SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા (મતિ+હ્યુત-વધિ+મન:પર્યાયવાનિ+જ્ઞાનમ્) તિ–મતિજ્ઞાન (મનન કરાવે તે મતિ) બ્રુતજ્ઞાન–બુતજ્ઞાન–અક્ષરજ્ઞાન વ-અવધિજ્ઞાન : –મન:પર્યાય જ્ઞાન વિજ્ઞાન–કેવળજ્ઞાન (ત્રિકાલજ્ઞાન) જ્ઞાનમૂ–જ્ઞાન સૂત્રાર્થઃ મતિ, મૃત, અવધિ, મન પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. વિશેષાર્થ સમજાતી. પ્રશ્ન : સમ્યગ જ્ઞાન કયારે કહેવાય? ઉત્તર : માણસમાં કોઈપણ પ્રકારનું જ્ઞાન તે હેય છે, અને એ જ્ઞાનમાં સમ્યક્ત્વનો આવિર્ભાવ થતાં જ સમ્યગૂ જ્ઞાન કહેવાય છે. પ્રશ્નઃ સમ્ય જ્ઞાનની વ્યાખ્યા કહો. * * ઉત્તર : જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાપ્તિ થાય તે સમ્યફત્વ જ્ઞાન છે. પ્રશ્ન : અસમ્યગ જ્ઞાન કોને કહે? 1 ઉત્તરઃ જેનાથી સંસારવૃદ્ધિ અને આધ્યાત્મિક પતન થાય તેને મિથ્યાત્વ જ્ઞાન કહે છે, પ્રમાણચર્ચા પ્રભાળે ? आये परोक्षम्। ११। પ્રત્યક્ષશ્વ7 I૬૨ * શબ્દાર્થ લ–તે (પાંચ પ્રકારનું જ્ઞાન) પ્રમાણે એ પ્રમાણે બા–પ્રથમનાં બે - પરોક્ષ-પરોક્ષ કચક્ષમ્--પ્રત્યક્ષ ચત-~બીજું
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy