SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્ત્વાર્થસૂત્ર–પ્રશ્નોત્તર દીપિકા એકને ઈદ્રિય અને બીજાને અનિંકિય કહેવાનું કારણું શું? ઉત્તરઃ ચક્ષુ આદિ બાહ્ય સાધન છે અને મન એ આંતરિક સાધનરૂપ છે માટે. મતિજ્ઞાનના ભેદ વહેવાવાળા જ 1 , . (યવહાવા-ધારા:) . : - આ શબ્દાર્થ ' ' વઘટ્ટ–અવ્યક્ત જ્ઞાન " હા-વસ્તુધર્મની વિચારણા . અવાર-નિશ્ચય ધારણાધારી રાખવું. સુત્રાર્થ : અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદા અતિજ્ઞાનના છે. ' ' | વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન : મતિજ્ઞાનના ચોવીશ ભેદ સમજ. 1 . ઉત્તરઃ પ્રત્યેક ઈદિયજન્ય અને મનોજન્ય મતિજ્ઞાનના ચાર : ભેદો સંભવે છે, તેથી પાંચ ઇન્દ્રિયો અને એક મન એમ છના. અવગ્રહ આદિ ચાર ચાર ભેદ ગણતાં ચોવીસે ભેદ મતિજ્ઞાનના.. થાય છે, તે નીચે પ્રમાણે – સ્પર્શની અવગ્રહ ' ' જહાં '' .અવાય ધારણ રસન. ss : ઘાણ નેત્ર શ્રોત્ર . . . મન પ્રશ્નઃ અવગ્રહ, ઇહા, અવાય અને ધારણનાં સ્વરૂપ કહો. ઉત્તરઃ અવગ્રહઃ નામ જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત ;
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy