SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ . તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૭૩ સંસારી જીવના ભેદ-પ્રભેદ' समनस्काऽमनस्काः ।११। - સંકરિશ્નતાસ્થાવરાઃ ૨૨ पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः ।१३। तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ।१४। (૧) (વનનાં :) (૧૨) (સંપારિજી+ન્ના+આવર:) (૧૩) (પૃથિવી+ન્યુ+વનuતઃસ્થાવરn:) (૧૪) (તેન:વામિફન્નિયાત્રા :) ' શબદાર્થ તેમનH:—મનસહિત ગમન –મનરહિત સારિ–સંસારીના ત્રા –જે હાલે ચાલે તે - યાંવરા–જે સ્થિર રહે તે પૃથિવી–પૃથ્વીકાય સવું–જલકાય વનસ્પતય–વનસ્પતિકાય રાવર:–સ્થાવર તેન–અશકાય વાયુ-વાયુકાય છે સૂત્રાર્થ (૧૧) મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ છે , હોય છે. (૧૨) તેવી જ રીતે ત્રસ અને સ્થાવર છે. " (૧૩) પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર છે. (૧૪) તેજઃકાય, વાયુકાય અને કિંઇકિય આદિ ત્રસ છે. વિશેષાર્થ-સમજાતી .. પ્રશ્ન-સંસારી જીવના કેટલા વિભાગ છે અને તે કયા કયા? ઉત્તરઃ સંસારી જીવના બે વિભાગ છે : (૧) મનવાળા અને મન વિનાના તેમજ તેના ત્રસ અને સ્થાવર બે વિભાગ છે. -
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy