________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
-
૧૦ - આરંભક-ઉપાદાન-દ્રવ્યનું પરિમાણ - " પ્રશ્ન : શરીર શેનાથી બને છે?
- ઉત્તરઃ પરમાણુપુંજ એ સ્કંધ કહેવાય છે, એનાથી જે શરીર બને છે.
પ્રશ્નઃ શરીરના આરંભક દ્રવ્યના સંબંધમાં હકીકત કો.
ઉત્તર : દારિક શરીરના આરંભક સ્કંધોથી વૈક્રિય શરીરના આરંભક કંધે અસંખ્યાતગુણ છે, અર્થાત ઔદારિક શરીરના * * આરંભક સ્કંધો અનંત પરમાણુઓના બનેલા હોય છે. અને વૈક્રિય
શરીરના આરંભક સ્કંધે પણ અનંત પરમાણુઓના બનેલા હોય છે; છતાં પણ વૈક્રિય. શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા
દારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાતગુણું અધિક હોય છે.'
એ જ અસંખ્યાતગુણી અધિકતા વૈક્રિય અને આહારક, શરીરના કંગત પરમાણુઓની અનંત સંખ્યામાં સમજવી જોઈએ. આહારકના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સકંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણ હોય છે. આ રીતે તૈજસથી. કામણના સ્કંધગત પરમાણુ પણ અનંતગુણ અધિક હોય છે. આ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વપૂર્વ શરીર કરતાં ઉત્તરઉત્તર શરીર નિબિડ (સુક્ષ્મ), નિબિડતર, અને નિબિડતમ બનતું જાય છે. જે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે. '
પ્રશ્ન : દારિકન કંધ અનંત પરમાણુવાળા અને વૈક્રિય આદિના પણ સ્કંધ અનંત પરમાણુવાળા છે તે પછી એ કંધમાં
ઓછાવત્તાપણું શી રીતે સમજવું? .. . . ઉત્તરઃ અનંત સંખ્યા અનંત પ્રકારની છે, એથી અનંતરૂપે - સમાનતા હોવા છતાં પણ દારિક આદિના અંધથી વૈક્રિય આદિના
કંધેનું અસંખ્યાતગુણ અથવા અનતગુણ અધિક હોવું અસંભવિત ભંથી.