Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 276
________________ ' તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: બે, ત્રણથી તે સંખ્યાત, અસંખ્યાત, અનંત અને એક ઓછા ઉત્કૃષ્ટ સુધી બધા અંશે મધ્યમ સમજવા જોઇએ. પ્રશ્નઃ સમ સંખ્યામાં શું સમજવું? ઉત્તર: “સમને અર્થ સમસંખ્યા છે. બંને તરફના અંશેની સંખ્યા બરાબર હાય તેા તે સમ છે. પ્રશ્ન: સમ, એકાધિક, દૂધિક અને ત્રિ આદિ અધિક જધન્યેતર સમજાવે. ૨૨૪ 5 ઉત્તર : એ અંશ જધન્યેતરના સમ જધન્યેતર એ અંશ છે. એ અંશ જધન્યેતરના એકાધિક જધન્યેતર ત્રણ અંશ છે. એ અંશ જધન્યેતરના ચાર અંશ દ્વવ્યધિક જધન્યેતર છે, એ અંશ જધન્યેતરના અધિક જધન્યેતર પાંચ અંશ છે અને તુરધિક જધન્યેતરના છ અંશ છે. આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જધન્યેતર સુધીના સમ,એકાધિક, દૂધિક અને ત્રિદિ અધિક જધન્યેતરને સમજી લેવા. હવે પરિણામનું સ્વરૂપ કહે છે : बन्धे समाधिकौ पारिणामिकौ | ३६ | (યમ્પેનલમ+ધિષ્ઠા+પારિગામિજી) શબ્દાર્થ સમ~સમ-સરખા વન્દે-બંધના સમયે સંધિો-અધિક ગુણ પરિમિì—પરિણમન કરાવવાવાળા સત્રા : બંધના સમયે સમ અને અધિક ગુણ, સમ અને હીન ગુણના પરિણમન કરાવવાવાળા હાય છે. વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન : સમાંશ સ્થળમાં કયે બંધ થતા નથી અને કચેા થાય છે? ઉત્તર : સમાંશ સ્થળમાં સદશ બંધ તા થતા જ નથી, વિસદશ થાય છે; જેમકે, એ અંશ સ્નિગ્ધના એ અંશ રૂક્ષની સાથે અથવા

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287