SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: ત્રસના ભેદ કહે. ઉત્તર : તેજ:કાય અને વાયુકાય એવા બે ભેદ તથા દ્વીન્દ્રિય, ત્રીંન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા પણ ચાર ભેદે છે. પ્રશ્ન: ત્રસ અને સ્થાવરને અર્થ શે? ૭૫ ઉત્તર: જેને ત્રસનામ કર્મના ઉદય થયે। હોય અર્થાત્ જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે તે ‘ત્રસ’ છે અને જેને સ્થાવરનામ કર્મને ઉદ્દયું થયે। હાય અર્થાત્ ત્રાસ પામવા છતાં જે ગતિ ન જ કરી શકે તે સ્થાવર છે. પ્રશ્નઃ ત્રસનામ કર્મના ઉદયની અને સ્થાવરનામ કર્મના ઉદયની પિછાન શી રીતે થાય? ઉત્તર : દુઃખને છેાડી દેવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ જ્યાં સ્પષ્ટ દેખાય ત્યાં ત્રસનામ કર્મનેા ઉદય સમજવે! અને જ્યાં એ ન દેખાય ત્યાં સ્થાવરનામ - કર્મના ઉદય સમજવા. પ્રશ્ન : શું ઊંદ્રિયાદિક તેજ કાયિક અને વાયુકાયિક જીવ પણ ઉપરની પ્રવૃત્તિ કરતા સ્પષ્ટ દેખાય છે કે જેનાથી તેમને ત્રસ મનાય? ઉત્તર: નહિ, તે પછી પૃથ્વીકાયિક આદિની માફક એમને સ્થાવર પ્રશ્ન કેમ ન કહ્યા ઉત્તર ઃ ઉક્ત’લક્ષણ પ્રમાણે તે ખરી રીતે સ્થાવર જ છે. અહીં હ્રીંદ્રિયાદિની સાથે ફક્ત ગતિનું સાદશ્ય જોઈ એમને ત્રસ કહ્યા છે. ત્રસ એ પ્રકારના છે ‘લબ્ધિત્રસ' અને ‘ગતિત્રસ’. જેમને ત્રસનામ કર્મના ઉદય થયા છે તે ‘લબ્ધિત્રસ’ કહેવાય છે. એ જ મુખ્ય ત્રસ છે. જેમકે ઊંદ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવા સ્થાવરનામ કર્મના ઉદય હાવા છતાં પણ ત્રસના સરખી ગતિ હાવાથી ત્રસ કંહેવાય છે. તેજ:કાયિક અને વાયુકાયિક એ કેવળ ઉપચારથી જ ત્રસ કહેવાય છે. f
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy