________________
૧૬૨
* તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા વિમાનમાં દેવજન્મ, ત્યાંથી પાછો મનુષ્યજન્મ અને તે જ જન્મમાં મોક્ષ. પરંતુ સર્વાર્થસિદ્ધવિમાનવાસી દે ફક્ત એક જ વાર મનુષ્ય જન્મ લે છે, તે એ વિમાનથી ચુત થયા પછી મનુષ્યત્વ ધારણ કરી એ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તરવિમાનવાસી સિવાય બીજા કોઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમકે કઈક તો એક જ વાર મનુષ્યજન્મ લઈ મોક્ષ પામે છે, કઈ બે વાર, કાઈ ત્રણ વાર, કઈ ચાર વાર અને કોઈ એથી પણ અધિક વાર જન્મ ધારણ કરે છે. [૨૭] , હવે તિર્થનું સ્વરૂપ કહે છેઃ
guiત્તિવમનુષ્યખ્યઃ પાત્તિર્યોનઃ ૨ટા - (viાતિ+નુ +શેષા:+વિચનોન:) :
શબ્દાર્થ સૌપતિ–પાતિક ' મનુસ્વ–મનુષ્ય સિવાયના . સેવા_બાકી રહ્યા . વિચા–તિર્યંચા, વોચ –ોનિયવાળા .
સૂત્રાર્થ પપાતિક અને મનુષ્ય સિવાયના જે જે બાકી રહ્યા છે તે તિર્યંચ નિવાળા છે.
' વિશેષાર્થ-સમજૂતી - તિચિ કેણ કહેવાય છે? એ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપ્યો છે. પપાતિક અર્થાત દેવ તથા નારક અને મનુષ્યને છોડીને બાકીના બધા સંસારી જીવ તિર્યંચ જ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય ફક્ત પચેંકિય હોય છે, પરંતુ તિર્યંચમાં એકેડિયથી પંચેંદ્રિય " સુધીના બધા પ્રકારના છેવો આવી જાય છે. જેમ. દેવ, નાક અને ' મનુષ્ય, લોકન ખાસ ખાસ વિભાગમાં જ મળી આવે છે તેવું * તિજો વિષે નથી; કેમકે તેમનું સ્થાન લેકના બધા ભાગમાં છે. [૨૮] .