________________
૧૫૪
તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः ।२२। । (૨૧) (સ્થિતિ+મા+જુā+વૃતિ-રા-વિશુદ્ધિકન્દ્રિય+વધિ
વિઘચતઃ+ધિ:) (૨૨) (તિરૂપરિહમિમાનતઃકના:) '
" શબ્દાર્થ રિતિ–સ્થિતિ
પ્રમા–પ્રભાવ, નિગ્રહ ' સુ–સુખ , ' તિ–ધતિ, તેજ શ્રેયા વિશુદ્ધિ–સ્થાની વિશુદ્ધિ ત્રિચક્રિયના વિષય અવધિ-અવધિ જ્ઞાન વિપત — વિષયથી અધિ –અધિક ' mતિ – ગતિ શરીર-શરીર
* : gરિત્ર—પરિગ્રહ . માનત:–અભિમાનમાં હીન –હીન
સૂત્રાર્થ સ્થિતિ, પ્રભાવ, સુખ, દુતિ, લેસ્થાની વિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય અને અવધિવિષયમાં ઉપરઉપરના દેવ અધિક હોય છે.
- ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનમાં ઉપરઉપરના દેવો હીન છે. : : ' વિશેષાર્થ-સમજાતી ' . . .
નીચેનીચેના દેવોથી ઉપરઉપરના દેવો સાત વાતમાં અધિક હોય છે. તે નીચે પ્રમાણે
૧. રિયતિ : આને વિશેષ ખુલાસે આગળ તેવીસમા સૂત્રમાં છે.
૨. કમાવઃ નિગ્રહ-અનુગ્રહ કરવાનું સામર્થ્ય, અણિમા, મહિમા આદિ સિદ્ધિનું સામર્થ, અને આક્રમણ કરી બીજાઓ પાસે કામ કરાવવાનું બળ, આ બધાને પ્રભાવમાં સમાવેશ થાય છે. આ પ્રભાવ જો કે ઉપરઉપરના દેવામાં અધિક હોય છે તો પણ તેઓમાં ઉત્તરોત્તર અભિમાન અને સંક્ષેશ ઓછાં હોવાથી તેઓ પોતાના પ્રભાવને ઉપયોગ ઓછો જ કરે છે.'