________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૯૭ છાયા-છાયા,
સાતપ:–આત૫ રહ્યોતવ7–-ઉદ્યોતવાળા –વળી
સૂત્રાર્થ (૨૩) પુદ્ગલ સ્પ, રસ, ગંધ અને વર્ણવાળા હોય છે. . . (૨૪) તથા તે શબ્દ, બંધ, સૂક્ષ્મત્વ સ્થૂલત્વ, સંસ્થાન, ભેદ, .અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે... .
' વિશેષાર્થ સમજાતી પ્રશ્ન : અન્ય દર્શનો પુદ્ગલોને કેવા રૂપે માને છે? ' : 'ઉત્તર ઃ બદ્ધ લોક પુગલનો જીવ-અર્થમાં વ્યવહાર કરે છે, તથા વૈશેષિક આદિ દર્શનમાં પૃથિવી આદિ મૂર્ત કોને સમાનરૂપે
સ્પર્શ, રસ આદિ ચતુર્ગુણયુક્ત માન્યાં નથી, કિન્તુ પૃથિવીને ચતુર્ગુણ, * જળને ગંધ રહિત ત્રિગુણ, તેજને ગંધરસ રહિત દિગુણ અને - વાયુને માત્ર સ્પર્શગુણવાળો માન્યો છે. એ રીતે તેઓ મનમાં આ સ્પર્શ આદિ ચાર ગુણો માનતાં નથી. [ પ્રશ્નઃ જૈન દર્શનની જીવ અને પુગલને વિષે કેવી માન્યતા છે ? ' ' ઉત્તરઃ જૈન દર્શનમાં જીવ અને પુદ્ગલ તત્ત્વ ભિન્ન છે. એથી
જ પુગલ શબ્દનો વ્યવહાર જીવ તત્ત્વને વિષે થતો નથી. એ રીતે પૃથિવી, જળ, તેજ અને વાયુ એ બધાં પુદગલરૂપે સમાન છે, અર્થાત્ તે બધાં સ્પર્શાદિ ચતુર્ગુણયુક્ત છે. તે જ રીતે જૈન દર્શનમાં મન પણ પગલિક હોવાથી સ્પર્શાદિ ગુણવાળું જ છે.
" પ્રશ્નઃ સ્પર્શ કેટલા પ્રકાર છે? '' ' ', ઉત્તર: સ્પર્શ આઠ પ્રકારનો માનવામાં આવે છે : જેમકે - કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણસ્નિગ્ધ એટલે ચિકણ અને
રૂક્ષ એટલે લૂખો.. ' - પ્રશ્નઃ રસ કેટલા પ્રકારના છે?' - : ઉત્તર : રસના પાંચ પ્રકાર છે જેમકેઃ કડવો, તીખો, કષાય,
તૂર, ખાટો અને મઠે. ''