SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પહેલા વર્ગથી સર્વાર્થસિદ્ધ પતિ પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન જ થતા નથી. .. ૫. અનુમાવઃ એનો અર્થ લોકસ્વભાવ-જગદ્ધર્મ છે. એને લીધે બધાં વિમાન તથા સિદ્ધશિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે. ભગવાન અરિહંતને જન્માભિષેક આદિ પ્રસંગે ઉપર દેવોના આસનનું કંપિત થવું એ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. આસનકંપની પછી અવધિજ્ઞાનના ઉપયોગથી તીર્થકરને મહિમા જાણી કેટલાક દેવ પાસે આવી એમની સ્તુતિ, વંદના, ઉપાસના આદિથી આત્મકલ્યાણ કરે છે. કેટલાક દે પિતાના સ્થાનમાં જ રહી પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થકરની ચર્ચા કરે છે. આ પણ બધું જ લોકાનુભાવનું જ કાર્ય છે. [૨] હવે વિમાનિકેમાં વેશ્યાને નિયમ કહે છેઃ ' . વીતાવહેચા ત્રિપુરરૂા. . (વીત+F+શુ+ચા+ફ્રિકત્રિવેણુ) . . શબ્દાર્થ વીત–પીલેશ્યા ઘ-પલેશ્યા . જુવ–શુકલેશ્યા —િએ " ત્રિ—ત્રણ –બાકીનામાં સૂત્રાર્થઃ બે, ત્રણ અને બાકીનાં સ્વર્ગોમાં ક્રમપૂર્વક પીત, પા. અને શુકલેશ્યાવાળા દેવ છે. વિશેષાર્થ-સમજાતી : - પહેલા બે સ્વર્ગના દેવોમાં પીત-તેજોલેસ્યા હોય છે, ત્રીજાથી - પાંચમા સ્વર્ગ સુધીના દેવોમાં પદ્મશ્યા અને છટ્ટાથી સર્વાર્થસિદ્ધ - પતના દેવોમાં શુકલલેસ્યા હોય છે. આ નિયમ શરીરવર્ણપ દ્રવ્ય લેશ્યાને માટે જ છે, કેમકે અધ્યવસાયરૂપ ભાવલેણ્યા તે બધા યે દેવમાં છે મળી આવે છે. [૩] .
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy