિણામરૂપ હાય. ખાä, આત્યંતર બધી વસ્તુ પરિણામી નિત્ય માલૂમ પડે છે. જે બધી વસ્તુએ ક્ષણિક માત્ર હાય તેા પ્રત્યેક ક્ષણમાં નવીનવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમજ એને કોઈ સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિક પરિણામ-પરંપરામાં સજાતીયતાને અનુભવ ચારે પણ ન થાય. અર્થાત્ પહેલાં કાઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જે ‘આ તે જ, વસ્તુ છે” એવું પ્રત્યભિજ્ઞાન થાય છે, તે કોઈ પણ રીતે ન થાય. કેમકે પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે, તેમજ દષ્ટા-આત્માનું સ્થિરત્વ પણ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતન તત્ત્વમાત્ર ને નિર્વિકાર હાય તેા એ બંને તત્ત્વાના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિયત્વવાદને જૈન દર્શન યુક્તિ-સંગત માને છે.
.
હવે બીજી વ્યાખ્યા વડે,પુર્વોક્ત સત્તા નિત્યત્વનું વર્ણન કરે છેઃ तद्भावाव्ययं नित्यम् |३०|
તા. ક.' આ સૂત્રના શબ્દાર્થ વગેરે ઉપર આવી ગયેલ છે.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્નઃ વસ્તુમાત્રનું સ્વરૂપ કેવું છે?
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૧૫
તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ઉત્તરઃ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે અને આ સ્વરૂપ જ “સત્' કહેવાય છે.
પ્રશ્ન: નું સ્વરૂપ કેવું છે?
ઉત્તરઃ સત-સ્વરૂપ નિત્ય છે, અર્થાત તે ત્રણે કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કોઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા શ્રવ્ય ક્યારેક હોય અને ક્યારેક ના
હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે. એ જ " સતનું નિત્યત્વ છે. પિતપોતાની જાતિને ન છોડવી એ જ બધાં દિવ્યોનું ધ્રવ્ય છે, અને પ્રત્યેક સમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમનો ઉત્પાદ-વ્યય છે. બ્રવ્ય તથા :
ઉત્પાદ-વ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે. આ ચક્રમાંથી ક્યારે ' પણ કોઈ અંશ મુક્ત-લુપ્ત થતું નથી એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે.
* પ્રશ્નઃ પ્રથમ સૂત્રમાં કોનું કથન છે અને દ્વિતીય સૂત્રમાં કેનું : કથન છે?
ઉત્તરઃ પ્રથમ સૂત્રમાં થ્રવ્યનું કથન છે, તે દ્રવ્યના અન્વયી
સ્થાયી અંશમાત્રને લઈને છે અને બીજા સત્રમાં નિત્યત્વનું કથન ' છે તે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રણે અંશોના અવિચ્છિન્નત્વને લઈને
છે. આ જ પૂર્વ સૂત્રમાં કથિત દ્રવ્ય અને આ સૂત્રમાં કથિત નિયત્વની ' ' વચ્ચે અંતર છે.
' " હવે અનેકાંતના સ્વરૂપનું સમર્થન કરે છે .
અર્પિતાનતિરિતઃ રૂશ
(ગર્વિત+ગવંતષિ), છે. ': ' ' . શબ્દાર્થ . .
afપૈત-અપણા–અપેક્ષાથી .. aiઉત—અર્પણું–બીજી અપેક્ષાએ..
Page #268
--------------------------------------------------------------------------
________________
:
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સૂત્રાર્થ પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે; કેમકે અર્પિત એટલે અર્પણા અર્થાત્ અપેક્ષાથી અને અર્પિત એટલે કે અનર્પણા અર્થાત ખીછ અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે.
વિશેષાર્થ-સમજાતી
૨૧૬
પ્રશ્નઃ આ સૂત્રને ઉદ્દેશ શું છે?
ઉત્તર : પરસ્પર વિરુદ્ધ કિંતુ પ્રમાણસિદ્ધ ધર્મને સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે એ બતાવવું તથા વિદ્યમાન અનેક • ધર્માંમાંથી ક્યારેક એકનું અને કયારેક ખીજાનું પ્રતિપાદન કેમ થાય છે એ બતાવવું, એ આ સૂત્રને ઉદ્દેશ છે.
પ્રશ્નઃ વસ્તુનું વિશિષ્ટ સ્વરૂપ કયારે સિદ્ધ થાય તે દાખલે આપી સમજાવે.
ઉત્તર : વિશિષ્ટ સ્વરૂપને એ જ અર્થ છે કે જ્યારે તેને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ માનવામાં આવે તે. દાખલા તરીકે આત્મા સત્ છે એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનું ભાન હેાય છે તે બધી રીતે ટિત થતું નથી. જો એમ હાય તા આત્મા, ચેતના આદિ સ્વરૂપની માફક ઘટાદિ પર-રૂપથી પણ સિદ્ધ થાય, અર્થાત્ એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાસમાન થાય, જેથી તેનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્દ જ ન થાય. વિશિષ્ટ સ્વરૂપને અર્થે જ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નહિ અર્થાત્ અસત્ છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્ત્વ અને ખી અપેક્ષાએ અસત્ત્વ એ બંને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સત્ત્વ-અસત્ત્વનું છે, તે જ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ ધર્મ પણ એમાં દ્ધિ છે. દ્રવ્ય (સામાન્ય) દૃષ્ટિએ નિત્યત્વ અને પર્યાય (વિશેષ) દૃષ્ટિએ અનિત્યત્ર સિદ્ધ થાય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા પરંતુ અપેક્ષા-ભેદથી સિદ્ધ એવા બીજા પણ એકત્વ, અનેકત્વ આદિ
Page #269
--------------------------------------------------------------------------
________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૧૭ ધર્મોનો સમન્વય આત્મા આદિ બધી વસ્તુઓમાં અબાધિત છે, . આથી બધા પદાર્થો અનેક ધર્માત્મક માનવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા કહે છે?
પિતાનંતિ સિદ્ધ ' ' (સપ્તભંગીનું સ્વરૂપ) ' સૂત્રાર્થ પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે, કેમકે અર્પણ અને અર્પણાથી અર્થાત્ વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાનભાવે વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન: પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્યા છે કેમકે અર્પણ અને અનપણથી અર્થાત વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાનભાવે , વ્યવહારની સિદ્ધિ-ઉપપત્તિ થાય છે તે દાખલા સાથે સમજાવો. - ઉત્તરઃ અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ ક્યારે
કોઈ એક ધર્મ દ્વારા અને ક્યારેક એના વિરુદ્ધ બીજા ધર્મ દ્વારા " વસ્તુને વ્યવહાર થાય છે, તે અપ્રમાણિક અથવા બાધિત નથી; . કેમકે વિદ્યમાન પણ બધા ધર્મો એકીસાથે વિવક્ષિત હોતા નથી...
પ્રયોજન પ્રમાણે ક્યારેક એકની તો ક્યારેક બીજાની વિવેક્ષા હોય છે. - જ્યારે જેની વિવા ત્યારે તે પ્રધાન અને બીજા અપ્રધાન થાય છે. - જે કર્મ કર્તા છે તે જ તેના ફળનો ભક્તા થઈ શકે છે. આ કર્મ - અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં : દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વની અપેક્ષા કરાય છે. એ સમયે
એનું પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વ વિવક્ષિત ન હોવાને કારણે ગૌણ છે, પરંતુ કર્તુત્વકાળની અપેક્ષાએ ભતૃત્વકાળમાં આત્માની અવસ્થા બદલાઈ જાય છે. આવો કર્મ અને ફળના સમયનો અવસ્થા-ભેદ બતાવવાને માટે જ્યારે પર્યાયદષ્ટિસિદ્ધ અનિત્યત્વનું પ્રતિપાદન :
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૧૮
- તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા કરવામાં આવે છે ત્યારે દિવ્યદૃષ્ટિસિદ્ધ નિત્યત્વ મુખ્ય હોતું નથી. આ રીતે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે બંને ધર્મોની વિવક્ષા એકીસાથે થાય છે ત્યારે બંને ધર્મોનું યુગપત પ્રતિપાદન કરે એ વાચક શબ્દ ન હોવાથી આત્માને અવક્તવ્ય કહે છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લીધે ઉપરની ત્રણ વાક્યરચનાઓના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર રચનાઓ બને છે. જેમકે નિત્યનિત્ય, નિત્ય અવક્તવ્ય, અનિત્ય અવક્તવ્ય અને નિત્ય, અનિત્ય અવક્તવ્ય. આ સાત વાક્યરચનાઓને સપ્તભંગી કહે છે. આમાં પહેલાં ત્રણ વાક્યો અને તેમાં પણ બે વાક્યો મૂળ છે. જેમ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્ય અને અનિત્યત્વને લઈને વિવક્ષાના કારણે કોઈ એક વસ્તુમાં સપ્તભંગી ઘટાવી શકાય છે. તેમ બીજા પણ ભિન્નભિન્ન દષ્ટિએ સિદ્ધ કિન્તુ પરસ્પર વિરુદ્ધ દેખાતા સત્ત્વ-અસત્વ, એકવ-અનેકત્વ વાગ્યવ-અવાચ્યત્વ આદિ ધર્મયુગ્મોને લઈને સપ્તભંગી ઘટાવવી જોઈએ. આથી એક જ વસ્તુ અનેક ધર્માત્મક અને અનેક પ્રકારના વ્યવહારનો વિઘય મનાય છે. વસ્તુ એક હોવા છતાં અનેકરૂપ છે ,
अर्पित अनर्पित सिद्धेः* : નેપાળ સે સવૅનાથ .
जेसव्वंजाणइ से एगंजाणइ ।। તથા માવઃ સર્વથા ચેન દE:
सर्वेभावाः सर्वथा तेन दृष्टाः ॥
માવાઃ સર્વથા ચેન દંડદાદા'
કે સરળ સ્યાદ્વાદ મતસમીક્ષા (તૃતીય આવૃત્તિ)માંથી પાનું ૧૮. "
Page #271
--------------------------------------------------------------------------
________________
*
* * *
*
*
*
*
*
છે કે
: છે.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
માવ: સર્વથા તે દૃષ્ટાદ
(“સ્યાદામંજરી' પાનું ૧૪). ભાવોદ્દઘાટન પ્રત્યેક વસ્તુ અપથી સત અને પરરૂપથી પણ હોવાથી તે ભાવ અને અભાવરૂપ પણ છે.
પ્રત્યેક વસ્તુ સ્વરૂપથી વિદ્યમાન છે, અને પરરૂપથી અવિદ્યમાન છે, તેમ છતાં વસ્તુને જે સર્વથા ભાવરૂપ માનવામાં આવશે તો એક વસ્તુના ભાવમાં સંપૂર્ણ વસ્તુઓને સદ્ભાવ માનવો પડશે અને કોઈ પણ વસ્તુ પોતાના સ્વભાવવાળી માલૂમ પડશે નહિ, અને વસ્તુનો જે સર્વથા અભાવ માનીશું તો વસ્તુઓને સર્વથા સ્વભાવ રહિત માનવી પડશે.
આથી એ સિદ્ધ થાય છે કે “ઘટમાં તેને છોડીને તેમાં સર્વ વસ્તુઓને અભાવ માનવાથી ઘટ અનેકરૂપે સિદ્ધ થશે.” આથી માલૂમ પડે છે કે એક પદાર્થનું જ્ઞાન કરવાની સાથે બીજા પદાર્થોનું જ્ઞાન થાય છે કારણ કે તે તેનાથી બીજા બધા પદાર્થોની વ્યાવૃત્તિ . (અભાવ) કહી શકતો નથી. આગમમાં પણ કહ્યું છે કે “જે એકને
જાણે છે તે બધાને જાણે છે અને જે બધાને જાણે છે તે એકને તે જાણે છે.” તેમજ જેણે એક પદાર્થને સંપૂર્ણ રીતે જાણે છે તેણે
બધા પદાર્થોને બધી રીતે જાણ્યા છે અને જેણે બધા પદાર્થો બધી રીતે જાણ્યા છે તે એક પદાર્થને બધી રીતે જાણે છે. આ
અન્ય દર્શનમાં શ્વેતકેતુને તેના પિતા અરુણીએ કહેલું કે માટીના એક લેંદાને જાણવાથી માટીથી બનેલી વસ્તુમાત્રનું જ્ઞાન થાય છે.” આ બીના પણ આ સિદ્ધાંતને પુષ્ટિ આપે છે. હવે પૌગલિક બંધના હેતુનું કથન કરે છે:
- સ્તિથ રક્ષવાદારૂા
(ફિક્ષાત્કa:) . '
. .. 1.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૨૦
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
- શબ્દાર્થ દિન-ચીકણપણું
ક્ષેતવા -લુખાપણાથી વધ– ધ સૂત્રાર્થ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બન્ધ થાય છે.
વિશેષાર્થ-સમજૂતી પ્રશ્નઃ પદ્ગલિક સ્કંધની ઉત્પત્તિ કયારે થાય?
ઉત્તર: પૌગલિક સ્કંધની ઉત્પત્તિ એના અવયવ ભૂતપરમાણુ આદિના પારસ્પરિક સંયોગ માત્રથી થતી નથી. એને માટે સંગ ઉપરાંત બીજું પણ કાંઈ અપેક્ષિત છે. એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. અવયવોના પારસ્પરિક સંયોગ ઉપરાંત એમાં સ્નિગ્ધત્વચીકણાપણું અને રૂક્ષત્ર-લૂખાપણું એ ગુણ હોવા પણ જરૂરી છે. જ્યારે સ્નિગ્ધ અને રૂક્ષ અવયવ પરસ્પર મળે છે ત્યારે એમને બંધ એટલે કે એકત્વ પરિણામ થાય છે. આ બંધેથી ચણુક આદિ. ધ બને છે. - સ્નિગ્ધ, રૂક્ષ અવયવોનો લેપ બે પ્રકારે થઈ શકે છેઃ સદશ
અને વિસદશ. સ્નિગ્ધનો સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે કષ થવો એ સદશ કહેવાય છે.
સ્નિગ્ધને રૂક્ષની સાથે સંયોગ થવો એ વિસદશ લેપ છે. - હવે બંધના સામાન્ય વિધાનમાં અપવાદ બતાવે છે:
ને સઘન્ય ગુનામ રૂરી : गुण साम्ये सदृशानाम् ॥३४॥
द्वयधिकादि गुणानां तु ।३५। . . (૨) (ન+ના+ળાનામ)
(૪) (ગુજ+સાસરનામુ) (રૂષ) (ક્રિાધિ+માહિyળાના)
Page #273
--------------------------------------------------------------------------
________________
:
૨
I
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૨૧ શબ્દાર્થ
લઘર્ચ-જધન્ય મુળાના—ગુણોનો
ગુ–ગુણ સ –સમાન અંશ
સદાને મુ–સરખેસરખા
૩ધિ–અધિકવાળા મારિ–આદિ
Tળાના[–ગુણોને સુ–-પણ
સૂત્રાર્થ : (૩૩) જઘન્ય ગુણ-અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયવોનો બંધ થતો નથી. - (૩૪) સમાન અંશ હોય તો સદશ અર્થાત્ સરખેસરખા સ્નિગ્ધસ્નિગ્ધ અવયવોનો તથા સરખેસરખા રૂક્ષ-રક્ષ અવયનો બંધ થતો નથી. (૩૫) બે અંશ અધિકવાળા આદિ અવયવોનો તે બંધ થાય છે.
વિશેષાર્થ–સમજાતી આ પ્રશ્ન: જઘન્ય ગુણ—અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયનો બંધ થતું નથી તે નિષેધ શું સૂચવે છે?
ઉત્તરઃ આ નિષેધથી એ ફલિત થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યાયુક્ત. અંશવાળા નિષ્પક્ષ બધા અવયને પારસ્પરિક બંધ થઈ શકે છે. એમાં પણ અપવાદ છે જે આગલા સૂત્રમાં બતાવ્યો છે.
પ્રશ્ન સમાન અંશવાળા સ્નિગ્ધ-સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ-રૂક્ષ પરમાણુઓના સ્કંધ બનતા નથી, આ નિષેધ શું સૂચવે છે?
ઉત્તરઃ આ નિષેધનો પણ ફલિત અર્થ એ થાય છે કે અસમાન ગુણવાળા સદશ અવયવોનો તો બંધ થઈ શકે છે. - પ્રશ્નઃ સદશ અવયવોના અસમાન અંશને બન્ધપાગી પર્યાય કેવી રીતે નિયત કરવામાં આવે છે?
"
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૨૨
,
- ' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ' ઉત્તરઃ અસમાન અંશવાળા પણ સદશ અવયવોમાં જ્યારે
એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્ર બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તો એ બે સદશ અવયવોનો બંધ થઈ શકે છે, તેથી જ જે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્રની અપેક્ષાએ બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂત્વ ફક્ત એક અંશ અધિક હોય તો તે બે સદશ અવયનો બંધ થઈ શકતો નથી. . પ્રશ્ન બને પરમાણુઓ જ્યારે જઘન્ય ગુણવાળા હોય છે ત્યારે તેમને બંધ થઈ શકે છે?
'' '' ' , ' ' - ઉત્તર: ભાષ્યની વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકતો નથી. *"." પ્રશ્નઃ એક પરમાણુ જધન્ય ગુણવાળા હોય અને બીજો જઘન્ય ગુણવાળો ન હોય તો તેને બંધ થઈ શકે છે?
ઉત્તર ભાષ્ય અને વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકે છે. * આ પ્રશ્ન : સ્નિગ્ધ-રૂક્ષ અવયનો લેપ કેટલા પ્રકારે થઈ શકે છે? તે સમજા. . . . . . . . .
. ઉત્તર: સ્નિગ્ધ-રૂક્ષ અવયવોને કપ બે પ્રકારે થઈ શકે છે. "સદશ અને વિસદશ. ' . ' : પ્રશ્ન: તે બે પ્રકાર વિગતથી સમજાવો.
ઉત્તરઃ સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે * લેપ અસદશ છે. અને સ્નિગ્ધનો રૂક્ષની સાથે સંયોગ થવો એ વિસદશ લે છે. . . . .
. " , પ્રશ્નઃ એક અવયવથી બીજા. અવયવમાં સ્નિગ્ધત્વ અથવા - રૂક્ષત્વના કેટલા અંશે બંધ માનવામાં આવે છે?.
.. ' ઉત્તર: એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ અથવા રૂક્ષના
અંશે બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી અધિક
Page #275
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૨૩.
હોય તેા પણ બંધ માનવામાં આવે છે. ફ્ક્ત એક અંશ અધિક હાય તે બંધ માનવામાં આવતા નથી.
પ્રશ્નઃ સ્નિગ્ધ-રૂક્ષત્વ બન્ને પોતપેાતાની જાતિની અપેક્ષાએ એકએકરૂપ હોવા છતાં પણ પરિણમનની તત્પરતાના કારણે અનેક પ્રકારના થાય છે તે દૃષ્ટાંત આપી સમજાવે.
ઉત્તર: તેમની તરતમતા ત્યાં સુધી થાય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ તથા ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશાત તફાવત હેાય છે. ઉદાહરણ તરીકે બકરી અને ઊંટડીના દૂધમાં સ્નિગ્ધત્વના તફાવત જેશું તે જો કે બન્નેમાં સ્નિગ્ધત્વ તા હેાય છે છતાં એકમાં ઘણું એછું અને બીજામાં ઘણું વધારે.
પ્રશ્ન: જધન્ય અંશ કાને કહેવાય?
ઉત્તર ઃ તરતમતાવાળા સ્નિગ્ધત્વ અને ક્ષત્વ પરિણામેામાં જે પરિણામ સૌથી નિકૃષ્ટ અથવા અવિભાજ્ય હેાય તે જધન્ય અંશ કહેવાય છે.
પ્રશ્ન : જધન્યેતર અંશ કાને કહેવાય?
ઉત્તર: જધન્યને છેાડીને બાકીના બધા જધન્યેતર કહેવાય છે. જેથી તેમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી છે.
પ્રશ્ન: જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પરિણામ સમજાવે. ઉત્તરઃ જે સ્નિગ્ધત્વ પરિણામ સૌથી અધિક હોય તે ઉત્કૃષ્ટ, અને જધન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે મધ્યમ; અતિ નિકૃષ્ટ પરિણામને જધન્ય કહેવામાં આવે છે.
*
પ્રશ્નઃ બે જધન્ય સ્નિગ્ધત્વને એક અંશ કહેવામાં આવે તે તેના ઉત્કૃષ્ટમાં કેટલા અંશ સમજવા
ઉત્તરઃ - ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વમાં અનંતાનંત અધિક ગુણ્ણા સમજવા. પ્રશ્ન: મધ્યમ અંશે કાને સમજવા?
Page #276
--------------------------------------------------------------------------
________________
'
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: બે, ત્રણથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત અને એક ઓછા ઉત્કૃષ્ટ સુધી બધા અંશે મધ્યમ સમજવા જોઇએ. પ્રશ્નઃ સમ સંખ્યામાં શું સમજવું?
ઉત્તર: “સમને અર્થ સમસંખ્યા છે. બંને તરફના અંશેની સંખ્યા બરાબર હાય તેા તે સમ છે.
પ્રશ્ન: સમ, એકાધિક, દૂધિક અને ત્રિ આદિ અધિક જધન્યેતર સમજાવે.
૨૨૪
5
ઉત્તર : એ અંશ જધન્યેતરના સમ જધન્યેતર એ અંશ છે. એ અંશ જધન્યેતરના એકાધિક જધન્યેતર ત્રણ અંશ છે. એ અંશ જધન્યેતરના ચાર અંશ દ્વવ્યધિક જધન્યેતર છે, એ અંશ જધન્યેતરના અધિક જધન્યેતર પાંચ અંશ છે અને તુરધિક જધન્યેતરના છ અંશ છે. આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જધન્યેતર સુધીના સમ,એકાધિક, દૂધિક અને ત્રિદિ અધિક જધન્યેતરને સમજી લેવા. હવે પરિણામનું સ્વરૂપ કહે છે :
बन्धे समाधिकौ पारिणामिकौ | ३६ | (યમ્પેનલમ+ધિષ્ઠા+પારિગામિજી) શબ્દાર્થ
સમ~સમ-સરખા
વન્દે-બંધના સમયે સંધિો-અધિક ગુણ
પરિમિì—પરિણમન કરાવવાવાળા
સત્રા : બંધના સમયે સમ અને અધિક ગુણ, સમ અને હીન ગુણના પરિણમન કરાવવાવાળા હાય છે.
વિશેષાર્થ-સમજાતી
પ્રશ્ન : સમાંશ સ્થળમાં કયે બંધ થતા નથી અને કચેા થાય છે? ઉત્તર : સમાંશ સ્થળમાં સદશ બંધ તા થતા જ નથી, વિસદશ
થાય છે; જેમકે, એ અંશ સ્નિગ્ધના એ અંશ રૂક્ષની સાથે અથવા
Page #277
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૨૫ ત્રણ અંશ સિનગ્ધના ત્રણ અંશ રૂક્ષની સાથે. આવા 'સ્થળમાં કોઈ એક સમ બીજા સમને પિતાના રૂપમાં પરિણત કરી લે છે.
પ્રશ્ન: અધિકાંશ સ્થળમાં કેમ બને છે?
ઉત્તર : અધિકાંશ સ્થળમાં અધિકાંશ જ હીનાંશને પિતાના સ્વરૂપમાં બદલી શકે છે જેમ પંચાંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ સ્નિગ્ધત્વને : પોતાના સ્વરૂપમાં પરિણત કરે છે, અર્થાત ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ - પાંચ અંશ સ્નિગ્ધત્વના સંબંધથી પાંચ અંશ પરિમાણ થઈ જાય છે. - આ રીતે પાંચ અંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ રૂક્ષત્વને પણ સ્વરૂપમાં
મેળવી લે છે અર્થાત રક્ષત્વ, સ્નિગ્ધત્વરૂપમાં બદલાઈ જાય છે, - જ્યારે રૂક્ષત્વ અધિક હોય ત્યારે તે પણ પોતાનાથી ઓછા સ્નિગ્ધ
વને પોતાના સ્વરૂપ અર્થાત રૂક્ષત્વરૂપ બનાવી લે છે. હવે દ્રવ્યનું લક્ષણ કહે છે :
गुणपर्यायवत् द्रव्यम् ।३७१
શબ્દાર્થ . ગુણવત્ –ગુણપર્યાયવાળું ચન્દ્રવ્ય : સૂત્રાર્થ દ્રવ્યગુણ પર્યાયવાળું છે. . '
વિશેષાર્થ–સમજાતી પ્રશ્ન : વ્ય કોને કહેવાય? છે. ઉત્તર : જેમાં ગુણ અને પર્યાય હોય છે તેને દ્રવ્ય કહેવાય છે. આ પ્રશ્ન : દ્રવ્યનો સ્વભાવ કેવો છે ? . .
ઉત્તર : પ્રત્યેક દ્રવ્ય પિતાના પરિણામી સ્વભાવને કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન રૂપમાં પરિણત રહે છે, અર્થાત વિવિધ પરિણામોને પ્રાપ્ત કરે છે. * * પ્રશ્ન : દ્રવ્યનો ગુણપર્યાય કોને કહે છે?
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૨૬
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
ઉત્તર ઃ દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તે જ એને શુળ કહેવાય છે અને ગુણજન્ય પરિણામને વર્યાંય કહે છે જેથી ગુણુ કારણ છે અને પર્યાય કાર્ય છે.
પ્રશ્ન : એક દ્રવ્યમાં શક્તિરૂપ કેટલા ગુણ છે અને તે કેવા છે? ઉત્તર ઃ એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ છે જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર વભાજ્ય છે..
શક્તિએ કેવી છે? શક્તિઓ ઉત્પન્ન તથા વિનષ્ટ
પ્રશ્ન : દ્રવ્ય અને તેના અંશરૂપ ઉત્તર : દ્રવ્ય અને તેના અંશરૂપ ન થવાના કારણે નિત્ય અર્થાત્ અનાદિ અનત છે. પ્રશ્ન : પર્યાય! કેવા છે ?
ઉત્તર : પર્યાય। પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિશઃ અનિત્ય અર્થાત્ સાદિ સાંત છે,
પ્રશ્ન: પ્રવાહની અપેક્ષાએ પર્યાયેા કેવા છે?
*,
ઉત્તરઃ પ્રવાહની અપેક્ષાએ પર્યાય પણ અનાદિ અનંત છે. પ્રશ્નઃ એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા વૈકાલિક પર્યાય-પ્રવાહ કેવા કહેવાય છે?
ઉત્તરઃ એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા વૈકાલિક પર્યાય-પ્રવાહ સજાતીય છે.
પ્રશ્ન : વિજાતીય પર્યાયે કાને કહે?
ઉત્તર ઃ ભિન્નભિન્ન શક્તિજન્ય જે પર્યાયે છે તે વિજાતીય પર્યાયે કહેવાય છે.
પ્રશ્નઃ દ્રવ્યમાં અનંત શક્તિઓથી સજન્ય પર્યાય-પ્રવાહ એકીસાથે કેવેા ચાલુ રહે છે ?
ઉત્તર : દ્રવ્યમાં અનંત શક્તિઓથી તર્જન્ય. પર્યાય-પ્રવાહ પણ અનત જ એકીસાથે ચાલુ રહે છે.
,
Page #279
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૨૭ - પ્રશ્નઃ એક સમયમાં એક દિવ્યમાં કયા પર્યાય મળી આવે છે અને કયા નથી મળી આવતા?
ઉત્તરઃ ભિન્નભિન્ન શક્તિજન્ય વિજાતીય પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે, પરંતુ એક શક્તિજન્ય ભિન્નભિન્ન સમયભાવી સજાતીય પર્યાય એક સમયમાં એક દ્રવ્યમાં
' હોતા નથી. - . . પ્રશ્ન : આત્મા અને પુદ્ગલનો મુકાબલો કરો.
ઉત્તરઃ આત્મા અને પુદ્ગલ દ્રવ્ય છે, કેમકે એમનામાં ચેતન આદિ તથા રૂપ આદિ અનુક્રમે અનંત ગુણ છે. જ્ઞાન-દર્શનરૂપ વિવિધ ઉપયોગ આદિ તથા નીલપીનાદિ વિવિધ અનંત પર્યાયો છે. આત્મા ચેતનાશક્તિ દ્વારા ઉપયોગરૂપમાં અને પુદ્ગલરૂ૫ શક્તિ દ્વારા ભિન્નભિન્ન નીલપીત આદિ રૂપમાં પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આત્મગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. આ રૂપે રૂપશક્તિ પુદ્ગલ દ્રવ્યથી અને પુદ્ગલગત અન્ય શક્તિઓથી પૃથક થઈ શકતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્નભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગોના સૈકાલિક પ્રવાહની કારણભૂત એક ચેતનાશક્તિ છે, અને એ શક્તિના કાર્યભૂત પર્યાયપ્રવાહ ઉપયોગાત્મક છે. પુદ્ગલમાં પણ કારણભૂત રૂપશક્તિ છે. અને નીલપીત આદિ વિવિધ વણ પર્યાય-પ્રવાહ તે રૂપશક્તિનું કાર્ય
છે. આત્મામાં ઉપયોગાત્મક પર્યાય-પ્રવાહની માફક સુખદુઃખ; '' વેદનાત્મક પર્યાય-પ્રવાહ, પ્રત્યાત્મક પર્યાય-પ્રવાહ વગેરે અનંત , , પર્યાય પ્રવાહ એકસાથે ચાલુ રહે છે. આથી એમાં ચેતનાની માફક
તે તે સજાતીય પર્યાય-પ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય આદિ એકએક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આ રીતે પુદ્ગલમાં પણ રૂપપર્યાય પ્રવાહની માફક ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત - પર્યાય-પ્રવાહ સદા ચાલુ રહે છે. આથી પ્રત્યેક પ્રવાહની કારણભૂત
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૨૮
'તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા એકએક શક્તિ માનવાથી એમાં રૂપશક્તિની માફક ગંધ, રસ, સ્પર્શ આદિ અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચેતના, આનંદ, વિર્ય આદિ શક્તિઓના ભિન્નભિન્ન વિવિધ પર્યાયે એક સમયમાં થાય છે; પરંતુ એક ચેતનાશક્તિના અથવા એક આનંદશક્તિના વિવિધ ઉપયોગ પર્યાયે અથવા વિવિધ વેદના પર્યાય એક સમયમાં થતા નથી, કેમકે પ્રત્યેક શક્તિનો એક સમયમાં એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ રીતે પુદ્ગલોમાં પણ રૂપ, ગંધ આદિ ભિન્ન શક્તિઓના, ભિન્નભિન્ન પર્યાયો એક સમયમાં થતા નથી. પરંતુ એક રૂપશક્તિના નીલ, પતિ આદિ વિવિધ પર્યાયે એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુદ્ગલ દ્રવ્ય નિત્ય છે, તેમ એમની ચેતના આદિ તેમ રૂપ આદિ શક્તિઓ પણ નિત્ય છે; પરંતુ ચેતનાજન્ય ઉપયોગ-પર્યાય તેમ રૂપશક્તિજન્ય નીલ-પીત પર્યાય નિત્ય નથી. કિન્તુ સદૈવ ઉત્પાદન વિનાશશાળી હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, અને ઉપયોગ-પર્યાયપ્રવાહ તથા રૂપ-પર્યાય-પ્રવાહ વૈકાલિક હોવાથી નિત્ય છે. - અનંત ગુણોનો અખંડ સમુદાય તે જ દ્રવ્ય છે, તથાપિ આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ પરિમિત ગુણો જ સાધારણ બુદ્ધિવાળા છવાસ્થની કલ્પનામાં આવે છે; બધા ગુણે આવતા નથી. આ રીતે પુગલના પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક જ ગુણ કલ્પનામાં આવે છે; બધા નહિ. એનું કારણ એ છે કે
આત્મા અથવા પુદ્ગલ દ્રવ્યના બધા પ્રકારના પર્યાયપ્રવાહ વિશિષ્ટ ' જ્ઞાન સિવાય જાણી શકાતા નથી. જે જે પર્યાયપ્રવાહ સાધારણું
બુદ્ધિથી જાણી શકાય છે, એમના કારણભૂત ગુણોને વ્યવહાર કરાય " છે, આથી તે ગુણો વિકપ્ય છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર,
વીર્ય આદિ ગુણો વિકધ્ય અર્થાત વિચાર અને વાણમાં આવી શકે ' છે; અને પુદ્ગલના રૂપ આદિ ગુણો વિકલ્થ છે; બાકીના બધા
અવિક છે અને તે ફક્ત કેવળીગમ્ય છે. .
Page #281
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
પ્રશ્નઃ દ્રવ્ય શું છે?
ઉત્તર: ત્રૈકાલિક અનત પર્યાયેના એકએક પ્રવાહની કારણભૂત એકએક શક્તિ (ગુણ) તથા એવી અનંત શક્તિઓને સમુદાય દ્રવ્ય છે. આ કથન પણ ભેદ સાપેક્ષ છે. અભેદ દષ્ટિથી પર્યાય પાતપેાતાના કારણભૂત ગુણસ્વરૂપ અને ગુણ દ્રવ્યસ્વરૂપ હેાવાથી, દ્રવ્યગુણ પર્યાયાત્મક જ કહેવાય છેઃ દ્રવ્યમાં બધા ગુણા એકસરખા નથી હોતા. કેટલાક સાધારણુ અર્થાત્ બધાં દ્રવ્યમાં હેાય એવા હેાય છે; જેમકે અસ્તિત્વ, પ્રદેશત્વ, જ્ઞેયત્વ આદિ અને કેટલાક અસાધારણ અર્થાત્ અમુકઅમુક દ્રવ્યમાં હેાય એવા હોય છે; જેમકે ચેતના, રૂપ આદિ. અસાધારણ ગુણ અને તજન્ય પર્યાયને લીધે જ પ્રત્યેક દ્રવ્ય એકખીજાથી જુદું પડે છે.
૨૨૯
પ્રશ્ન ઃ ગુણના સંબંધમાં વિશેષ ધ્યાન આપવા જેવું શું છે? ઉત્તરઃ પુદ્દગલ-દ્રવ્ય મૃર્ત હેાવાથી એના ગુણ ‘ગુરુ લઘુ’ તથા પર્યાય પણુ ગુરુ લઘુ' કહેવાય છે, પરંતુ બાકીનાં બધાં દ્રવ્યા અમૂર્ત હાવાથી એમના ગુણ અને પર્યાય ‘અગુરુ લઘુ' કહેવાય છે. પદાર્થ-મીમાંસા
(નિશ્ચય અને વ્યવહારનયાનુસાર)
પદાર્થ અખંડ અને તેના ગુણુપર્યાયથી અવિનાભાવી હોવાથી તે વચનગેાચર નથી, પરંતુ અનુભવગમ્ય છે. જેમ સાકરમાંથી તેને ગુણ મીઠ્ઠાશ લઈ લેવામાં આવે તે તેમાં સાકરપણું કાંઇ રહેશે નહિ. તેમ સાકરમાંથી સાકરપણું લઇએ તે તેના ગુણ મીઠાશ સાકરના પ્રદેશાને છેડી અલગ રહેવાના નથી. સાનાની પિળાશ સેાનામાંયી
૧ અવિનાભાવ શબ્દને અર્થ જેના સિવાય જે ન રહી શકે એવા છે. તેને તાદામ્ય વિશેષ શબ્દથી ઓળખાવી શકાય. તાદાત્મ્ય શબ્દ ન વાપરતાં વિનાભાવ રાખ્ત વાપરવાને આરાય એ છે કે તે અને અપેક્ષાએ ભિન્ન છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૦
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
લઇ શકાય જ નહિ, કારણ કે સેાનાની પિળાશ એ જ સેાનું છે. ઘીના રંગ ઘીમાંથી અલંગ કરી શકાય જ નહિ, કારણ કે ઘીના બીજા ગુણ તેના પ્રદેશ સાથે એપ્રેાત થઇને જ રહેલા છે. આથી સમજાશે કે દ્રવ્ય ગુણ અને પર્યાયમાં અવિનાભાવ છે. સારાંશ કે પદાર્થ અનુભવગમ્ય છે અને તે અભેદભાવમાં સ્થિત હાવાથી વચનગાચર નથી, આથી પદાર્થનું નિત્યપણું સિદ્ધ થાય છે. વળી દ્રવ્ય (પદાર્થ) પેાતાના ગુણપર્યાયમાં અવિનાભાવી છે. અવિનાભાવી હોવાથી તે અભેદ કલ્પનાતીત એટલે વચનાગેાચર છે તેમ છતાં સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રત્યેાજનવશ થ દ્રવ્યમાં ભેદકલ્પના કરવામાં આવે છે. ભેદ-અભેદ સ્વરૂપ વિના દ્રવ્યની ઉપયેાગિતા નથી અને આ ભેદવર્ણ નિવિધ તે જ વ્યવહાર છે. અને અભેદ, અનુભવ, નિષેધ એ જ નિશ્ચયનય છે. પ્રત્યેાજક (મળેલું)
હવે કાળ વિષે વિચાર રજા કરે છે:
નામૂલ્યે ।૨૮।
सोऽनन्तसमयः ||३९|
(૨૮) (જા:+=+રૂતિનને) (૩૧) (સ:+અનન્ત-સમય: )
શબ્દા
કૃતિ—એ પણ
સઃ- તે સમય:-સમયવાળે
(૩૮) કાઈ આચાર્ય કહે છે કે કાળ પણુ દ્રવ્ય છે.
શાહ:- કાલ છે.—એક અનન્ત—અનંત
સુત્રા
અને (૩૯) તે અનંત સમયવાળા છે.
1
વિશેષાર્થ-સમજૂતી
પ્રશ્નઃ આ સૂત્ર ઉપરથી સૂત્રકારનું તાત્પર્ય શું સમજાય છે?
Page #283
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૩૧
ઉત્તરઃ આ કથનથી સુત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે વસ્તુતઃ કાળ સ્વતંત્ર દ્રવ્યરૂપે સર્વસંમત નથી.
પ્રશ્ન: સૂત્રકાર કાળનું વર્ણન કેવી રીતે કરે છે?
ઉત્તરઃ કાળ અનંત પર્યાયવાળે છે. વર્તના આદિ પર્યાય તે પહેલાં કહી ચૂકયા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે, વર્તમાનકાળરૂપ સમયપર્યાય તે ફક્ત એક જ હોય છે, પર ંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હાય છે, આથી કાળને અનત સમયવાળા કહ્યો છે.
પ્રશ્ન: કાળને અસ્તિકાય નહિ કહેવાનું કારણ શું ?
ઉત્તર : તેમાં ભૂતકાળ ભળતા નથી, અનાગત કાળની અનુત્પત્તિ છે તે માત્ર વમાન સમયની પ્રરૂપણા જ છે. -પ્રયાજક
હવે ગુણનું સ્વરૂપ વર્ણવે છે:
વ્ય—ગ્
द्रव्याश्रया निर्गुणा गुणाः |४०| (ન્યાશ્રયા:-નિર્ગુના:+મુળા:) શબ્દા
સમયા: આશ્રયવાળા
શુળા:-ગુણા
સૂત્રા: જે દ્રવ્યમાં હમેશાં રહે છે, અને ગુણરહિત છે તે
ગુણ છે..
=
નિર્દેળા ----ગુણરહિત
ΟΥ
વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન: ગુણ અને પર્યાય વચ્ચે શે। તફાવત છે? ઉત્તરઃ જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે અને નિર્ગુણ છે, તથાપિ તે ઉત્પાદ-વિનાશવાળા હેાવાથી દ્રવ્યમાં સદા રહેતા નથી પરંતુ ગુણ તેમાં નિત્ય હાવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે તફાવત આ જ છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૩૨
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - પ્રશ્ન: ગુણ શું છે?
ઉત્તરઃ દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિઓ કે જે પર્યાયની જનક. રૂપે માનવામાં આવે છે તેમનું નામ જ કુળ છે.
પ્રશ્ન: ગુણને નિર્ગુણ માનવાનું શું કારણ?
ઉત્તરઃ દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માનવાનું કારણ કે આ ગુણોમાં વળી બીજા ગુણો માનવાથી અનવસ્થાને દેશ આવે છે માટે દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માન્યા છે.
પ્રશ્નઃ આત્માના કયા કયા ગુણ છે?
ઉત્તરઃ આત્માના ગુણ ચેતના, સમ્યક્વ, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ છે. . . .
પ્રઃ પુદ્ગલના કયા કયા ગુણ છે? "
ઉત્તરઃ પુગલના ગુણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ છે. હવે પરિણામનું સ્વરૂપ વર્ણવે છે:
' ' તમેa: રિણામ 18 " . . . (તત+માવ:+રિણામ:). - ' , ' શબ્દાર્થ ત––
માવ:–થવું તે " પરિણામ –પરિણામ ' , ' સૂત્રાર્થ તે થવું” અર્થાત સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન તથા નષ્ટ થવું તેનું નામ પરિણામ.
. વિશેષાર્થ-સમજુતી પ્રશ્ન : બૌદ્ધ લેકે વસ્તુમાત્રને કેવી માને છે?
ઉત્તર: બૌદ્ધ લોકો વસ્તુમાત્રને ક્ષણસ્થાયી-નિરન્વયે વિનાશી માને છે. આથી એમના મત પ્રમાણે પરિણામને અર્થ ઉત્પન્ન થઈ | સર્વથા નષ્ટ થઈ જવું, અર્થાત : નાશની પછી કોઈ પણ તત્ત્વનું . કાયમ ન રહેવું એ થાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૨૩૩
પ્રશ્નઃ નૈયાયિક આદિ ભેદવાદી દર્શનના મતે પરિણામના ગા અર્થ થાય છે?
ઉત્તર : તૈયાયિક આદિ ભેદવાદી દર્શન કે જે ગુણ અને દ્રવ્યને એકાંત ભેદ માને છે. એમના મત પ્રમાણે સર્વથા અવિકૃત દ્રવ્યમાં ગુણાનું ઉત્પન્ન થવું તથા ન થવું એવા પરિણામના અર્થ ફલિત થાય છે.
પ્રશ્ન : આ બંને દર્શનેાની માન્યતાના સંબંધમાં જૈન દર્શન શું કહે છે?
ઉત્તરઃ જૈન દર્શન કહે છે કે કોઇ દ્રવ્ય અથવા કાષ્ઠ ગુણ એવા નથી કૈં જે સર્વથા અવિકૃત રહી શકે. વિકૃત અર્થાત્ અન્ય વસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કે દ્રવ્ય અથવા કાષ્ઠ ગુણ પોતાની મૂળ જાતિને-સ્વભાવના ત્યાગ કરતાં નથી. સારાંશ એ છે કે દ્રવ્ય હાય અથવા ગુણ દરેક પાતપેાતાની જાતિને ત્યાગ કર્યો વિના જ પ્રતિ સમય નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન અવસ્થાને પ્રાપ્ત કર્યાં કરે છે. આ. જ દ્રવ્યેાને તથા ગુણાના વિરામ કહેવાય છે. પ્રશ્ન : આત્મત્વ કાયમ શેમાં રહે છે તે સમજાવે. આત્મા મનુષ્ય રૂપે હોય અથવા પશુપક્ષી રૂપે હાય, પર ંતુ તે ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થતા હેાવા છતાં પણ તેમનામાં આત્મત્વ કાયંમ રહે છે.
ઉત્તરઃ
પ્રશ્ન : ચેતના શેમાં કાયમ રહે છે તે સમજાવે,
ઉત્તર ઃ જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ હોય, અથવા દર્શનરૂપ નિરાકાર ઉપયાગ હાય, ઘવિષયક જ્ઞાન હોય, અથવા પવિષયક જ્ઞાન હોય, પરંતુ તે બધા ઉપયાગ-પર્યાયામાં ચેતના તે કાયમ રહે છે.
પ્રશ્નઃ પુદ્ગલ પેાતાનું પુદ્ગલવ ગેમાં છેડતું નથી? ઉત્તર ઃ ચણુક અવસ્થા હાય, અથવા ત્યણુક આદિ અવસ્થા
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૩૪
- તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકો હોય, પરંતુ એ અનેક અવસ્થાઓમાં પણું પુદગલ પિતાનું પુદગલત્વ છોડતું નથી.
પ્રશ્ન : રૂપવ-સ્વભાવ શેમાં કાયમ રહે છે : '.
ઉત્તર : વેળાશ છોડી કાળાશ ધારણ કરે,કાળાશ છોડી ધોળાશ ધારણ કરે તો પણ તે બધા વિવિધ પમાં રૂપ-સ્વભાવ કાયમ રહે છે. એ રીતે દરેક દ્રવ્ય અને એના દરેક ગુણના વિષયમાં ઘટાવી લેવું. - - -
- - - - - હવે પરિણામના ભેદ તથા આશ્રય વિભાગ કહે છે:
* વિવાદિજાનાર્કરા કે
પ નg જા " " (૪૨) (નાસિદ્ધિમાન+-a), - (૪) (પુન્નાન)
() (ચોર+સોળ+ગી)
-
. . : : શબ્દા
નારિ–અનાદિ : ભાવિનાનું-આદિલ હવપુ–રૂપિમાં : ' વો _વ્યોગ * * ૩qો ઉપયોગ - ૧ કી -છોને વિષે -
. સૂત્રાર્થ (૨) તે અનાદિ અને આદિમાને બે પ્રકારના છે. ' ' (૩) રૂપી અર્થાત પુદગલ દ્રવ્યમાં આદિમાન છે."* ' ' (૪૪) છોમાં યોગ અને ઉપયોગ આદિમાન છે." ' ' વિશેષાર્થ-સમજાતી, - પ્રશ્ન : અનાદિ કેને કહે ? ' . . . . . . . . '
ઉત્તર : જેના કાળની પૂર્વ કોટિ જાણી ન શકાય તે અનાદિ. . . પ્રશ્ન : આદિ મને કહે ? - : ': = : ? :
Page #287
--------------------------------------------------------------------------
________________ 235 ' તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર : જે કાળની પૂર્વ ટિ જાણી શકાય તે આદિમાન કહેવાય. પ્રશ્ન : આ બે પ્રકારના પરિણામ શેમાં હોય છે? ઉત્તર: કિવિધ પરિણામના આશ્રયને વિચાર કરતી વખતે એ સિદ્ધાંત સ્થિર થાય છે કે દ્રવ્ય ગમે તે રૂપી હોય, અથવા અરૂપી હોય, દરેકમાં અનાદિ અને આદિમાન એવા બે પ્રકારના પરિણામ હોય છે. પ્રશ્ન: વળી અનાદિ અને આદિમાન પરિણામ કેવી રીતે ઘટાવી શકાય? ઉત્તર : પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ બધામાં સમાનરૂપે ઘટાવી શકાય છે. પ્રશ્ન: અન્ય સંપ્રદાય તેને કેવી રીતે માને છે? ઉત્તરઃ તે દ્રવ્ય-સામાન્યની અપેક્ષાએ અનાદિ અને પર્યાયવિશેપની અપેક્ષાએ આદિમાન માને છે. પાંચમે અયાય સમાપ્ત '