Book Title: Tattvartha Prashnottara Dipika  01
Author(s): Shankarlal D Kapadia
Publisher: Shankarlal Dahyabhai Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 245
________________ - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૯ . વિશેષાર્થ-સમજાતી . પ્રશ્ન : દારિક આદિ શરીર શેના બનેલા છે? ઉત્તર: દારિક આદિ બધાં શરીર પદ્ગલિક એટલે પુદુ' ગલનાં જ બનેલાં છે. જો કે કામણ શરીર અતીયિ છે, તે પણ તે બીજા દારિક મૂર્ત દ્રવ્યના સંબંધથી સુખદુઃખાદિ વિપાક આપે છે, જેમ પાણુ વગેરેના સંબંધથી ધાન્ય કર્યું. આથી જ એને પણ પૌગલિક સમજવું જોઈએ. પ્રશ્ન: ભાવભાષા અને દ્રવ્યભાષા સમજાવો. ઉત્તર: ભાવભાષા એ વીર્યન્તરાય, મતિજ્ઞાનાવરણ અને | મુતજ્ઞાનાવરણને ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી ' પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. તે પુદ્ગલ સાપેક્ષ હોવાથી - પૌલિક છે. અને એવા શક્તિવાળા આત્મા દ્વારા પ્રેરિત થઈ વચનરૂપમાં પરિણત થતા ભાવાવર્ગણાના સ્કંધ દ્રવ્યભાષા છે. આ પ્રશ્ન : ભાવમન અને દ્રવ્યમન સમજા, અને તે શું છે ? * ઉત્તર: લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવમન પુદ્ગલાવલંબિત - હોવાથી પગલિક છે. જ્ઞાનાવરણ તથા વર્યાન્તરાયના ક્ષયોપશમથી અને અંગોપાંગ નામકર્મના ઉદયથી મનોવર્ગણાના જે સ્કંધે ગુણ, દોષ, વિવેચન, સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ આત્માના અનુગ્રાહક અર્થાત્ એના - સામર્થ્યના ઉત્તેજક થાય છે તે દ્રવ્યમાન છે.' પ્રશ્ન : નિ:શ્વાસ અને ઉસ વાયુ સમજાવો. : ' ઉત્તર : આત્મા દ્વારા ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો નિઃશ્વાસ વાયુ, પ્રાણ અને ઉદરની અંદર જતો ઉસ વાયુ-અપાન " - એ બને પીગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહ ' કારી છે. '

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287