________________
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા (મતિ+હ્યુત-વધિ+મન:પર્યાયવાનિ+જ્ઞાનમ્)
તિ–મતિજ્ઞાન (મનન કરાવે તે મતિ) બ્રુતજ્ઞાન–બુતજ્ઞાન–અક્ષરજ્ઞાન વ-અવધિજ્ઞાન
: –મન:પર્યાય જ્ઞાન વિજ્ઞાન–કેવળજ્ઞાન (ત્રિકાલજ્ઞાન) જ્ઞાનમૂ–જ્ઞાન
સૂત્રાર્થઃ મતિ, મૃત, અવધિ, મન પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે.
વિશેષાર્થ સમજાતી. પ્રશ્ન : સમ્યગ જ્ઞાન કયારે કહેવાય?
ઉત્તર : માણસમાં કોઈપણ પ્રકારનું જ્ઞાન તે હેય છે, અને એ જ્ઞાનમાં સમ્યક્ત્વનો આવિર્ભાવ થતાં જ સમ્યગૂ જ્ઞાન કહેવાય છે.
પ્રશ્નઃ સમ્ય જ્ઞાનની વ્યાખ્યા કહો. * *
ઉત્તર : જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાપ્તિ થાય તે સમ્યફત્વ જ્ઞાન છે.
પ્રશ્ન : અસમ્યગ જ્ઞાન કોને કહે? 1 ઉત્તરઃ જેનાથી સંસારવૃદ્ધિ અને આધ્યાત્મિક પતન થાય તેને મિથ્યાત્વ જ્ઞાન કહે છે, પ્રમાણચર્ચા
પ્રભાળે ? आये परोक्षम्। ११।
પ્રત્યક્ષશ્વ7 I૬૨ *
શબ્દાર્થ લ–તે (પાંચ પ્રકારનું જ્ઞાન) પ્રમાણે એ પ્રમાણે બા–પ્રથમનાં બે - પરોક્ષ-પરોક્ષ કચક્ષમ્--પ્રત્યક્ષ
ચત-~બીજું