Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 274
________________ ૨૨૨ , - ' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ' ઉત્તરઃ અસમાન અંશવાળા પણ સદશ અવયવોમાં જ્યારે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વથી બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્ર બે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તો એ બે સદશ અવયવોનો બંધ થઈ શકે છે, તેથી જ જે એક અવયવના સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્રની અપેક્ષાએ બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂત્વ ફક્ત એક અંશ અધિક હોય તો તે બે સદશ અવયનો બંધ થઈ શકતો નથી. . પ્રશ્ન બને પરમાણુઓ જ્યારે જઘન્ય ગુણવાળા હોય છે ત્યારે તેમને બંધ થઈ શકે છે? '' '' ' , ' ' - ઉત્તર: ભાષ્યની વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકતો નથી. *"." પ્રશ્નઃ એક પરમાણુ જધન્ય ગુણવાળા હોય અને બીજો જઘન્ય ગુણવાળો ન હોય તો તેને બંધ થઈ શકે છે? ઉત્તર ભાષ્ય અને વૃત્તિ પ્રમાણે તેમને બંધ થઈ શકે છે. * આ પ્રશ્ન : સ્નિગ્ધ-રૂક્ષ અવયનો લેપ કેટલા પ્રકારે થઈ શકે છે? તે સમજા. . . . . . . . . . ઉત્તર: સ્નિગ્ધ-રૂક્ષ અવયવોને કપ બે પ્રકારે થઈ શકે છે. "સદશ અને વિસદશ. ' . ' : પ્રશ્ન: તે બે પ્રકાર વિગતથી સમજાવો. ઉત્તરઃ સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષનો રૂક્ષની સાથે * લેપ અસદશ છે. અને સ્નિગ્ધનો રૂક્ષની સાથે સંયોગ થવો એ વિસદશ લે છે. . . . . . " , પ્રશ્નઃ એક અવયવથી બીજા. અવયવમાં સ્નિગ્ધત્વ અથવા - રૂક્ષત્વના કેટલા અંશે બંધ માનવામાં આવે છે?. .. ' ઉત્તર: એક અવયવથી બીજા અવયવમાં સ્નિગ્ધત્વ અથવા રૂક્ષના અંશે બે, ત્રણ, ચારથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત સુધી અધિક

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287