________________
.
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૭૩ સંસારી જીવના ભેદ-પ્રભેદ'
समनस्काऽमनस्काः ।११। - સંકરિશ્નતાસ્થાવરાઃ ૨૨
पृथिव्यऽम्बुवनस्पतयः स्थावराः ।१३।
तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसाः ।१४। (૧) (વનનાં :) (૧૨) (સંપારિજી+ન્ના+આવર:) (૧૩) (પૃથિવી+ન્યુ+વનuતઃસ્થાવરn:) (૧૪) (તેન:વામિફન્નિયાત્રા :)
' શબદાર્થ તેમનH:—મનસહિત ગમન –મનરહિત સારિ–સંસારીના ત્રા –જે હાલે ચાલે તે - યાંવરા–જે સ્થિર રહે તે પૃથિવી–પૃથ્વીકાય સવું–જલકાય
વનસ્પતય–વનસ્પતિકાય રાવર:–સ્થાવર
તેન–અશકાય વાયુ-વાયુકાય છે
સૂત્રાર્થ (૧૧) મનયુક્ત અને મનરહિત એવા સંસારી જીવ
છે ,
હોય છે.
(૧૨) તેવી જ રીતે ત્રસ અને સ્થાવર છે. " (૧૩) પૃથ્વીકાય, જલકાય અને વનસ્પતિકાય એ ત્રણ સ્થાવર છે. (૧૪) તેજઃકાય, વાયુકાય અને કિંઇકિય આદિ ત્રસ છે.
વિશેષાર્થ-સમજાતી .. પ્રશ્ન-સંસારી જીવના કેટલા વિભાગ છે અને તે કયા કયા?
ઉત્તરઃ સંસારી જીવના બે વિભાગ છે : (૧) મનવાળા અને મન વિનાના તેમજ તેના ત્રસ અને સ્થાવર બે વિભાગ છે. -