________________
૨૦૯
- તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
આ પ્રશ્નઃ પરમાણુઓના પર્યાય-અવસ્થા-વિશેષ સમજાવે. - ઉત્તરઃ ક્યારેક સ્કંધના અવયરૂપ બની સામુદાયિક અવસ્થાઓમાં પરમાણુઓનું રહેવું અને ક્યારેક સ્કંધથી અલગ થઈ વિશકલિત (છૂટીછવાઈ) અવસ્થામાં રહેવું એ બધા પરમાણુને પર્યાયઅવસ્થા-વિશેષ જ છે.
પ્રશ્નઃ વિશકલિત અવસ્થાવાળા પરમાણુ નું કાર્ય છે? * ઉત્તર : વિશકલિત અવસ્થા સ્કંધના ભેદથી જ ઉત્પન્ન થાય છે. એથી અહીં ભેદથી અણની ઉત્પત્તિના કથનને અભિપ્રાય એટલે જ છે કે વિશકલિત અવસ્થાવાળા પરમાણુ ભેદનું કાર્ય છે, શુદ્ધ પરમાણુ નહિ. હવે અચાક્ષુષ ધન ચાક્ષુષ બનવામાં હેતુ કહે છે? . भेदसंघाताभ्यां चाक्षुषाः १२८॥ (મેદસંતાગ્રામવાસુ )
શબ્દાર્થ મે–ભેદ
સંઘતખ્યા–સંધાતથી રાહુ –ચાક્ષુપચક્ષુથી દેખાય તેવા. - સ્વાર્થ ભેદ અને સંઘાતથી ચાક્ષુષ અંધ બને છે.
વિશેષાર્થ-સમજાતી પ્રશ્નઃ સ્કંધ ચાક્ષુષ ક્યારે બની શકે છે?
ઉત્તર: જે સ્કંધ પહેલાં સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર (સ્થૂલ) પરિણામ આ વિશિષ્ટ બનવાથી ચાક્ષર થઈ શકે છે. એ ધને એમ થવામાં ભેદ 'તથા સંઘાત બને હેતુ અપેક્ષિત છે.
પ્રશ્નઃ ચાલુ સ્કંધ ભેદ અને સંઘાત બન્નેથી થાય છે તે નિયમપૂર્વક સમજાવો.