________________
- તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૫૯ - હવે કોની પરિગણના કરે છે?
પ્રાર્ ગ્રેવેન્યઃ વરઘારકા. (૨૪) ( વાચસ્થ:+:)
શબ્દાર્થ * પ્રા–પહેલાં
શ્રેગ્ય–શૈવેયકથી * વેegi: કલ્પ " સૂત્રાર્થ રૈવેયકની પહેલાં કલ્પ છે.
વિશેષાર્થ–સમજાતી ' જેમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્નિશ આદિ રૂપે દેવોના વિભાગની * કલ્પના છે, તે કલ્પ”. એવા કલ્પ રૈવેયકની પહેલાં, અથાત
સૌધર્મથી અશ્રુત સુધી બાર છે. ગ્રેવેયકથી લઈ બધા કલ્પાતીત છે.
કેમકે એમાં ઇન્ક, સામાનિક, ત્રાયન્નિશ આદિ રૂપે દેના વિભાગની - કલ્પના નથી; અર્થાત તે બધા બરોબરીવાળા હોવાથી “અહમિંદ્ર કહેવાય છે. [૨૪]
. હવે લોકાતિક દેવોનું વર્ણન કરે છે? ब्रह्मलोकालया लोकान्तिकाः ।२५। .. सारस्वतादित्यवहन्यरुणगर्दतोयतुषिताव्याबाध
"માતોરારદા ૧Bયલ એશિયાટિક સોસાયટીના મુદ્રિત પુસ્તકમાં “અરિષ્ટાર્થ” એ અંશ ' નિશ્ચિતરૂપે સૂત્રમાં ન રાખતાં કોષ્ટકમાં રાખ્યો છે; પરંતુ મ. ભયના મુદ્રિત પુસ્તકમાં તે અંશ રિણાવ્ય’ પાઠ સૂત્રગત જ નિશ્ચિતરૂપે છાપ્યો છે. જો કે શ્વેતાંબર સંપ્રદાયના મૂળસૂત્રમાં sરિષ્ટાત્ર એવો પાઠ છે. છતાં પણ એસૂત્રનાં ભાષ્યની ટીકામાં જે “ટૂરિખોપાત્તા: રિક્ટવિમાનતારવર્તિમિ:' ઇત્યાદિ ઉલ્લેખ છે, એમાં મરિના સ્થાને રિટ હેવાને પણ તર્ક થઈ શકે છે; પરંતુ
દિગંબર સંપ્રદાયમાં આ સૂત્રને અંતિમ ભાગ વ્યારાવારિષ્ટા’ એ પાઠ છે છે. તેથી અહીં સ્પષ્ટ રીતે અરિષ્ટ નામ જ ફલિત થાય છે, રિષ્ટ નહિ; તેમજ
મતનું વિધાન પણ નથી. ' ' ' . . . .