SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા " પ્રશ્નઃ મિથ્થોદષ્ટિ એટલે શું? - ઉત્તર મિથ્યાદષ્ટિવાળો આત્મા રાગદ્વેષની તીવ્રતા અને આત્મા વિષેના અજ્ઞાનને લીધે પોતાના વિશાળ જ્ઞાનરાશિનો ઉપયોગ હોવા છે છતાં પણ સંસારાભિમુખ આત્મા કહેવાય છે. પ્રશ્નઃ આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે શું? - ઉત્તર: સમ્યક્દષ્ટિવાળો આત્મા રાગદ્વેષની તીવ્રતા ને , હોવાથી અને આત્મજ્ઞાન હોવાથી પોતાના થોડાક પણ લૌકિક જ્ઞાનનો ઉપયોગ આત્માની દીપ્તિમાં કરે છે, એથી એના જ્ઞાનને - જ્ઞાન કહે છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે અને તે મેક્ષાભિ- મુખ આત્મા કહેવાય છે. '. નય-વિભાગ સૈમસંડ્યવહારનુસૂત્રો યાર ! રૂ૪ ૫ / - સાચા દિગ્રિમે રૂ C. (+સંઘz+ષ્યવહાર+ઋતુમૂત્ર+શવા ન્નયા:). . (વાચકમિત્રમે) - ૨ - શબ્દાર્થ વિમ-નગમ નય સંઘરું–સંગ્રહ નય ગ્રવાર–નવ્યવહાર નય ગુહૂ–જુસૂત્ર ય રાજા–શબ્દો ! ચા –નયો ચા-પ્રથમના ૬િ–બે . . ત્રિ—ત્રણ મે –ભેદો . . વિશેષાર્થ-સમજાતી આ પ્રશ્નનય એ શું છે ? . . . ઉત્તર: નય વસ્તુના એક અંશની વિક્ષા કરે છે અને વિવ- - ક્ષિત અંશનું વિવેચન કરતાં તે બીજા અંશેની અવસ્ય અપેક્ષા રાખે. .
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy