________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પરિપૂર્ણ રત્નત્રય રૂપ મોક્ષ હોવા છતાં પણ એની પ્રાપ્તિ એને રત્નત્રયના - ક્રિમિક વિકાસથી જ થાય છે, જે સાધકને માટે જ છે, સિદ્ધને માટે નથી. તેથી જે અત્રે સાધકને માટે ઉપયોગી એવા સાથ-સાધનના ભેદનું જ કંથન કર્યું છે. * પ્રશઃ સંસારમાં ધન, સ્ત્રી આદિથી સુખ મળે છે તો પછી તે છેડી મોક્ષના પરોક્ષ સુખ માટે શા માટે ઉપદેશ આપવામાં આવે છે?
ઉત્તર: મોક્ષના સુખનો ઉપદેશ એટલા માટે છે કે તેથી સાચું * * સુખ મળે છે. સંસારમાં જે સુખ મળે છે તે સાચું સુખ નથી, પણ સુખાભાસ છે. . પ્રશ્નઃ સંસારી સુખમાં વૃપ્તિ શાથી નથી થતી?
ઉત્તર: સંસારી સુખ વાસનાઓ-ઈચ્છાઓથી ઉત્પન્ન થાય છે * અને ઇરછાઓનો એવો સ્વભાવ છે કે એક પૂરી થાય ન થાય તેટલામાં ' તો બીજી સેંકડો ઇચ્છાઓ ઉત્પન્ન થઈ જાય છે, જેથી તેની તૃપ્તિ
ચવાને સંભવ જ નથી. આથી જ સંસારના સુખને સાચું સુખ ન ગણતાં તેને સુખાભાસ કહ્યું છે.
સમ્યગૂ દર્શનનું લક્ષણ : - તાર્યશ્રદ્ધા સભ્યાન રા -
- (તસ્વાધે-ત્રન+ચીન) -
1
.
1
"
"
*
*
*
*
*
*
*
*
' તરવાર્થતત્ત્વ તે દ્રવ્ય-પર્યાય શ્રદ્ધાન[–શ્રદ્ધા અથવા પ્રતીતિ સચ—સત્ય . નમ્~દર્શન.
સ્વાર્થઃ યથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે ચિ તે '' . સમ્યગૂ દર્શન છે. ' ' - સમ્યગદર્શનની ઉત્પત્તિનાં નિમિત્તે
'' ક્રિાધામ િરિા