SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ -- ૩૪. તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા યન, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રોને અંગબાહ્યમાં સમાવેશ થાય છે. પ્રશ્ન: ઉપરના શાસ્ત્રના જે ભેદ બતાવ્યા છે આટલાં જ. શાત્રે હશે? . . . . . . . . . ' ઉત્તર: નહિ; શાસ્ત્ર તે અનેક છે અને હતા, અને તે બધાં શ્રુત જ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીં તે ફકત એટલાં જે ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનનો આધાર છે. પરંતુ બીજી અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે, એ બધાનો અંગબાહ્યમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્રો શુદ્ધબુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલાં હોવાં જોઈએ. ' : પ્રશ્નઃ શ્રુત એ જ્ઞાન છે તે પછી ભાષા અને જેના પર તે લખાય છે તે કાગળ વગેરેને શ્રુત જ્ઞાન કહેવાનું કારણ શું? - ઉત્તરઃ કાગળ વગેરે પણ ભાષાને લિપિબદ્ધ કરી વ્યવસ્થિત • રાખવાનું સાધન છે. આ કારણથી ભાષા અગર કાગળ વગેરેને પણ બુત કહેવામાં આવે છે. ભાષા એ પણ જ્ઞાન પ્રકાશિત કરવાનું સાધન છે. ' ' . અવધિજ્ઞાનના પ્રકાર અને તેના સ્વામી . . . દિવિઘોડધઃ . ૨૨ 1 - સત્રમવકસ્યો નારવાનામ્ ૨૨ " , - - ૨ (દ્વિવિઘઘ) : - (તત્રમવાચાર-વનામૂ ) , , શબ્દાર્થ , , , “ દ્વિ–બે ' વિઘ–પ્રકાર " અવધિમર્યાદા રૂપી જ્ઞાન તત્ર–તેમાં ' ' . . * 1. પ્રત્યેક બુદ્ધ આદિ ત્રષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમકે ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે. . . : -
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy