________________
૧૬૦
' તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા : (ર૬) (ત્રશ્નો+ગો7િ:). . (૨૬) (સારસ્વત+વિ+હિંગળ+તો+તુલિત+ગાવાથ+મહતઃ
' .
Faiદા :-); ' ' " ગાઈ ' - વ્રાધા–બ્રહ્મલોક આચા–નિવાસસ્થાન , જોત–લોકાતિક દેવ(નું સારવત–સારસ્વતી
સારિત્ય—આદિત્ય " વહ્નિ –અગ્નિ ' –અરણ 1
જતા–ગતોય . '. તુત-તુતિ . વચાવા—અવ્યાબાધ , ' મફત–મસત
ગરિણા–અંરિષ્ઠ—દેવ ૨-–વળી
સૂત્રાર્થ: બ્રહ્મલોક એ જે લોકાતિક દેવોનું આલય- નિવાસસ્થાને છે. . . . . .
સારસ્વત, આદિત્ય, વહિ, અણુ, ગદા, તુષિત, અવ્યાબાધ, - મસ્ત અને અરિષ્ટ એ લોકાતિક છે. ,
' વિશેષાર્થ-સમજૂતી લોકાંતિક દે વિષયતિથી રહિત હોવાથી દેવર્ષિ કહેવાય છે '. તેઓ પરસ્પર નાનામોટા ન હોવાથી બધા સ્વતંત્ર છે અને તીર્થકરના " નિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગના સમયે એમની સામે ઉભા રહી
“ ગુરુ વુક્ષેઢ” શબ્દ દ્વારા પ્રતિબંધ કરવાને પોતાના આચારનું
પાલન કરે છે. તે બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગની ચારે બાજુની - દિશાઓ-વિદિશાઓમાં રહે છે; બીજે ક્યાં ય રહેતો નથી. તે બધા * ત્યાંથી ઍત થઈ મનુષ્યજન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
દરેક દિશા, દરેક વિદિશા અને મધ્ય ભાગમાં એકએક જાતિ - વસવાના કારણે એમની કુલ નવ તિઓ છે. જેમકે, પૂર્વોત્તર
એટલે કે ઈશાન ખૂણામાં સારવત, પૂર્વમાં આદિત્ય, પૂર્વદક્ષિણ