SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ , - ' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ' ઉત્તરઃ અસમાન અંશવાળા પણ સદશ અવયવોમાં જ્યારે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્ર બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તો એ બે સદશ અવયવોનો બંધ થઈ શકે છે, તેથી જ જે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્રની અપેક્ષાએ બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂત્વ ફક્ત એક અંશ અધિક હોય તો તે બે સદશ અવયનો બંધ થઈ શકતો નથી. . પ્રશ્ન બને પરમાણુઓ જ્યારે જઘન્ય ગુણવાળા હોય છે ત્યારે તેમને બંધ થઈ શકે છે? '' '' ' , ' ' - ઉત્તર: ભાષ્યની વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકતો નથી. *"." પ્રશ્નઃ એક પરમાણુ જધન્ય ગુણવાળા હોય અને બીજો જઘન્ય ગુણવાળો ન હોય તો તેને બંધ થઈ શકે છે? ઉત્તર ભાષ્ય અને વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકે છે. * આ પ્રશ્ન : સ્નિગ્ધ-રૂક્ષ અવયનો લેપ કેટલા પ્રકારે થઈ શકે છે? તે સમજા. . . . . . . . . . ઉત્તર: સ્નિગ્ધ-રૂક્ષ અવયવોને કપ બે પ્રકારે થઈ શકે છે. "સદશ અને વિસદશ. ' . ' : પ્રશ્ન: તે બે પ્રકાર વિગતથી સમજાવો. ઉત્તરઃ સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે * લેપ અસદશ છે. અને સ્નિગ્ધનો રૂક્ષની સાથે સંયોગ થવો એ વિસદશ લે છે. . . . . . " , પ્રશ્નઃ એક અવયવથી બીજા. અવયવમાં સ્નિગ્ધત્વ અથવા - રૂક્ષત્વના કેટલા અંશે બંધ માનવામાં આવે છે?. .. ' ઉત્તર: એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ અથવા રૂક્ષના અંશે બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી અધિક
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy