________________
* ૧૭૪
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - સૂત્રાર્થ ધર્માસ્તિકાય આદિ ઉક્ત ચાર અજીવ તત્ત્વ અને જીવ એ પાંચ દ્રવ્યો છે.
, વિશેષાર્થ સમજૂતી પ્રશ્ન : જૈનદષ્ટિએ જગત કેવું છે? , ઉત્તર : જૈનદષ્ટિ પ્રમાણે જગત માત્ર પર્યાય એટલે કે . પરિવર્તનરૂપ જ નથી, કિન્તુ પરિવર્તનશીલ હોવા છતાં ય તે અનાદિ નિધન છે. આ જગતમાં જૈનમત પ્રમાણે મૂળ દ્રવ્ય પાંચ છે, તે જ આ સૂત્રમાં બતાવ્યાં છે. .
. . . . . પ્રશ્નઃ દ્રવ્યનું પરસ્પર સાધમ્ય અને વૈધમ્મ એટલે શું? .. ' ઉત્તર : સાધમ્મનો અર્થ સમાન ધર્મ–સમાનતા છે અને ધર્મને અર્થ વિદ્ધ ધર્મ–અસમાનતા છે. આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે તે ધર્માસ્તિકાય આદિ પાંચ પદાર્થોનું દ્રવ્ય તરીકે સાધમ્યું છે. અને જે તે વૈધમ્ય હોઈ શકે છે તે માત્ર ગુણ અથવા પર્યાયનું જ હોઈ શકે; કેમકે ગુણ અથવા પર્યાય સ્વયં દ્રવ્ય નથી.” હવે મૂળ દ્રવ્યોનું સાધચ્ચે વૈધર્મ કહે છે :
નિચોવસ્થિતાન્યાળિ રૂા.
आऽऽकाशादेकद्रव्याणि ॥५॥ * * * નિSિચાળ દ્દા
(૨) (
નિવરિયત+અ+ગવાન) (૪) (વિદ+પુરા ) , - () (મા+#ારતનચાઈન) ' ' (૬) (નિકિwથાળ+)
- શબ્દાર્થ નિત્યનિત્ય
સવસ્થિતાનિ સ્થિર-અવસ્થિત