________________
-
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
. (વિપુwaછે.) - (તત્ત+ગનત્તમાને+મન:પર્યાય) . (સર્વવ્યાપુ+વચ્છ)
શબ્દાર્થ : ત્તિ—મતિજ્ઞાન ' તયો –બુતજ્ઞાનની , . . નિવ–પ્રવૃત્તિ - સન્ચેપુ–સર્વ દ્રવ્યને વિષે - ઘડુિ–પર્યાયને વિષે વિષે–રૂપી દ્રવ્યોને વિષે. ' સવ –અવધિજ્ઞાનની તત્તે ' ' સનત્તમા–અનન્તભા ભાગે . મન:પર્યાય –મન:પર્યાય જ્ઞાનની સર્વદ્રષ્ય–સર્વદ્રવ્ય 'વર્યા –પર્યાયને વિષે .. વસ્ત્ર–કેવળજ્ઞાનની
સૂત્રાર્થ (૨૭) મતિ અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ-ગ્રાહ્યતા સર્વપર્યાય રહિત અર્થાત પરિમિત પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યોમાં હોય છે.
(૨૮) અવધિજ્ઞાનની પ્રવૃત્તિ સંપર્યાય રહિત ફક્ત રૂપી-મૂર્ત દ્રવ્યોમાં હોય છે.
' (૨૯) મન પર્યાય જ્ઞાનની પ્રવૃત્તિ એ રૂપી કવ્યના સર્વપર્યાય રહિત અનતમા ભાગમાં હોય છે. ' ' ' ' ' . (૩) કેવળજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્યોમાં અને બધા પર્યાયમાં હોય છે. .
" , . વિશેષાર્થ-સમજાતી , પ્રશ્ન: મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી શું જાણી શકાય છે? .
ઉત્તર : તે દ્વારા રૂપી અને અરૂપી બધાં દ્રવ્યો જાણી શકાય, પણ તેના પર્યાય તે કેટલાક જ જાણી શકાય છે, બધા નહિ.
પ્રશ્નઃ ત્યારે શું તેમનામાં જૂનાધિકતા નથી , , ઉત્તરઃ દ્રવ્ય રૂપગ્રાહ્યની દષ્ટિએ તે બન્નેના વિષામાં જૂના
'