SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ' . તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - પ્રશ્ન: મન:પર્યાય જ્ઞાન કયાં દ્રવ્યોનો સાક્ષાત્કાર કરે છે? ' ઉત્તર: તે. પણ મૂર્ત દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ અવધિજ્ઞાન જેટલો નહિ; કારણ કે અવધિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારનાં પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરી શકાય છે, પરંતુ મને પર્યાય જ્ઞાન દ્વારા તે ફક્ત મનરૂ૫ બનેલાં પુગલ અને તે પણ માનુષેત્તર ક્ષેત્રની અંતર્ગત જ ગ્રહણ કરી શકાય છે, તેથી મનઃ પર્યાય જ્ઞાન વિષય અવધિ- - - જ્ઞાનના વિષયનો અનંતમે ભાગ કહ્યો છે. . . . પ્રશ્ન: કેવળજ્ઞાન પૂર્ણ શાથી કહેવાય છે અને તે કયારે પ્રકટ થાય છે? - - ઉત્તર: કઈ પણ એવી વસ્તુ નથી અથવા એવો ભાવ પણ નથી કે જે એની દ્વારા પ્રત્યક્ષ જાણી ન શકાય. એ કારણથી કેવળ જ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રવ્ય અને બધા પર્યાયોમાં મનાઈ છે માટે તે પૂર્ણ જ્ઞાન કહેવાય છે. . . . . . એક આત્મામાં એકસાથે પ્રાપ્ત થતાં જ્ઞાન , . ' હાફીનિ માં ચાનિ સુસ્મિન્ના-ચતુર્થઃ 1 રૂ? ! (પત્રાનિ+માથાનપુરાવામિનાવતુર્વ્યૂ:) ' ' શબ્દાર્થ gwવીનિ-–એકથી લઈને માચાર–વિકલ્પથી ગુણવ–એકીસાથે રિમન–એક આત્મામાં વાવતુર્વે–ચાર સુધી . " સુત્રાર્થઃ એક આત્મામાં એકીસાથે એકથી લઈ ચારે સુધી જ્ઞાન ભજનાથી અનિયતરૂપ થાય છે.' - ' વિશેષાર્થ–સમજાતી " પ્રશ્ન : એક, બે, ત્રણ, ચાર જ્ઞાન હોય ત્યારે કયાં ક્યાં જ્ઞાન સમજવાં?
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy