________________
૧૦૨
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: શરીરનું આરંભિક દ્રવ્ય કેને કહેવું?
.. ઉત્તર: પરમાણુઓથી બનેલા જે કંધેથી શરીરનું નિર્માણ થાય છે તે જ સ્કંધો શરીરનું આરંભક દ્રવ્ય છે.
પ્રશ્નઃ શરીર બનવા માટે સ્કંધ કેટલા પરમાણુઓને બનેલો હોવો જોઈએ?
ઉત્તર: તે અનંત પરમાણુઓને બનેલો હોવો જોઈએ.' છેલ્લાં બે શરીરના સ્વભાવ, કાળમર્યાદા અને સ્વામી
પ્રશ્નઃ છેલ્લાં બે શરીરે કયાં છે અને તેનું વિવરણું કરે?
ઉત્તરઃ છેલ્લાં બે શરીર તે તૈજસ અને કાર્મણ- છે. આ બંને શરીરે આખા લેકમાં કયાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અર્થાત વજ જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી. કેમકે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતે દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતનો નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સૂક્ષ્મમાં નહિં. સૂક્ષ્મ વસ્તુ ક્યા વિનાની દરેક સ્થાને પ્રવેશ કરે છે, જેમ લેહપિંડમાં અગ્નિ. આ પ્રશ્ન તો પછી સૂક્ષ્મ રહેવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતિ છે એમ કહેવું જોઈએ?
ઉત્તરઃ અવશ્ય. તે પણ પ્રતિઘાત વિના પ્રવેશ કરી શકે છે, પરંતુ અહીં અપ્રતિઘાતનો અર્થ લોકાંતપત–અવ્યાહત-અખલિત 'ગતિ છે. ક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે, પરંતુ તેજસ
અને કાશ્મણની માફક આખા લેકમાં અવ્યાહત–અખલિત ગતિવાળાં નથી. કિન્તુ લોકના ખાસ ભાગ-ત્રસનાડી–માં અવ્યાહત ગતિવાળાં છે.
પ્રશ્ન: તિજસ અને કામણું આદિ શરીર સંબંધ આત્માની સાથે કેવો છે?
- * . ઉત્તરઃ તેજસ અને કર્મણને સંબંધ આત્માની સાથે પ્રવાહ રૂપે અનાદિ છે. પહેલાંનાં ત્રણ શરીરનો સંબંધ તે નથી, કેમકે ત્રણે