SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૫૯ - હવે કોની પરિગણના કરે છે? પ્રાર્ ગ્રેવેન્યઃ વરઘારકા. (૨૪) ( વાચસ્થ:+:) શબ્દાર્થ * પ્રા–પહેલાં શ્રેગ્ય–શૈવેયકથી * વેegi: કલ્પ " સૂત્રાર્થ રૈવેયકની પહેલાં કલ્પ છે. વિશેષાર્થ–સમજાતી ' જેમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્નિશ આદિ રૂપે દેવોના વિભાગની * કલ્પના છે, તે કલ્પ”. એવા કલ્પ રૈવેયકની પહેલાં, અથાત સૌધર્મથી અશ્રુત સુધી બાર છે. ગ્રેવેયકથી લઈ બધા કલ્પાતીત છે. કેમકે એમાં ઇન્ક, સામાનિક, ત્રાયન્નિશ આદિ રૂપે દેના વિભાગની - કલ્પના નથી; અર્થાત તે બધા બરોબરીવાળા હોવાથી “અહમિંદ્ર કહેવાય છે. [૨૪] . હવે લોકાતિક દેવોનું વર્ણન કરે છે? ब्रह्मलोकालया लोकान्तिकाः ।२५। .. सारस्वतादित्यवहन्यरुणगर्दतोयतुषिताव्याबाध "માતોરારદા ૧Bયલ એશિયાટિક સોસાયટીના મુદ્રિત પુસ્તકમાં “અરિષ્ટાર્થ” એ અંશ ' નિશ્ચિતરૂપે સૂત્રમાં ન રાખતાં કોષ્ટકમાં રાખ્યો છે; પરંતુ મ. ભયના મુદ્રિત પુસ્તકમાં તે અંશ રિણાવ્ય’ પાઠ સૂત્રગત જ નિશ્ચિતરૂપે છાપ્યો છે. જો કે શ્વેતાંબર સંપ્રદાયના મૂળસૂત્રમાં sરિષ્ટાત્ર એવો પાઠ છે. છતાં પણ એસૂત્રનાં ભાષ્યની ટીકામાં જે “ટૂરિખોપાત્તા: રિક્ટવિમાનતારવર્તિમિ:' ઇત્યાદિ ઉલ્લેખ છે, એમાં મરિના સ્થાને રિટ હેવાને પણ તર્ક થઈ શકે છે; પરંતુ દિગંબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ વ્યારાવારિષ્ટા’ એ પાઠ છે છે. તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ ફલિત થાય છે, રિષ્ટ નહિ; તેમજ મતનું વિધાન પણ નથી. ' ' ' . . . .
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy