Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 247
________________ ૧૯૫ તત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા * સૂત્રાર્થ પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવને ઉપકાર છે. ' વિશેષાર્થ-સમજાતી આ પ્રશ્નઃ જીવોના પારસ્પરિક ઉપકારનું વર્ણન કરો. - ઉત્તર : એક જીવ હિત અને અહિતના ઉપદેશ દ્વારા બીજા જીવ ઉપર ઉપકાર કરે છે. માલિક પિસા આપી નોકરની પ્રતિ ઉપકાર કરે છે અને નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. આચાર્ય સકર્મનો ઉપદેશ કરી એના અનુષ્ઠાન દ્વારા શિmો ઉપર ઉપકાર કરે છે અને શિષ્ય અનુકૂળ પ્રવૃત્તિ દ્વારા આચાર્ય ઉપર ઉપકાર કરે છે. હવે કાર્ય દ્વારા કાળનું લક્ષણ કહે છે? ... वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य । २२ । . . " (વના+રિણામવાપરવાપર+=+ાત્રચ) | શબ્દાર્થ વર્તા–વર્તના ઉરિણામ –પરિણામ શિ–ક્રિયા ઘરવપર–ષ્ઠત્વ અને કનિષ્ઠત્વ કચ-કાળના ' સૂત્રાર્થ: વર્તના, પરિણામ, ક્રિયા અને પરત્વાપરત્વ એ કાળના ઉપકારે છે. ' વિશેષાર્થ-સમજૂતી પ્રશ્ન : વર્તના, પરિણામ, ક્રિયા અને પરિવાપરત્વ વિગતથી - સમજા. * ઉત્તરઃ વર્તનઃ પિતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન, ધર્મ આદિ દ્રવ્યોને નિમિત્તરૂપે પ્રેરણા કરવી એ વર્તના કહેવાય છે. " પરિણામઃ પિતાની જતિને ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યને.

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287