SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 'તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ૪૫ : - પ્રશ્ન : વિશિષ્ટ વૃત્તિ એટલે શું? ઉત્તર : વિશિષ્ટ વૃત્તિ એટલે ગુણદોષની વિચારણા; જેનાથી હિતની પ્રાપ્તિ અને અહિતનો પરિહાર થઈ શકે છે. તે પ્રશ્ન : આ વિશિષ્ટ વૃત્તિને શાસ્ત્રમાં શું કહે છે? - ઉત્તર: તેને સંપ્રધારણ સંજ્ઞા કહે છે, અને એ સંજ્ઞા એ જ મનનું કાર્ય છે. પ્રશ્ન : શું કૃમિ, કીડી આદિ જીવો ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવા પ્રયત્ન નથી કરતાં ? ઉત્તર: કરે છે, પ્રશ્ન : તે પછી તેમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મને કેમ નથી માન્યું! ' ઉત્તર : કૃમિ આદિમાં પણ સૂક્ષ્મ મન હોય છે તેથી તેઓ - ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે, પરંતુ આ તેમનું " કાર્ય માત્ર દેહયાત્રાને જ ઉપયોગી છે તેથી અધિક નથી. અત્રે તે પુષ્ટ મનની વિવક્ષા છે જેનાથી પૂર્વજન્મનું સ્મરણ સુદ્ધાં થઈ શકે, - અને એટલી વિચારની યોગ્યતા હોય તે જ સંપ્રધારણ સંજ્ઞા કહેવાય. " અને આ મનવાળા દેવ, નારક, ગર્ભાજ, મનુષ્ય અને તિર્યંચ જ હોય છે. તેથી તેમને સમનસ્ક કહેલા છે. : અંતરાલ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ ' બાબતેનું વર્ણન विग्रहगतौ कर्मयोगः ॥२६॥ અનુનિ તિઃ ૨છા अविग्रहा जीवस्य ।२८१ विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यः ।२९१ ' ઇસમયોવિઝઃ રૂા.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy