SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ' ' . ૧૭૫ - * માMિ –અરૂપી “ વિન:–રૂપી-મૂર્ત - પુ –પુગલ મા–સુધીના અ#ારા-આકાશ સુધીનાં –એક વ્યા–દ્રવ્ય નિરિચાળિ–નિષ્ક્રિય –વળી આ સૂત્રાર્થ: (૩) ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. (૪) પુગલ રૂપી એટલે કે મૂર્તિ છે. (૫) ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક છે. ' (૬) અને નિષ્ક્રિય છે. વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન: ઉક્ત પાંચે દ્રવ્ય કેવાં છે? ઉત્તરઃ ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્ય નિત્ય છે, અર્થાત તે પોતપોતાના સામાન્ય અને વિશેષ રૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાચે સ્થિર પણ છે; કેમકે એમની સંખ્યામાં ક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દ્રવ્ય તો ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુગલ દ્રવ્ય અરૂપી * નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બંને પાંચે દ્રવ્યોનું સાધર્મે છે; પરંતુ અરૂપિ– પુગલને છોડીને બાકીનાં ચાર દ્રવ્યોનું સાધર્યું છે. પ્રશ્નઃ નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શું તફાવત છે?" છે. ઉત્તરઃ પિતાપિતાને સામાન્ય અને વિશેષ સ્વરૂપથી ચુત ન થવું એ નિત્ય છે, અને પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં - ' પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે અવસ્થિતત્વ છે. ' પ્રશ્નઃ તે વસ્તુ દષ્ટાંત આપી સમજા. ઉત્તર ઃ દાખલા તરીકે જીવ તત્વ પોતાના વ્યાત્મક સામાન્ય
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy