Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 255
________________ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૨૦૩ પ્રશ્ન : પરમાણુ કેવું છે? - ઉત્તરઃ પરમાણુ દ્રવ્યનો કોઈ વિભાગ નથી અને થઈ શકતો પણ જ નથી. આથી તેનો આદિ, મધ્ય અને અંત તે પોતે જ છે. પરમાણુ દ્રવ્ય અબદ્ધ-અસમુદાયરૂપ હોય છે. - પ્રશ્ન : સ્કંધ એ શું છે? ઉત્તરઃ પુદ્ગલ દ્રવ્યને બીજો પ્રકાર સ્કંધ છે. સ્કંધ બધા ''બદ્ધ-સમુદાયરૂપ હોય છે. પ્રશ્ન: તે કેવા છે? - ઉત્તર: તે પિતાને કારણદ્રવ્યની અપેક્ષાએ કાર્યદ્રવ્યરૂપ તથા ( પિતાના કાર્યક્રવ્યની અપેક્ષાએ કારણદ્રવ્યરૂપ છે. જેમ કી પ્રદેશ આદિ સ્કંધ એ પરમાણુ આદિનું કાર્ય છે અને ત્રિ પ્રદેશ આદિનું પણ કારણ છે. પરમાણુવાદ - (કલકત્તા પ્રેસિડેન્સી કૅલેજના રસાયણશાસ્ત્રી પ્રોફેસર શ્રી પ્રફુલ્લચંદ્ર રોય, ડી.એસ.સી., પી. એચ.ડી.એ લખેલ ઈગ્લિશ લેખનો અનુવાદ અત્રે રજૂ કરવામાં આવે છે. આ લેખ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતા “બુદ્ધિપ્રભા' નામના માસિકમાં પ્રગટ થયો હતો, જેની આજે ચાલીસ વરસે, આજના પરમાણુવાદના - વાતાવરણ વચ્ચે ઉપયોગિતા જણતાં અત્રે રજૂ કરવા રજા લઉં છું. ' જેન શા અને પરમાણુવાદનો ખ્યાલ આ ઉપરથી આવશે. શંકરલાલ ડી. કાપડીઆ) જેનોનાં નવ તોમાં અજીવ પાંચ પ્રકારનાં છે, જેમાંનાં ચાર . ધર્મ, અધર્મ, કાળ અને આકાશ અમૂર્ત છે અને પાંચ પ્રકાર મૂર્ત છે. આ મૂર્ત પ્રકારને પુગલ કહે છે, અને આ પુદ્ગલ એ જ શક્તિને ' ધારક છે. અજીવ દ્રવ્યમાં દરેક વસ્તુ કાં તો દ્રવ્ય હોય છે કે પર્યાયરૂપે

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287