SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિમાની નવમી સદીમાં રચના કરી છે. તેના ૯૯ સૂત્રમાં આવતા (7) શબ્દ ઉપરથી રીત સિદ્ધ થાય છે. તે પ્રતિ તાડપત્ર ઉપરની ડમણાં જ તેમના ભંડારમાંથી બહાર આવી છે. કેવલી મુક્તિ ભારત અધ્યાય ૯ના ૧૧મા સુત્રમાં કહે છે કે શ્રી જિનને અગીઆર પર હાથ છે જેથી સુધા આદિ પરિસહ વેદનીય કર્મને ઉદય હોવાથી સ્વયમેવ સિદ્ધિ થાય છે, પરંતુ દિગંબર માન્યતા પ્રમાણે મેનના કર્મને ઉદય સુધા નથી. ચઢનાનાત્રિનામા – વાર્થ સંખ્યાને આ તત્વાર્થસૂત્રની ભૂમિકા છે. મોલના માર્ગની આ ભૂમિકા ઉપર તત્ત્વાર્થના ત્રની રચના છે. સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે નરવાથદ્દાન; તે જ્યારે સમ્યકત્વ હેય ત્યારે જ પ્રકટે છે; તેથી વરતઃ શ્રદ્ધાને એ સમ્યકત્વનું કાર્ય છે; સમ્યગદર્શનમાં મુકાયેલ તત્ત્વ શબ્દનું કેવળ અર્થથી શ્રદ્ધાન એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી. પરંતુ તાશ્રદ્ધાનતત્વરૂપ અર્થોની–પદાર્થોની શ્રદ્ધા એ વાસ્તવિક અર્થ છે; જે પદાથે તસ્વરૂપ છે, વાસ્તવિક રીતે પિતાના સ્વરૂપમાં રહે છે તે તે ઇવઅજીવ, પુશ-પાપ વગેરે અને સ્વીકારવા રૂપ શ્રદ્ધા; શ્રદ્ધાને ઉદય થતાં જીવ અને દેહનું આભપશી વિકસાન ફરી ભેદજ્ઞાન થાય છે. તુર્થ ગુણથાન રૂપ આત્મગુણના વિકાસરૂપ જે ગોરવ શાસ્ત્રમાં બતાવ્યું છે તે આવી શ્રદ્ધાને અવલંબે છે. આભા શી વસ્તુ છે ? આત્માને સુખદુઃખનો અનુભવ કેમ થાય છે? આ પિત જ સુખદુઃખને અનુભવનું કારણ છે કે ઈ અને રસોથી આત્માને સુખદુઃખનો અનુભવ થાય છે? કમનો સંગે આત્માને કેમ થઈ શકે છે ? તે સંસર્ગ અનેદિ છે કે આદિબાન અનાદિ છે તે તેને ઉછેદ શી રીતે થઈ શકે? અરૂપી સર્વ પ્રકાર ૧૫, એક ઇ-૮-૯
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy