SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ - તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા આ પ્રશ્નઃ પરમાણુઓના પર્યાય-અવસ્થા-વિશેષ સમજાવે. - ઉત્તરઃ ક્યારેક સ્કંધના અવયરૂપ બની સામુદાયિક અવસ્થાઓમાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સ્કંધથી અલગ થઈ વિશકલિત (છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુને પર્યાયઅવસ્થા-વિશેષ જ છે. પ્રશ્નઃ વિશકલિત અવસ્થાવાળા પરમાણુ નું કાર્ય છે? * ઉત્તર : વિશકલિત અવસ્થા સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. એથી અહીં ભેદથી અણની ઉત્પત્તિના કથનને અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્ય છે, શુદ્ધ પરમાણુ નહિ. હવે અચાક્ષુષ ધન ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે? . भेदसंघाताभ्यां चाक्षुषाः १२८॥ (મેદસંતાગ્રામવાસુ ) શબ્દાર્થ મે–ભેદ સંઘતખ્યા–સંધાતથી રાહુ –ચાક્ષુપચક્ષુથી દેખાય તેવા. - સ્વાર્થ ભેદ અને સંઘાતથી ચાક્ષુષ અંધ બને છે. વિશેષાર્થ-સમજાતી પ્રશ્નઃ સ્કંધ ચાક્ષુષ ક્યારે બની શકે છે? ઉત્તર: જે સ્કંધ પહેલાં સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર (સ્થૂલ) પરિણામ આ વિશિષ્ટ બનવાથી ચાક્ષર થઈ શકે છે. એ ધને એમ થવામાં ભેદ 'તથા સંઘાત બને હેતુ અપેક્ષિત છે. પ્રશ્નઃ ચાલુ સ્કંધ ભેદ અને સંઘાત બન્નેથી થાય છે તે નિયમપૂર્વક સમજાવો.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy