________________
- તત્ત્વાર્થસૂત્ર–પ્રશ્નોત્તર દીપિકા એકને ઈદ્રિય અને બીજાને અનિંકિય કહેવાનું કારણું શું?
ઉત્તરઃ ચક્ષુ આદિ બાહ્ય સાધન છે અને મન એ આંતરિક સાધનરૂપ છે માટે. મતિજ્ઞાનના ભેદ
વહેવાવાળા જ 1 , . (યવહાવા-ધારા:) .
: - આ શબ્દાર્થ ' ' વઘટ્ટ–અવ્યક્ત જ્ઞાન " હા-વસ્તુધર્મની વિચારણા . અવાર-નિશ્ચય
ધારણાધારી રાખવું. સુત્રાર્થ : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદા અતિજ્ઞાનના છે. ' '
| વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન : મતિજ્ઞાનના ચોવીશ ભેદ સમજ. 1 . ઉત્તરઃ પ્રત્યેક ઈદિયજન્ય અને મનોજન્ય મતિજ્ઞાનના ચાર : ભેદો સંભવે છે, તેથી પાંચ ઇન્દ્રિયો અને એક મન એમ છના. અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણતાં ચોવીસે ભેદ મતિજ્ઞાનના.. થાય છે, તે નીચે પ્રમાણે – સ્પર્શની અવગ્રહ ' ' જહાં '' .અવાય ધારણ રસન. ss : ઘાણ નેત્ર શ્રોત્ર . .
. મન
પ્રશ્નઃ અવગ્રહ, ઇહા, અવાય અને ધારણનાં સ્વરૂપ કહો. ઉત્તરઃ અવગ્રહઃ નામ જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત ;